SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮. પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૫૬ - નિરુદ્દેશ ઇશ્વરનું કાંઈ નથી હોતું. દૃષ્ટિ જોઇએ. એની કૃપાથી દિભાષી રાજય બને તેયે અકળાય નહીં. છેવટનો નિર્ણય લેકના જ ગૂજરાત દષ્ટિવાન છે, પ્રજ્ઞાવાન છે. ગુજરાતની જનતા ગાંધીજી પાસેથી હાથમાં છે. આવતી ચૂંટણીમાં પ્રતિનિધિઓએ કે તે પિતાની વાત લોકોને ગળે ઉતારી હશે, કાં લોકોને આદેશ માથે ચડાવ્યું હશે. સત્ય, અહિંસા અને સ્વરાજ્યના આદર્શ શીખી છે. સરદાર પાસેથી આકળા થવું બિનજરૂરી છે, નુકસાનકારક છે. શાંતિ, સ્વસ્થતા અને શિસ્તબદ્ધ અહિંસક સંગઠ્ઠન અને સંદેલનની કળા પામી છે. તટસ્થતાથી બધા પક્ષોને જનતા પિતાના અભિપ્રાયની નોટિસ આપે, પણ આજે સ્વરાજ્ય છે. આપણું જ પતીકાં જન, આપણાં એમને અભિપ્રાય જુદે હોય છે તે સમજાવવાનું નિમંત્રણ આપે, મેકલ્યાં, આપણુ રાજ સંભાળે છે. શું કરવું ? શું ન કરવું ? તે જે કાંઈ નિર્ણય થશે તે એમને પ્રતિકૂળ નહીં હોય કે નહીં લાગે. પંડિતા પણ મુંઝાય છે. માટે મૂળ તપાસીએ. પિતાને માથે કશું લાદવામાં ન આવે એવી ઈચ્છા એ લોકસ્વરાજ્ય માટે આપણે લોકશાહી સ્થાપી છે. લોકોની સંમતિ એ સ્વાતંત્ર્યની એક પાંખ છે. બીજાને માથે પિતે કશ નહીં લાદે એ લોકશાહીને આત્મા છે. સાચું હોય કે ખાટું, કોની સંમતિ વિના નિશ્ચય એ લકસ્વાતંત્ર્યની બીજી પાંખ છે. ગુજરાત અને મહારાષ્ટ ન થાય. શંકરાચાર્યોના શબ્દોમાં ચર્ચાઈ રહ્યું હોવિત્ર = મારવાણીયં ન બને આટલું નકકી કરે કે અમે સામા પર અમારી કોઈ ઈચ્છા નહીં માવાળંગમ્ લેકશાહીમાં સામૂહિક સત્યાચરણ લેકમતથી વિરુદ્ધ ન લાદીએ, તે બંનેના મનનું ધાર્યું થાય. તે વિના ત્રીજાના જ મનનું હોવું જોઈએ. સત્ય પણ લેકેને સમજાવીને, ગળે ઉતારીને અમલમાં ધાયું માથે લદાય છે એ તે હવે બંનેએ અનુભવે જોયું. ગૂજરાત લાવી શકાય. પિતાપૂરતું સત્યાચરણ જેને જે કરવું હોય તે ભલે અને મહારાષ્ટ્રના નેતાઓ હજી પણ બંને તરફના લોકોને કબૂલ એવા કરે. આખા સમુદાયને સવાલ હોય ત્યારે, સમુદાય વતી, એની બેલતી ફેસલા પર આવવાની દઢપ્રતિજ્ઞા કરીને સામાસામ બેસી એકબીજા સાથે કે મૂંગી સંમતિ મેળવ્યા વિના, કશે જ કાયમી નિર્ણય લેવાનો અધિ પ્રેમપૂર્વક વાટાઘાટ કરી નિર્ણય પર આવે તે એમને જ નિર્ણય કાર, ભલા બ્રહ્માને પણ નથી. લેકસ મતિ મળી જશે એવી અપેક્ષા કોઈને કોઈ પ્રકારે અમલી બની શકશે એમાં અમને શંકા નથી. રાખી તત્કાલ નિર્ણય અમુક હાલતમાં લેવા પડે એ સમજી શકાય છે. કારણ કે રાષ્ટ્રના નેતાઓને મોટાં રાજ્ય ગમે છે, છતાં લોકોના દુ:ખમાં પણ એ રીતે નિર્ણય લેનારે પિતાનું સ્થાન અથવા અભિમાન હેડમાં રાજી થવાની નથી એમની વૃત્તિ કે નથી એમની સ્થિતિ. બંને પક્ષ મૂકવું પડે તેમ સમજી લેવું ઘટે. પોતે લીધેલા નિર્ણય લેકેને સમ- જેમાં રાજી હોય તેવા નિર્ણયમાં જ બંનેનું હિત છે; રાષ્ટ્રનું પણ હિત જાવ્યા છતાં મંજાર ન થાય તેવા સંજોગોમાં લેાકાને માથે એમણે જ છે. રાષ્ટ્રને કઈ ત્રીજે નિર્ણય કરવો હોય તે તે પણ બંનેને સમજાસોંપેલી શસ્ત્રસત્તાને જેરે પિતાને નિર્ણય ઠોકી બેસાડવાની મમત ન વીને, બંને પાસે સ્વીકારાવવો જોઈએ. તે માટે પૂરતો સમય અને પકડવી ઘટે. એવા સંજોગોમાં સાચા લેકનિક મનુષ્ય પોતે ભેગ ધેયે દાખવવું જોઇએ. સત્તા સંયમથી શેભે છે ને વધે છે. ઉતાવળા આપ જોઈએ—સ્થાનને અથવા અભિમાનને. ઉપગથી એનું અસ્તિત્વ જ નષ્ટ થાય છે. પિતાના આદર્શ વિશે, સ્વરાજ્યનું આ પ્રાણતત્ત્વ છે. આ એવી લમણરેષા છે જેને સત્ય વિશે જેને ખાતરી હોય તે કદી ઉતાવળ ન કરે, એ આદર્શ કેઈ ઓળંગી ન શકે. કોઈ એને ઓળખ્યા પછી એળંગશે પણ નહીં. બંધારણીય કે લશ્કરી સત્તાને જોરે બીજા પર લાદવા કે. લદાવવાને પ્રયતન ન કરે. બળને પ્રવેગ જે સત્યને માટે થાય છે તે સત્યને તે ઓળંગી જવાયાનાં પરિણામો આજે હવે ગુજરાતને ઘરઆંગણે છે. નિપ્રાણ કરે છે. સત્ય પિતે જ સાચી સત્તા છે. એ પિતાને માર્ગ ઓળખી લેવાની ઘડી આજે જ છે. એને ઓળખી લેવામાં જ લોક પિતાની મેળે કરે જ છે. સિદ્ધાંત અને સત્યના ઉપાસકે જેમ વ્યકિતશાહીના આદર્શ પ્રત્યેની વફાદારી અને ફરજનું પાલન સમાયેલું છે. ગત જીવનમાં તેમ જ રાજકીય અને રાષ્ટ્રીય જીવનમાં પૈર્યવાન, રસ્તામાં તોફાન કરવાં, પથરો ફેંકવા, લૂંટવું, બાdવું, તેડવું, અહિંસક અને પ્રેમપૂર્ણ રહેવું જ પડશે. તે વિના લોકશાહીના આમાં કોવ, એ બધી લોકોની હિંસા છે, ગેરશિસ્ત છે, અસંયમ છે. લેાકાની તે નહીં જ ટકે, પણ એનું બંધારણીય માળખું પણ નહીં ટક, ' હિંસા અને અરાજકતા લોકશાહી માટે ઘાતક છે. હિંસાથી લે કને શિસ્ત અને વફાદારી એ ગુજરાતના રાજકીય જીવનના મંત્ર ઉદ્દેશ કદી સરતો નથી, ઊલટ દૂર સરકી જાય છે. કોઈનેય એ હિંસા , નથી ગમતી. અમે પણ એને જરાયે પસંદ નથી કરતા. એ જોઈને જેવાં ગણાય છે. જાતને ભોગ આપીને પણ પોતે સ્વીકારેલા મૂળભૂત અમારું અંતર કકળે છે. પણ આજે એની ફકત નકારાત્મક નિંદા ન સિદ્ધાંતોને વળગી રહેવું, એ છે શિસ્ત. જેણે આપણુમાં વિશ્વાસ કરીએ. એનું નિવારણ શોધવા મથીએ. વૃસિંહની પ્રભુતા પિછાની એને મૂક્યો તેને કેઈપણ સગામાં વિશ્વાસઘાત ન કરે એ છે વાદરી. વિષણુ સ્વરૂપ ધારણ કરવા પ્રાથએ. રાજકીય જીવનમાં અહિંસા અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતે ગૂજરાત સ્વીકાર્યા છે. અને તેને વળગી રહેવું એ શિસ્ત છે. લેાકાએ મબલખ લેકની આ હિંસા આધાતને પ્રત્યાઘાત છે. રસ્તામાં