SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૫૬ " પ્રબુદ્ધ જીવન ભાવનગરનરેશના ગાદીત્યાગની પૂર્વભૂમિકા " (ભારતને આઝાદી પ્રાપ્ત થયા બાદ અનેક દેશી રાજાઓએ રાજ્યગાદી છેડી અને ભારતમાં કલકત્તાથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક અને અવિભાજ્ય રાષ્ટ્રની સ્થાપના થઈ. પણ આ બધા રાજવીઓમાં સૌથી પહેલ કરનાર અને કેવળ સ્વેચ્છાપ્રેરિત બનીને પ્રજાને ચરણે પિતાનું રાજ્ય ધરનાર ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીને ગાદીત્યાગ અજોડ અને અનુપમ છે. એ ગાદીત્યાગની પૂર્વભૂમિકા ગાંધીજી સમક્ષ કઈ રીતે રચાણી તેને એક નાનું સરખે રોચક અહેવાલ શ્રી મનુબહેન ગાંધીએ “આખલી યજ્ઞમાં’ એ મથાળા નીચે ભાવનગર સમાચારમાં પ્રગટ થતી લેખમાળામાં આપેલ છે. (તા. ૧-૯-૫૬ ને અંક) જે તેમાંથી અહિં સાભાર ઉદધૃત કરવામાં આવે છે. તંત્રી) . એમના ગયા પછી બાપુજીએ આરામ કર્યો. વચ્ચે બળવંતભાઈ બાપુજી કહે “મારે કહેવું જોઈએ કે હિન્દના સમગ્ર દેશી મારી પાસે આવી ગયા. આજે ભાવનગરના મહારાજા સાહેબ બાપુજીને રજવાડામાં હું કહું છું કે રાજાએ પ્રજાના સેવક બની હવે ટ્રસ્ટી મળવા આવવાના છે. મને કહી ગયા કે “બાપુજીને કહેજે કે તેઓ તરીકે રહેવું જોઈશે, તે સિદ્ધાંતને અપનાવવાનું સંપૂર્ણ માન કૃષ્ણકુમાર બાપુજીને પટ્ટણી સાહેબ વગર એકલા જ મળે તો વધુ અનુકુળતા રહેશે. ખાટી જશે. અને આ ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણે કે પટ્ટણી નથી કરવા અમારા રાજા તે ખૂબ જ ભલા છે. પણ પટ્ટણી સાહેબ કામ પાટે દેતા તે પણ ખોટું છે. 'પટ્ટણી કંઇ મુરખ નથી કે જમાને ન ઓળખે. નથી ચઢવા દેતા. પણ એ રીતે કોઈ પર આક્ષેપ કરે એ ઠીક નથી. અને જુના બાપુજીને આ વાત કહી. બાપુજીએ કહ્યું “એમ મોઢાની વાત આક્ષેપે તેમજ પૂર્વગ્રહ રાખીશું તે આપણું કોઈ કાર્ય પાટે ચડવાનું ન માનું. ભાવનગરના વતનીએ મને લખે તે કહું. એટલે બળવંત- નથી. મહારાજા તે મહારાજા જ છે. સાવ નિર્દોષ બાળક જેવો કાકાએ એક ચિઠ્ઠીમાં ઉપરની વાત લખીને મને આપી. સ્વભાવ, ઉત્તમ વૃત્તિ અને મેં સમજાવ્યું કે મહારાણી અને તમારા ' બાપુજીએ તે ચિઠ્ઠી મારી પાસે રાખવા કહ્યું. અને સાથોસાથ ભાઈઓને પૂછે તે પણ ના કહી. પિતાની ઈચ્છામાં મહારાણીની ઇચ્છા મહારાજા આવે ત્યારે તેમને મેટર પર લેવા જવાની પણ સૂચના આપી. આવી જ જાય છે. તેની