________________
તો
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬, વાર્ષિક લવાજમ રૂા. ૪
( પ્ર. જૈનવર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ૪
અંક ૧૧
બુદ્ધ જીવન
મુંબઈ, અકબર ૧, ૧૯૫૬, સેમવાર
* શ્રી મુંબઈ જેન મુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : ત્રણ આના કાલ કર ઝાલા સાત #ક ાલ ઝાલા લાલ લાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાલાલગા = રાજ આલાક
- વિનોબાની વાણું અહિંસાના વિકાસના ચાર ટપ્પા , કરવાનું બને નહીં. ઊલટું તેથી હિંસકની સંખ્યામાં માત્ર વધારે આમ એક બાજુ દેવત સંપત્તિ અને બીજી બાજી આસી થાય છે. પણ તે વખતે એ બીના ધ્યાનમાં ન આવી. તે જમાનાના
ભલા સારા માણસોએ, મેટા મેટા અહિંસામય માણસોએ જે વિચાર . સંપત્તિ એવાં બે લશ્કરે ઊભાં છે. તેમાંની આસુરી સંપત્તિને ટાળવી,
સુઝો તે પ્રમાણે પ્રયોગો કર્યા. પરશુરામ તે જમાનાને માટે અહિંસાઅળગી કરવી અને દૈવી સંપત્તિને પિતાની કરી તેને વળગવું. સત્ય, અહિંસા વગેરે દૈવી ગુણેને વિકાસ અનાદિ કાળથી થયા કરે છે.
વાદી હતા. હિંસાના ઉદ્દેશથી તેણે હિંસા કરી નહોતી. અહિંસાની
સ્થાપનાને માટે એ હિંસા હતી. વચગાળામાં જે વખત ગયો તેમાં પણ ઘણે વિકાસ થયો છે. તે હજી વિકાસને ખૂબ અવકાશ છે. વિકાસની મર્યાદા આવી ગઈ છે, તે
એ અખતરે એળે ગયે. પછી રામને જમાને આવ્યું. તે પુરો થયો છે એવું નથી. જ્યાં સુધી આપણને સામાજિક શરીર છે
વખતે ફરીથી બ્રાહ્મણોએ વિચાર કરે શરૂ કર્યો. તેમણે હિંસા છોડી
દીધી હતી. પિતે હિંસા ન જ કરવી એવું તેમણે નક્કી કર્યું હતું. ત્યાં સુધી વિકાસને પાર વગરને અવકાશ છે. વૈયક્તિક એટલે કે વ્યક્તિન, વ્યક્તિગત વિકાસ થયો હશે પણ સામાજિક, રાષ્ટ્રીય અને
પણ રાક્ષસોના હુમલા પાછા કેમ વાળવા ? તેમણે જોયું કે ક્ષત્રિય જાગતિક એટલે કે જગતને વિકાસ થ બાકી છે. વ્યકિતએ પિતાના
તે હિંસા કરવાવાળા જ છે. તેમની પાસે બારોબાર રાક્ષસોનો સંહાર વિકાસનું ખાતર પૂરી પછી સમાજ, રાષ્ટ્ર વગેરેમાં સમાતી લાખો
કરાવ. કાંટાથી કાંટે કાઢો. આપણે જાતે એમાંથી તદ્દન અળગા, વ્યક્તિના વિકાસની શરૂઆત કરવાની છે. દાખલા તરીકે માણસ
આધા રહેવું. વિશ્વામિત્રે યજ્ઞના બચાવને સારૂ રામલક્ષમણને લઈ જઈ અહિંસાના વિકાસ અનાદિ કાળથી કરતા આવ્યું છે. છતાં આજે
તેમને હાથે રાક્ષસોનો સંહાર કરાવ્યું. “જે અહિંસા સ્વસંરક્ષિત નથી પણ તે વિકાસ ચાલુ છે.
