________________
૧૧૪ .
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦૫૬ મહાગુજરાતની શ્રી મહાગુજરાતની સરસ્વતીનું વડેદરા પર્યુષણ વ્યાખ્યાનમાળા બહુમાન કરે!
- વડોદરા ખાતે મુનિશ્રી મણિચંદ્રજીની પ્રેરણાથી શ્રી જ્ઞાન પ્રચારક ', “પ્રજ્ઞાચક્ષ પંડિત સુખલાલજીએ જીવનની ચેથી પચ્ચીશીમાં ' મંડળ તરફથી તા. ૧-૯-૫૬ થી તા. ૮-૮-૫૬ સુધી નીચે મુજબની પ્રવેશ કર્યો છે તે શુભ પ્રસંગે એક સન્માન સમારંભ યોજાવાની છે એવું પણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતીઃ—
૧ - તે વાત સૌ જાણે છે. પંડિતજી મહાગુજરાતના એક તિર્ધર છે. તારીખ
વ્યાખ્યાતા, વ્યાખ્યાન વિષય તેમની સર્વતોમુખી પ્રતિભા વિષે, સાંકડી સાંપ્રદાયિકતાથી પર એવી ૧ શ્રી છોટાભાઈ ઝસુતરીયા જીવ, પુગળ અને કર્મ તેમની વ્યાપક જીવનદષ્ટિ વિશે અને તેમના ઉચ્ચ કક્ષાના નીતિશુદ્ધ ૨ શ્રી ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ જૈન મૂર્તિશાસ્ત્ર અને પુરાતત્ત્વ અંગત જીવન વિષે બે મત છે જ નહીં. નિઃસ્વાર્થ જ્ઞાનવિતરણ દ્વારા ૩ પ્રો. કેશવલાલ એચ. કામદાર જૈનોના અનુત્તરોપપાતિક સુત્ર તેમણે કરેલી સેવા માટે મહાગુજરાત તેમનું ઋણ રહેવાનું. આવે
વિષે કેટલાક વિચારે પ્રસંગે મહાગુજરાતની શ્રી મહાગુજરાતની સરસ્વતીનું બહુમાન કરે
શ્રી અમૃતલાલ કે. શાહ પ્રભુ મહાવીરને ત્યાગ તેમાં તેની શોભા છે. પૂજ્ય પંડિતજીના સન્માનફાળામાં સૌ યથા
પ્રો. ભાઇલાલભાઈ પ્ર. કોઠારી આધુનિક જીવન અને ધર્મદ્રષ્ટિ શક્તિ આપે તેવી . સન્માનસમિતિની વિનંતિમાં અમે અમારો સૂર
શ્રી જયંતકુમાર પી. ઠાકર કલિકાળસર્વજ્ઞ યુગપ્રધાન પુરાવીએ છીએ.”
શ્રી હેમચન્દ્રાચાર્યની ( આ પ્રમાણે જાન્યુઆરી માસના કેડિયું’ ની તંત્રીનેંધમાં
* સાહિત્યોપાસનાં મહાગુજરાતના સુવિખ્યાત કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ જે સન્માન
શ્રી રમણલાલ ના. મહેતા ધર્મ અને પુરાતત્વ યોજનાનો ઉલ્લેખ કરે છે તે સન્માનયોજનાનું સામાન્ય સ્વરૂપ નીચે ૮ પ્રો. સુરેશભાઈ હ. જોષી મૂલ્યધની સાધના મુજબ છે:(૧) અખિલ ભારતીય ધરણે સન્માનનિધિ એકઠો કરો.
સંધના સભ્યોને (૨) આ સન્માનનિધિમાંથી ૫, સુખલાલજીને હિંદી તેમ જ ગુજ- - જે સભ્યોએ સંધનું વાર્ષિક લવાજમ હજુ સુધી ભરેલ ન રાતી લેખને સંગ્રહ પ્રગટ કરવો.
હોય તે સભ્યોને પિતાનું લવાજમ વસુલ આપવા વિનંતિ છે. (૩) સન્માનનિધિમાં રૂ. ૨૫ અથવા તેથી વધારે રકમ ભરે તે આ સંબંધમાં તેમને અવારનવાર યાદ આપવામાં આવ્યું છે અને દાતાને આ લેખસંગ્રહની એક નલ ભેટ આપવી.
આ રીતે તેમને ફરીથી યાદ આપવામાં આવે છે. લવાજમ વખતસર (૪) આગામી વર્ષ દરમિયાન અનુકુળ સમયે મુંબઈમાં એક સન્માન
નહિ ભરવાના પ્રમાદનો ત્યાગ કરવા તેમને અમારી આગ્રહભરી સમારંભ યોજીને ૫. સુખલાલજીનું જાહેર સન્માન કરવું.
વિનંતિ છે.
વ્યવસ્થાપક, મુંબઈ જૈન યુવક સંઘ (૫) સન્માનનિધિમાંથી વધેલી રકમ મુંબઈ ખાતે સન્માન સમારંભ થાય તે પ્રસંગે પંડિતજીને અર્પણ કરવી.
પ્રબુધ્ધ જીવન માટે લવાજમ રાહત જના આ યોજનાને લક્ષ્યમાં રાખીને પંડિત સુખલાલજી પ્રત્યેના આદરના એક પ્રતીક રૂપે પિતાથી બને તેટલી રકમ નીચે જણાવેલ પ્રબુધ્ધ જીવનને વિશેષ પ્રચાર થાય એ હેતુથી પ્રબુધ્ધ જીવનના છે મોકલી આપવા પંડિતજીના દરેક પ્રશંસકને પ્રાર્થના છે.
એક પ્રશંસક મિત્ર ઈચ્છા દર્શાવી છે કે તેમણે સૂચવેલી લવાજમ મુંબઈ જેન યુવક સંઘ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુબઈ જન યુવક સાથ, ૪૫-૪૭, વનછ દ્રષ્ટ, મુંબઈ, , રાહત યેજના નીચે જે કઈ વ્યકિત પ્રબુધ્ધ જીવનના ગ્રાહક થવી ચેક મોકલનારને Bombay Jain Yuvak Sangh'
ઈચ્છશે તે વ્યક્તિ પહેલાં વર્ષ માટે રૂા. ૨ સંઘના કાર્યાલયમાં એ નામ ઉપર ચેક લખવા વિનંતિ છે.
ભરીને અથવા મનીઓર્ડરથી મેલીને ગ્રાહક થઈ શકશે. આ કાવા- આપના
જમ રાહતનો લાભ ૧૦૦ ગ્રાહકે સુધી આપવામાં આવશે. તે જે ચીમનલાલ ચકુભાઈ શાહ
વ્યકિતની આ રીતે પ્રબુધ્ધ જીવનના ગ્રાહક થવાની ઈચ્છા હોય તેણે પરમાનંદ કુંવરજી કાપડિયા
તે મુજબ સત્વર જણાવીને સંધના કાર્યાલયમાં રૂ. ૨ ભરી જવા
અથવા મનીઓર્ડરથી મોકલી આપવા. મંત્રીઓ, પં. સુખલાલજી સન્માન સમિતિ, મુબઈ શાખા.
૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. વ્યવસ્થાપક, પ્રબુધ જીવન - ગરવો ગઢ ગિરનાર
=
સત્યં શિવં સુન્દરમ્ ળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક;
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ વાયું રે ઢોળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂકઃ
કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે એવા રે મારગ અમે સંચર્યા.
કિંમત રૂા. ૩, પિસ્ટેજ | ઊંચે રે મઢીથી, ઊંચે મોલથી, ઊંચા ત્રોવરથી અપાર;
મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો માટે ઊંચે રે ઊભી ડુંગર-દેરડી, વાદળગઢની મોઝારઃ
કીમત રૂ. ૨, પેસ્ટેજ લિ . એવા રે મારગ અમે સંચર્યા. ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
સ્વ, ધર્માનંદ કોસબી રચિત નાટક . કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવા ચિત્તઃ
બોધિસત્ત્વ એવા રે મારગ અમે સંચર્યા. પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ–પડદા વિશાળ; કાકાસાહેબ કાલેલકર તથા સ્વ. ધર્માનંદ કાસમ્મીની પ્રસ્તાવના સાથે પળમાં લપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળઃ
મળવાનું ઠેકાણું: એવા રે મારગ અમે સંચર્યા. મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. ખમા રે વાયુ, ખમાં વાદળાં, ખમા ડુંગરના સ્વામ; મેસર્સ એન. એમ. ત્રિપાઠી લિ. પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. ૨. " તમ્મરે દરશને ઝંખના, પૂરણ કરજે કામઃ
કીંમત રૂા. ૧-૮-૦, પિસ્ટેજ ૦-૨–૦ એવા રે મારગ અમે સંચર્યા.
મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના - “કાવ્યલહરી . . . .તનસુખ ભટ્ટ
ગ્રાહકો માટે કિંમત રૂ. ૧-૦-૦
'
મહેતા (પાન)
તે મુજબ સત્વર જણાવીને સાધના માટે
મંત્રીઓ, ૫. સુખલાલ