પ્રેરણાથી જ પિતે બધું કહે છે એમ કહ્યું. અને તે વેળા આ ચિઠ્ઠી પિતે માગશે. અને સાલીયાણું પણ બાપુજી જે નક્કી કરે તે જ લેવા જણાવ્યું. પ્રાર્થના પછી બાપુજી ફર્યા, ફરતી વેળા મને ફરી યાદ આપ્યું આમ બાપુજી જેમ છે અને જેમ કહેશે તેમજ કરવાનું નક્કી કરી કે “મહારાજા સાહેબ આવવાના છે તેને બરાબર યોગ્ય રીતે આવકાર ગયા. બાપુજી કહે “અદ્ભૂત માણસ છે. તું જેજે કે હવે એ ખૂબ આપજે.” મને નવાઈ લાગે છે કે બાપુજી ખાસ કાઈને આવકાર ચઢશે. જો કે બીજા દેશી રાજ્યના રાજાઓ કદાચ આમની નીતિને આપવાનું અને તે પણ ફરી ફરી હું બેદરકાર ન રહે તેની યાદ કેમ વખોડી કાઢશે. તે પણ એને સૂચવ્યું. પરંતુ તે પિતાના નિશ્ચયમાં આપ્યા કરતા હશે ? પછી રાતે પૂછીશ, હમણાં તે ફરીને આવ્યાં મક્કમ છે. આવા થોડાક રાજાઓ પણ જો મને મળે તે હું તે છીએ. બાપુજી પ્રવચન તપાસે છે. અને પાંચ દસ મિનિટમાં હમણાં અત્યારના રાજ્ય વહીવટ તેઓના હાથમાં મૂકતાં જરાએ ખંચકાઉં નહીં. કારણ કે તેઓનું રાજ્ય લઈ લઈએ તે બેકાર બનશે. એમને ભાવનગરના મહારાજા આવવાના છે એટલે આટલું અધુરૂં લખી તેમને માટે બહાર જ ઉભી રહું છું. ' બેકાર બનાવવામાં બહુ નુકશાન છે. વળી રાજ્ય ચલાવવાને તેઓને જેટલો બહોળો અનુભવ અને જ્ઞાન છે તેટલું અત્યારનાઓને નથી. બાપુજીએ પ્રવચન જોયા પછી તુરત જ મહારાજા સાહેબને સમય ( રાતે ૧૧ વાગે ) હતાં એઓ આવ્યાં. પટ્ટણી સાહેબ સાથે અને સાથોસાથ તેઓને અમુક ખરચે પણ માથે નહીં પડે. આ લેકે આ રીતે ખૂબ કામના છે.” હતા. હું અંદર લઈ ગઈ. બાપુજી પાસે હાજર હતું અને બાપુજી તેલ ઘસતાં ઘસતાં આ વાત ચાલતી હતી ત્યારે મેં પૂછેલું ગરમ પાણી પી રહ્યા હોવાથી ગરમ પાણીનો ગ્લાસ હાથમાં હતો. કે “આપ ઉભા કેમ થયા હતા ?” ઠંડીને લીધે આવતા જતાં એરડે બંધ રાખતા હતા. મહારાજા સાહેબ બાપુજી “તું જાણે છે કે હું ભાવનગરની શામળદાસ અને પટ્ટણી સાહેબ અંદર દાખલ થયા. મહારાજા સાહેબ માટે મેં કોલેજમાં ભણે છું. મારે તે રાજાને ખુરશી રાખી હતી. બંને જણાંને મારા પ્રત્યે તે દીકરી કરતાં એ માટે એને માન આપવું જ જોઈએ.” વિશેષ પ્રેમ, વાત્સલ્ય અને વિશ્વાસ છે એટલે પટ્ટણી સાહેબ તેમજ આ વળી નવું!!! શું બાપુજીની નમ્રતા ? મોટા મેટા હાકેમે મહારાજા સાહેબ પિતાના અંગત કાગળે કે બાપુજી પાસે પહોંચાડ બાપુજી પાસે આવી ગયા હશે. પણ આ રીતે ઉભા થતા ખાસ મેં વાની વાત પણ કહી જાય છે. તેઓ બાપુજીને પ્રણામ કરવા નીચે નથી જોયા. અને ૩૫–૪૦ વર્ષના બાપુજીના પુત્ર સમાન આ ભાવ-' નમ્યા, તે દરમિયાન બાપુજીએ પેલે ગ્લાસ મારી તરફ ધરીને તે નગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના માનમાં બાપુજી ઉભા થયા. જો કે ઝાલવા કહી પિતે ઊભા થવા મારી સામે હાથ ધર્યો. મેં ધાર્યું બાપુ કૃષ્ણકુમારસિંહજીને મન તે બાપુજી પ્રત્યે ખૂબ જ પૂજ્યભાવ છે જ. જીને બાથરૂમમાં જવું હશે તેથી ઉભા થયા છે. મેં તે બાપુજીને ઉભા કર્યા, અને પાસે જ પડેલી ચાંખડી લેવા ગઈ. બાપુજી મહારાજા પણ આ જાતનું અદ્ભુત માન તેઓ બાપુજી પાસેથી ખાટી ગયા ખરા. કદી કલ્પી જ ન શકાય એવો વ્યવહાર પૂ. બાપુજી બતાવે છે સાહેબને હાથ જોડી ફરી બેસી ગયા. અને ગરમ પાણીને ગ્લાસ હાથમાં લીધે તેમજ મહારાજા સાહેબને પણ ગરમ પાણી અને મધ ત્યારે મહાત્માની પરાકાષ્ટાએ બાપુજી પહોંચ્યા છે તેનાં અદ્ભુત દર્શન જો કે તે પૂછયું. ( એકર કરી. ) તેમણે આભાર માની હમણા થાય છે. છેલ્લા સાત વર્ષથી સતત બાપુ પાસે હું રહું છું. અનેક પાકે બાપજી પાસેથી મળ્યા છે. પણ તે બધા પાઠ કંઈક સ્વાભાવિક ઇચ્છા નથી તેમ કહ્યું. જ લાગતા. પણ નમ્રતા અને વિવેકને અને આ પ્રસંગ તે આટલે વિધિ પત્યા બાદ તુરત મને કહે “પેલી ભાવનગરના કદીય નહીં ભૂલાય. કાલે મહારાજા સાહેબને કહીશ. મને લાગે છે વતનીની એક ચિઠ્ઠી તને આપેલી છે તે લાવ જોઉં.” મને મનમાં કે મને મેટર લેવા જવાનું પણ આ જ કારણસર કર્યું હશે. આ તે એવું હસવું આવી રહ્યું હતું કે બાપુજીની કળા બાપુજી પાસે જ વિષય સૂચિ રહી. મેં તે ચિઠ્ઠી મહારાજ સાહેબના હાથમાં મૂકી. તેમણે પટ્ટણી- વિનોબાની વાણી વિનોબા ભાવે ૧૦૭ સાહેબને આપી. પટ્ટણી સાહેબે ચષ્મા નહોતા પહેર્યા. તે પહેરવા નઈ તાલીમ જુગતરામ દવે ૧૦૮ ખીસ્સામાં હાથ નાંખે. બાપુજી કહે બહારના ઓરડામાં વાંચે. દરમિ- સળગતો પ્રશ્ન નવલભાઈ શાહ ૧૧૧ થાન બાપુજી અને મહારાજા સાહેબ સાથેની આ પહેલી જ મુલાકાત ભાવનગરનરેશના ગાદીત્યાગની પૂર્વભૂમિકા મનુબહેન ગાંધી ૧૧૩ ગર. ગઢ ગિરનાર તનસુખ ભટ્ટ ૧૧૪ ચાલી. દસ પંદર મિનિટમાં તે મહારાજા સાહેબ બહાર નીકળ્યા. તેમને ગરીબી અને અમીરીને ખતમ કરીને વિદાય કરી બાપુજી પાસે ગઈ. ગરીબો અને અમીરાને સર્વોદય સાધીએ નારાયણ દેસાઈ ૧૧૬ '
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy