________________
૧૨૪.
પ્રબુદ્ધ જીવન
| તા, ૧૫-૧૦-૫૬ તરીકે સ્વીકારવું જોઇએ કે અમે અમારા કોઈ પણ પ્રચારકાર્યમાં કે ' (૧) માબાપ પિતાનાં બાળકો અભ્યાસથી ઈતર પ્રવૃત્તિઓમાં પક્ષની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને કદિ પણ ખેંચીશું નહિ, એટલું જ
એ જ ખેંચાઈ ન જાય તે માટે પૂરતી તકેદારી રાખે.
મેચ નહિ પણ, જે કોઈ વિદ્યાથી ભૂલથી ખેંચાઇને આવશે તેમને પાછા
' (૨) શિક્ષક અને અધ્યાપકો પણ આ પ્રકારની પૂરતી તકેવાળી. 'આમ નહિ બને અને એ મુજબ પ્રમાણીકપણે વર્તવામાં વિદ્યાર્થીને સીધ તેમ જ આડકતરું કેવું નુકસાન થાય છે તે વિષે
દારી રાખે અને અભ્યાસની ઉપેક્ષા કરીને બીજી વસ્તુ પાછળ દોડવામાં નહિ આવે ત્યાં સુધી વિદ્યાર્થી રાજકીય દાવાનળમાં હોમાતે જ તેમને સભાન બનાવતા રહે અને આ માટે વિદ્યાર્થીઓના સતત રહેવાનું અને રાજકારણ આગેવાને પિતાના પક્ષના હેતુઓ સિંદ્ધ સંપર્કમાં તેઓ રહે અને તેમનામાં સાચી જ્ઞાનનિષ્ઠા અથવા તે વિદ્યા
તે વિદ્યાથીરૂપી બળતણનો સતત ઉપયોગ કરતા રહેવાના પ્રત્યે ઊંડી અભિરૂચિ કેવળતા રહે. આમ જ્યારે જ્ઞાન પાસના સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિથી અલગ
(૩) સ્કાર્યો અને યુનીવર્સીટીઓ આ બાબતમાં સખ્ત
નિયમ કરે. આ દંડનિયમે આવી ચળવળ પાછળ દોડતા રવાન' કહેવામાં આવે છે ત્યારે તેમાં બે યા ત્રણ અપવાદ સૂચવવી વિધાર્થીઓ માટે એક સ્વાભાવિક અટકાયતની ગરજ સારશે. આવશ્યક લાગે છે. પહેલે અપવાદ એ છે કે જ્યારે પણ કોઈ મોટા
આમ બને તે વિદ્યાર્થીઓ આજે જે અનર્થના માર્ગે દેડી પાયાની સામાજિક આફત આવી પડે–જેવી કે ધરતીકંપ, અગ્નિ
રહ્યા છે. અને પિતાનું તેમ જ દેશનું ભારે અહિત કરી રહ્યા છે સંકટ જળસંકટ, દુષ્કાળ, કાઈ ચેપી રોગને ભય કરે ફેલાવા, ત્યારે તેથી તેમને ઘણા અંશે બચાવી શકાય અને અમદાવાદમાં વિધાથીવિદ્યાથીઓએ ડે સમય અભ્યાસને બાજુએ મૂકીને તત્કાલીન
એના હાથે જે બન્યું તેની પુનરાવૃત્તિ થવાનું જોખમ હળવું બને. સેવાકાર્યમાં લાગી જવું જોઈએ. કારણ કે આવા કાર્યને કઈ પક્ષાપક્ષી
અમદાવાદમાં નહેરૂનું પ્રવચન અને વિદ્યાથીઓ સાથે સંબંધ હોતું નથી, તેમાં રાજકારણી સંઘર્ષની કેઈ શક્યતા
હવે આપણે પંડિત જવાહરલાલજીના વિદ્યાર્થીઓ સમક્ષ વેજાસંભવતી નથી, અરાજકતાનું કઈ જોખમ હોતું નથી. આવા વખતે
થલા–પ્રવચન પ્રસંગે આરંભથી અન્ત સુધી મહાગુજરાતના નામે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અન્ય વ્યવસાયી માનવીઓ કરતાં ઘણી વધારે અને વખત
એ મચાવેલી ધાંધલને વિચાર કરીએ. પંડિતજીને ખબર હતી કે સરની સેવા આપી શકે છે. આવી સેવા તેમના ઘડતર અને કેળવણીમાં
મહાગુજરાતના પ્રશ્ન ઉપર અમદાવાદના વિદ્યાથીઓ ખૂબ સુબ્ધ બન્યા અનેક રીતે પૂરક બને છે.
