________________
તા. ૧૫-૧૦-૫૬
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. કરેલા અનુવાદ. )
પ્રબુદ્ધે વન
પ્રગટ
૮–૯–૫૬ ના રોજ
પુષ્કળ સિૌથી મને તમારાં દર્શનની ભૂખ હતી. આજે તે ભૂખનું શમન થયું છે તેથી મને આનંદ થયો છે. આજે તમાર અને મારૂં પ્રત્યક્ષ મિલન થયું છે. આ સુયેાગપ્રાપ્તિના શ્રેયના અધિકારી શ્રી. પરમાનંદભાઈ છે. તેમની અને મારી મૈત્રી અતિ લાંબા સમયની છે. સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસેામાં અમે બન્ને જેલમાં એક સાથે રહ્યા છીએ. શ્રી. પરમાનંદભાઈ સાથેની મૈત્રીના કારણે ઘણા સમયથી હું મુંબઈ જૈન યુવક સંધ અને તેની પ્રવૃત્તિઓની માહિતી ધરાવું છું.
આપણા જીવનની પ્રેરકશક્તિ ધર્મ છે અને આપણુ જીવન ધર્મથી પ્રભાવિત થયું છે. તથાપિ ધર્મ વિશે ખેલવાના મારા અધિકાર નથી એમ સમજીને જૈન યુવક સંધ યોજીત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મારે પ્રવચન કરવું એવી શ્રી પરમાન ભાઈએ મને અનેક વેળા વિતિ કરી હતી છતાં મેં તેમનુ તે આમત્રણ સ્વીકાર્યું નહતું. પરંતુ આ વર્ષે એ આમત્રણુ જો હું સ્વીકારીશ નહિ તો મારા શિરે કબ્યપાલન ન કરવાના દોષ લાગશે એમ મને લાગ્યું અને તેથી આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયા છું. તમારાં દર્શનની અને સંપર્કની મારી ભૂખ આ રીતે આજે સતાષાઈ છે. પાછલા કેટલાક મહિના દરમ્યાન મુબઈમાં જે દુ:ખદ અને કરૂણ ધટનાઓ ઉપસ્થિત થઈ તેના પ્રાયશ્ચિતરૂપે મેં તમારા આમત્રણના સ્વીકાર કર્યો છે તે સત્ય તમારાથી છૂપાવી રાખવાની મારી ઈચ્છા નથી.
આજના મારા વિષય છે ‘પ્રગટ ચિન્તન'. કાઈ ખાસ વિષય પર ખેલવાની આજે મારી મનઃસ્થિતિ નથી અને મને લાગે છે કે તેની તમા અગિનીઓને જરૂર નથી. હૃદયમાં જે વિવિધ વિચારોનું મંથન ચાલી રહ્યું છે. તે પૈકી એક એ વિચાર વિનાસ કાચે તમારી સમક્ષ રજૂ કરવાની મારી ઇચ્છા છે, જે પ્રશ્ન અથવા સમસ્યા આજે સારી સમક્ષ ઉપસ્થિત છે તે જ સમસ્યા તમારી સમક્ષ પણ ઉપસ્થિત છે. તેથી તમે અને હુ બન્ને મળીને તે સંબંધી પ્રગટ ચિંતન કરીએ એવા મારા સાંપ્રત હેતુ છે.
એમ કહેવાય છે કે ભારતીય મન ધાર્મિક અને શ્વરભીરૂં અથવા ઈશ્વર માટે પાગલ થઈ ગયેલુ છે. આવી આપણી પ્રકૃત્તિ હાવા છતાં આજે આપણે શું ખરેખર જગતને તેના સંકટમાં સહાય કરીએ છીએ ? કરી શકીએ કે ? દુનિયાને શાંતિ અને સુખ જોઈએ છે, સુખનાં સાધના વિપુલ પ્રમાણમાં હોવા છતાં પણ જગત આજે દુઃખી
છે. આપણી બુદ્ધિ કહે છે કે આ સાધનાનો સમષ્ટિના હિતની દૃષ્ટિએ ઉપયોગ કરવામાં આવે તો લેકાને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય, પરંતુ આપણે જોઇએ છીએ કે વિચાર અને વ્યવહાર એ અન્વે વચ્ચેના અંતરનુ છેદન કરવા માટે ધર્મને જેટલા યશ પ્રાપ્ત થવા જોઇએ તેટલા પ્રાપ્ત થયા નથી. જગતમાં સર્વત્ર ધર્મ પ્રચાર, ધર્મ – પ્રવચન વગેરે મોટા પ્રમાણમાં થતાં હોવા છતાં માનવ સમક્ષ ઉભેલી સમસ્યાના ઉકેલ, ધર્મની સહાયથી, માનવ કરી શકયા નથી. આપણે જોઇએ છીએ કે તેમાં તે નિષ્ફળ ગયા છે.