એટલે કે જે પિતાને બચાવ કરવાવાળી નથી, જે અહિંસાને પિતાના
પગ નથી, એવી ભૂલીપાંગળી અહિંસા ઊભી કેવી રીતે રહે ?” આવો - અહિંસાને વિકાસ કેમ થતું ગયો તે જોવા જેવું છે. તે
વિચાર આજે આપણે કરીએ છીએ. પણ વસિષ્ટ–વિશ્વામિત્ર સરખાને પરથી પારમાર્થિક જીવનને વિકાસ ઉત્તરોત્તર કેમ થતા જાય છે અને
ક્ષત્રિયેના જોર પર પિતાને બચાવ કરવામાં નાનમ લાગી નહોતી. તેને હજી પૂરેપૂરે અવકાશ કઈ રીતે છે એ વાત સમજાશે. હિંસકના
પરંતુ રામ જેવો ક્ષત્રિય ન મળ્યો હોત તે? તે વિશ્વામિત્ર કહેતા કે, અને હિંસાનેર જાનવરના હુમલાઓ સામે બચાવ કેવી રીતે કરે
હું મરી જઈશ, પણ હિંસા નહીં કરું.” હિંસક બનીને હિંસા દૂર એ બાબતને અહિંસક માણસે વિચાર કરવા માંડશે. પહેલાં સમાજના
કરવાનો પ્રયોગ થઈ ચૂક્યો હતે. હવે પિતાની અહિંસા તે ન જ છોડવી, ' રક્ષણને સારુ ક્ષત્રિયવર્ગ રાખ્યો. પણ પછી તે જ સમાજનું ભક્ષણ
ની જ છોડાય એટલું નક્કી થઈ ગયું હતું. ક્ષત્રિય ન મળ્યો તે અહિંસક કરવા લાગે. વાડ ચીભડાં ગળવા માંડ્યાં. ત્યારે હવે આ ઉન્મત
મરી જશે પણ હિંસા નહીં કરે એવી હવેની ભૂમિકા હતી. વિશ્વાક્ષત્રિયેથી સમાજને બચાવ કેમ કરે તેને અહિંસક બ્રાહ્મણ
મિત્રની સાથે જતાં જતાં રામે પૂછયું, “આ બધા ઢગલા શાના ?” વિચાર કરવા લાગ્યા. પરશુરામે જાતે અહિંસક હોવા છતાં હિંસાને
વિશ્વામિત્રે જવાબ આપ્યો, “એ બ્રાહ્મણનાં હાડકાને ઢગલા છે. આધાર લીધો અને તે ક્ષત્રિયોને નિઃપાત કરવા લાગ્યા. ક્ષત્રિય પાસે
અહિંસક બ્રાહ્મણોએ પિતાના પર હલ્લો કરનારા હિંસક રાક્ષસને હિંસા છોડાવવાને તે જાતે હિંસક બન્યા. આ પ્રયોગ અહિંસાને હતો.
પ્રતિકાર, સામને ન કર્યો. તે મરી ગયા. તેમનાં હાડકાનાં એ ઢગલાં પણ તે સફળ ન થયું. એકવીશ એકવીસ વખત ક્ષત્રિયોને સંહાર
છે.” બ્રાહ્મણોની આ અહિંસાને ત્યાગ હતો અને બીજા પાસે બચાવ કરવા છતાં તે બાકી રહી ગયા, બચી ગયા. કારણ એ કે આ
કરાવવાની અપેક્ષા પણ હતી, આવા દુબળાપણાથી, આવી લાચારીથી અખતરો મૂળમાં જ ભૂલભરેલું હતું. જે ક્ષત્રિયોને સમૂળગે નાશ
અહિંસાની પૂર્ણતા ન થાય. કરવાને ખાતર મેં તેમનામાં ઉમેરો કર્યો તે ક્ષાત્રવર્ગને નાશ થાય
સતએ આગળ ઉપર ત્રીજે અખતરે કર્યો. તેઓ નક્કી કેવી રીતે ? હું જાતે જ હિંસક ક્ષત્રિય બન્યા. એ બીજ કાયમ
હ્યું કે, “બીજાની મદદ માગવી જ નહીં. મારી અહિંસા જ મારો રહ્યું, તેવું ને તેવું રહ્યું. બી રહેવા દઈને ઝાડે તેડી પાડનારને ફરી
બચાવ કરશે. એ જે બચાવ થશે તે જ સાચો બચાવ છે.” સંતેને ફરી ઝાડ પેદા થયેલાં દેખાયા વગર કેમ રહે? દેખાય જ. પરશુરામ
આ પ્રયોગ વ્યક્તિનિષ્ટ હતું. આ વ્યક્તિગત પ્રયોગને તેઓ પૂર્ણવ સારો માણસ હતા. પણ પ્રગ બહુ તરેહવાર નીવડ્યો. પિતે ક્ષત્રિય
સુધી લઈ ગયા. પણ એ પ્રગમાં વ્યક્તિગતપણું રહી ગયું. સમાજ બનીને પૃથ્વીને નક્ષત્રી કરવાને તાકતે હતે. ખરું જોતાં પિતાની
પર હિંસક હુમલે થયો હોત અને સમાજે સતેને આવીને પૂછ્યું જાતથી જ તેણે અખતરાની શરૂઆત કરવી જોઈતી હતી. પિતાનું હેત કે “અમારે શું કરવું ? તે એ સવાલને ચક્કસ જવાબ આપમાથું તેણે પહેલું ઉડાવવું જોઈતું હતું. પરશુરામના કરતાં હું ડાહ્યો વાનું કદાચ સતેથી ન બન્યું હોત. વ્યકિતગત જીવનમાં પરિપૂર્ણ છું એટલે તેની ભૂલ બતાવું છું એમ ન માનશે. હું બાળક છું, અહિંસા ઉતારનારા સંતાએ સમાજને સલાહ આપતાં કહ્યું હતું કે, પણ તેના ખભા પર ઊભો છું. તેથી કુદરતી રીતે મને વધારે “અમે દૂબળા છીએ, લાચાર છીએ.” સંતની હું ભૂલ કાઢવા બેઠે દેખાય છે. પરશુરામના પ્રયોગને આધાર, તેને પાયે જ મૂળમાં છું એ મારું બાળસાહસ છે. પણ હું તેમના ખભા પર ઊભો છું ભૂલભરેલ હતા. હિંસામય થઈને હિંસા કાઢવાનું, હિંસાને દૂર તેથી જે દેખાય છે તે કહું છું. તેઓ મને ક્ષમા કરશે. અને કેમ
નિઃપત કરવા
પણ તે અને તે જાતે દિ