છે. તેથી તેમને વિચાર આવ્યું કે જેમ પિતા પુત્ર પરિવારને બે શબ્દ બીજો અપવાદ એ છે કે દેશની આઝાદી જ્યારે જોખમાય,
કહેવા ઇરછે તે મુજબ હું મારાં બાળકો સમા વિદ્યાર્થીઓને બે વાત '' કોઈ અન્ય દેશનું આપણા દેશ ઉપર આક્રમણ થાય, ત્યારે દેશના બીજા
કહું. પંડિતજીનું આજે આપણા દેશમાં અનન્ય સ્થાન છે એ સૌ લેકે માફક વિદ્યાર્થીઓએ પણ સ્કૂલ અને કોલેજો છોડી દેશને
કઈ જાણે છે. જે ક્રાન્તિ શબ્દ વિદ્યાર્થીઓ ગેખ્યા કરે છે તે ક્રાન્તિના બચાવવાના–રક્ષણકાર્યમાં બને તેટલા મદદરૂપ થવા દોડી જવું ઘટે છે. તે તેઓ મુખ્ય સૂત્રધાર છે એ પણ કોઈને અજાણ્યું નથી. પ્રતિપક્ષી જેવી રીતે દેશને પરદેશી પ્રજાની ગુલામીમાંથી મુકત કરવાનો પ્રશ્ન
પણ જેના પ્રતિ ઊંડા આદરથી જુએ છે એવી પંડિતજીની પ્રતિષ્ઠા છે હતે-જે બાબતમાં સૌ કોઈ એકમત હતા અને સૌ કોઈને સાથ
એ પણ સર્વત્ર સુવિદિત છે. આવા પંડિતજી વિધાર્થીઓના આંગણે હતે–જેમાં રાજકીય પક્ષાપક્ષીના કે અંદર અંદરના કોઈ સંઘર્ષની
પધાર્યા પ્રેમ અને મહોબતની વાત કરવા અને મહાગુજરાત માટે જે સંભાવના નહોતી, જેને ઉકેલ લાવવા માટે દેશની સમગ્ર શકિતને
નવી રચના નક્કી થઈ છે તેની કાંઈક સમજુતી આપવા. પંડિતજી હત કરવાની, સ્ત્રી પુરૂષ, નાનાં મોટાં, જુવાન ધરડાં-- સૌ કોઈને દિભાષી મુંબઈના સમર્થનમાં જે કાંઈ કહેશે તે પોતાને માન્ય નથી સામેલ કરવાની અસાધારણું આવશ્યકતા હતી આવે વખતે દેશનેતાઓએ
હોવાનું એમ માની લેવામાં આવે તે પણ તેઓ જે કાંઈ કહે તે વિધાર્થીઓને પણ હાકલ કરી અને તેમણે આઝાદી જંગમાં ઝંપલાવ્યું,
શાન્તિથી સાંભળવું એ સાદી અને સીધી સભ્યતાની વાત હતી. તેવી જ રીતે જ્યારે પણ દેશ સામે ભવિષ્યમાં આવી કોઈ કટોકટી
આટલી સભ્યતા પણ આ વિધાથી ઓ દાખવી ન શક્યા. પંડિતજીની ઉભી થાય ત્યારે વિદ્યાર્થીઓને આપણે હાકલ કરવાની રહી અને તેમણે
શરૂઆતમાં ખૂબ વિનવણી કરી અને પછી કાંઈક ઉગ્રતાભર્યો ઠબકે ભવિષ્યને બધે વિચાર બાજુએ મૂકીને સંરક્ષણ કાર્યો માં ઝંપલાવવું રહ્યું. આપ્યો--આકેષભર્યા શબ્દો કહ્યા–એમ છતાં વિદ્યાર્થીઓ એકના બે
આ જ હેતુથી આજે નેશનલ કેટેડ કાર અને એવી બીજી ન થયા અને મહાગુજરાત લેકર રહેગે' ના સતત પોકારાવડે લશ્કરી કેળવણી આપતી પ્રવૃત્તિઓમાં જોડાવાની વિદ્યાર્થી ઓને છૂટ ન તેમણે પંડિતજીએ સાંભળ્યા કે ન અન્યને સાંભળવા દીધા. આમ આપવામાં આવે છે. એટલું જ નહિ પણ, તેને ફરજિયાત બનાવવાનું લગભગ દોઢ કલાક ચાલ્યું અને પંડિતજી ખિન્ન થઈને ઉદાસ બનીને વળણુ જોર પકડતું જાય છે. આ પણ ખરી રીતે તેમના ચાલુ
પાછા ગયા. આ મોટાભાગે એ જ વિદ્યાર્થીઓ હતા કે જેમણે શિક્ષણની બહારની જ પ્રવૃત્તિ છે અને એમ છતાં એક વિશિષ્ટ ગરુની આઠમી તારીખે અમદાવાદમાં અરાજકતાની બધી જન્માવી અપવાદ તરીકે તેને સૌ કોઈ સ્વીકાર સંમતિ આપે છે. આ બે અથવા
હતી. તેમના દિલમાં મહાગુજરાતના નામે એક પ્રકારને મદિરા ભર્યો ત્રણ અપવાદ સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિ કે હીલચાલમાં વિદ્યાથી
હતા. અને તેથી આ પ્રસંગે તેઓ બધી ભાન સાન અને વિવેક ન પડે અને પોતાના અભ્યાસકાર્યમાં સંલગ્ન એ અત્યન્ત જરૂરી
ગુમાવી બેઠા હતા. આવા ઉડ વર્તનવડે તેમણે ગુજરાતની વિદ્યાથી અને ઈષ્ટ છે.
આલમને. કલંક્તિ કરી છે; ગુજરાતની પ્રતિષ્ઠાને દૂષિત કરી છે. આમ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું
આજ સુધી ગુજરાતને વિદ્યાર્થી ઉજળા મેઢે ફરી શકતા હતા. આ જોઈએ તેની આપણે ઠીક ઠીક ચર્ચા કરી. પણ સૌથી મોટી ઘુંચવણ
દુર્ધટના બાદ તે ઉજળા મોઢા ઉપર શરમની શ્યામલતા છવાઈ ગઈ ભર્યો પ્રશ્ન તે આ બાબતમાં વિધાર્થીઓનું નિયમન શી રીતે કરવું
છે. સામાન્ય સભ્યતાને નેવે મૂકીને દોડતો આપણા વિદ્યાર્થી આજે - એ છે. સાધારણ રીતે સમાજમાં એક જુવાળની માફક રાજકારણી
કયાં જઈ રહ્યો છે તે આપણ સર્વ માટે એક સળગતો પ્રશ્ન બન્યો અદલને આવી ચઢે છે અને એવા વખતે વિદ્યાર્થીઓ ઝાલ્યા
છે. આજે આપણે ઉકેલ નહિ લાવીએ, વિદ્યાર્થીઓને સમધારણ ઝલાતા નથી, અટકાવ્યા અટકતા નથી, અને વિદ્યાર્થીઓ એમ કહે
ઉપર સ્થિર નહિ કરીએ, અને આવા જંગલીપણાને જો છુટો દોર કે “અમુક ચળવળમાં ભાગ લેવાને જેમ બીજાને હક્ક છે તેમ અમને
મળતું રહેશે તે આપણે કોઈ ખતરનાક ભાવી તરફ ઘસડાઈ રહ્યા પણ એટલે જ હક્ક છે” તો તેના ગળે એ વખતે સહેલાઈથી ઉતારી
છીએ–જેમાંથી આપણને કઈ બચાવી શકશે નહિ–આમ આપણે શકાય એ કઈ આપણી પાસે જવાબ હેતે નથી, આજના વાતા
માનવું રહ્યું. આ બાબતમાં આપણે વખતસર ચેતીએ અને આપણું વરણમાં કઈ પણ દિશાએ દોડવા માંગતા વિદ્યાથીઓને કેવળ દંડ
વિદ્યાર્થીઓને પણ કેવળ દમદાટી કે ધાકધમકીથી નહિ, પણ તેનામાં અને દમનથી અટકાવી નહિ શકાય આમ છતાં એવા કેટલાક ઉપાય છે કે જે વિદ્યાર્થીઓને નિયમમાં રાખવામાં ઉપયોગી થઈ શકે. રહેલી સઅસ વિવેકબુધ્ધિ જાગૃત કરીને વેળાસર ચેતાવીએ. આ ઉપાએ નીચે મુજબ સૂચવી શકાયું :
' પરમાનંદ
*