ધર્મનુ જે અનુસરણ અને આચરણ આપણે કરીએ છીએ તે પૂર્ણ ધર્મનું છે કે ? ધર્મનાં બે અંગા છે; એક વ્યકિતગત અને બીજી સામાજિક, પુરૂષ ચૈતન્યમય આત્મા હોય કે પંચભૂતાત્મક શરીર હાય, મૃત્યુ પછી પુરૂષનું શું થાય છે તેની વિચિકિત્સા ધ્યેય છેતે વિચિાિ મનુજ્યેન્તીશ્યને નાચમતીતિનંદે એટલે જ પરલેાકવાદ, શ્વિરનું અસ્તિત્વ અને ઇશ્વર હાય તો તે સગુણ છે કે નિર્ગુણુ, સાકાર છે કે નિરાકાર, પરમેશ્વરના આ પુરૂષ અને સૃષ્ટિ સાથેના સંબંધ, પરમેશ્વર પ્રાપ્તિ અને તેની વિશિષ્ટ સાધના—ધર્મના આ અંગને હું વ્યકિતગત અંગ કહુ છુ. ધમનુ આ જે અંગ છે તેના વ્યકિતદારા માજનિરપેક્ષ વિચાર થ શરૃ છે તેમજ અનુબ્રાન પણ થઈ શક
૧૨૫
ચિન્તન
શ્રી. શંકરરાવ દેવે આપેલા વ્યાખ્યાનને શ્રી શાન્તિલાલ ન ંદુએ
છે. અર્થાત્ સમાજના એક ઘટક તરીકે વ્યકિત હાવાને લીધે આ ધર્મના વિચાર અને અનુષ્ઠાન પતિનું સમાજને મહત્ત્વ નથી એવું કાંઇ નથી પરંતુ તેનું ખરૂં મહત્વ વ્યક્તિ માટે જ છે એમ કાઇને પણ અલ્પ વિચારથી માન્ય રહેશે.
સત્ય ખેલવું, સર્વ ભૂતમાત્ર વિશે પ્રેમ દાખવવા, સંયમી જીવન જીવવુ. ચોરી અને સંગ્રહ કરવાં નહિ–આમ કહેતુ ધર્મનું જે અંગ છે તેને હું ધર્મનું સામાજિક અંગ કહું છું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિગ્રહ આ પાંચ મહાન વ્રત-એ માનવના સામાજિક ધર્મ છે. કારણ કે સમૂહ ( સમાજ ) સાથે પુરૂષના વ્યવહાર કુવા હાવા જોએ તે આ ધર્મ કહે છે અને તેનું નિયમન કરે છે. માનવના વ્યકિતગત ધર્મ બલ ભિન્ન ભિન્ન ધર્મોના ભિન્ન ભિન્ન વિચાર અને આચાર . આ ભેદને કારણે ભિન્ન ભિન્ન ધર્મોમાં આક્રમકતા અને સધ જેવાં દુઃખ છે અને તે માટે મોટાં મેટાં ધર્મયુદ્ધો (?) થયાં છે. તેનાથી વિરૂદ્ધ હુ જેને સામાજિક ધર્મ કહું છુ તે બાબત અંગે સર્વ ધર્મોમાં એકવાકયતા છે. હિંદુ ધર્મ સત્ય ખેલવુ એમ કહે છે અને ખ્રિસ્તી ધર્મ સત્ય ખેલવું એમ કહે છે એવુ નથી, જૈન ધર્મ સર્વ જીવા પર પ્રેમ કરવે એમ કહે છે અને ઇસ્લામ ધર્મ છવાની હિંસા કરવી એમ કહે છે એવુ કશુ કદી પણ થયું નથી. પરંતુ માનવનુ એ દુર્ભાગ્ય છે કે જે બાબતે અંગે સર્વ ધર્મોમાં ઐકયમત છે અને જેનું સમાજ માટે સાચું મહત્વ છે તે સામાજિક ધર્મ પ્રત્યે માનવે દુર્લક્ષ દાખવ્યું છે અને જે બાબતોમાં મતભેદ છે અને જેનું સામાજિક જીવનની દૃષ્ટિએ રજ સરખું પણુ મહત્વ નથી તે વ્યકિતગત ધર્મ ઉપર તેણે કિલ્લા બાંધ્યા છે. તમે મંદિરમાં, હવેલીમાં, મચ્છમાં અગર રવિવારે દેવળમાં ઉપાસના અર્થે જા નહિ તેા તમે અધાર્મિક-નાસ્તિક છે એમ લેાકો કહેવા લાગે છે. હું સત્ય વધુ છું કે નહિ, મારા પડોશી પ્રત્યે પ્રેમ દાખવુ છું કે નહિ તેના કરતાં મેં શિખા રાખી છે કે નહિ યા શરીર પર યજ્ઞાપવિત ધારણ કરી છે કે નહિ–તેની લકી અધિક ચિંતા સેવે છે. કારણુ કે ધર્મનાં આ બાહ્ય લક્ષણાને તેઓ ધર્મનાં ખરાં લક્ષણા છે એમ માને છે. અમુક રીતિ પદ્ધતિથી અગર વિશિષ્ટ ખાદ્ય ચિન્હાથી ઉપાસના કરવી સર્વ માટે શકય છે જ, પરંતુ સત્ય ખેલવું અગર સર્વ પ્રત્યે પ્રેમયુકત વ્યવહાર કરવા-એ સર્વ માટે સંભવિત (સંભવનીય) નથી; તે તે અમુક ચેાડી વ્યકિતએ માટે જ શકય છે—એવી તેમની પ્રામાણિક માન્યતા છે; અને તેથી જે ખરેખરો વ્યક્તિગત ધર્મ છે તેને સામાજિક ધર્મ કરવાના અને જે સામાજિક ધમ છે તેને વ્યકિતગત ધર્મ કરવાના હંમેશાં પ્રયત્નો થયા છે. આમ સ્થિતિ હાવાથી અસત્ય ખેલવું અથવા સ ંગ્રહ કરવા–તેને અધર્મ ન હતાં માનતાં, લેકા આપદૂ ધર્મ કહે છે-માને છે અને પેાતાની આત્મવચના કરી લે છે; કારણ કે આપણે અધમથી વર્તીએ છીએ, અધર્મનું આચરણ કરીએ છીએ એવું કહેવું કાષ્ઠને પણ રૂચતું નથી અને સારૂં પણ લાગતુ નથી; પરંતુ આનુ પરિણામ એ આવ્યું છે કે જે આપ— ધર્મ એટલે અધમ છે તે જ માનવતા ધર્મ બન્યા છે અને જે સામે ધર્મ છે તે આપદ્ધર્મ બન્યો છે. માનવના સધળા વ્યવહાર અધમ થી ચાલી રહ્યો છે અને આમ હૈાવા છતાં પણ તેને ધર્મની
માન્યતા મળે છે.
જગતમાં આજે જે સર્વે ધર્મો છે તે પૈકી પ્રત્યેક ધર્મની આવી સ્થિતિ હેાવાને કારણે કાઇ પણ એક ધર્મ આજે માનવજાતિ સમક્ષ ઉપસ્થિત રહેલી આજની ખરી સમસ્યાના ઉકેલ સફળતાથી કરી શકયા નથી, તેથી જ આજે સાચા ધર્મને માનવના જીવન ઉપર પ્રભાવ પડતા નથી. માનવને લાગે છે કે આજના આ સ’કટસમયમાં તેને ધર્મના કોઇપણ ઉપયેગ નથી (તેને ધર્મે કાંઈધણ ઉપયોગી નથી) in the ot