થતાં તોફાને વિશ્વાસ નેતાઓમાં મૂક્યો છેએને ઘાત ન કરે એ છે વફાદારી. એ લેકની હિંસા છે, તે લોકસભામાં sman decisions-ઓચિંતા લેકશાહીમાં લોકનેતાઓની શિસ્ત અને વફાદારી લેકે પ્રત્યેની છે. અણચિંતવ્ય અને ઉતાવળા નિચલેવા એ લોકપ્રતિનિધિઓની સૂમે એથી જુદી કે ઊલટી વ્યાખ્યાઓ હવે નહીં નભે. હિંસા છે. લોકસભા ભલે સાર્વભૌમ હોય, જનતા એના સાર્વભૌમત્વની સમૂહના અહંકારે આજે ભાષાના કલેવરમાં પ્રવેશ કરી ભાષાજનની છે, દાતા છે. રાજ-બ-રોજના વહીવટમાં લેકપ્રતિનિધિઓ - પિતાની સુઝ-સમજ મુજબ નિર્ણય લે એમાં લોકો માથું નથી મારતા. વાદનો ભેદાસુર પેદા કર્યો છે. પ્રેમ અને વિશ્વાસ એ જ અહંકાર પણ લેકને જેમાં ઊંડે રસ છે, જેને વિશે એમની સ્પષ્ટ અપેક્ષાઓ અને ભેટાસુરના રામબાણ ઉપાય છે. જે કાંઇ નવી રચના થાય તે છે, તેવા વિષય પર એચિંતા લોક વિરુદ્ધ નિર્ણય લે અને એને સાર્વત્રિક વિશ્વાસ વિના ન જ થાય, તે વાદ શમી જશે અને સત્ય ગણ્યા ગાંઠયા દિવસમાં લેકને માથે ઠેકી બેસાડવાનું ઠરાવવું, એ કૃત્ય પ્રકાશશે. પ્રજાના પારસ્પરિક વિશ્વાસ વિના થયેલી રચનામાં ખાટલે ગમે તેટલું બંધારણીય કે કાયદેસરનું હોય તેવે તેમાં હિંસા છે. કેમકે : મેટી એટ એ હશે કે પાયે જ નહીં હોય. બળાકારે બનેલુ દિભાષી ઉતાવળિયાપણમાં હિંસા છે, અસંમત વિચાર લાદવામાં હિંસા છે, રાજ્ય ભાષાવાદી અવિશ્વાસ અને ઝઘડાને ઉકેલ કરનારું નહીં નીવડે. બળજબરીથી અમલ કરવામાં હિંસા છે, અને વિપત્તિ પણ છે. કદ અટકે ધારાસભાના બજેટે બજેટે અને બેઠકે બેઠકે ભાષાવાદની ઝેરી सुमति तहां संपति नाना, जहां विमति तहाँ विपत्ति निदाना। બેદિલી ફેલાવતું રહેશે. લોકશાહી આજે રાજકીય પક્ષ-વિપક્ષના રતર પર છે. તેનાથી પણ નીચે પડી જશે અને વ્યવહારમાં ભાષાવાદી ભારત સંધરાજ્ય છે, રાજ્યને સંધ છે. એના કેઈપણ એક પક્ષ—વિપક્ષના સ્તર પર ઊતરી પડશે. આજે જરૂર તે લેકશાહીના અંગ પર બાકીનાં અગે રાષ્ટ્રીય નિર્ણયને નામે બળે બેળે કાંઈ પણ સ્તરને ઊંચે ચડાવવાની છે. એટલે તેમાં વિશ્વાસ અને પ્રેમ વધે લાદી દે તે એમાં હિંસા છે, જોખમ છે. બહુમતી સાધારણ રીતે તેવાં જ પગલાંમાં આજે રાષ્ટ્રહિતની દૃષ્ટિએ દૂરદેશી ગણાશે. ભલે ચાલતી હોય, બહમતીથી બળાકાર ન કરી શકાય. ઓછામાં ઓછું એકમના પ્રાણપ્રશ્નો વિશે એમની સંમતિ અનિવાર્ય હોવી - ગુજરાતમાં આજે રાજકીય સંગઠનોની દૃષ્ટિએ સ્ફોટક પરિસ્થિતિ જોઇએ. સર્વસંમતિ એ અહિંસાને પામે છે અને તેથી કાયદે, પેદા થઈ છે. અમને વિશ્વાસ છે કે નેતૃત્વ વિશે આટલી મૂંઝવણભરી વ્યવસ્થા અને લોકશાહીને પણ એ જ પામે છે. હાલત હોવા છતાં હિંમત અને દૂર દેશીભર્યું રચનાત્મક નેતૃત્વ - " મુંબઈ અંગે મહારાષ્ટ્રને માથે હાઈ કમાન્ડનું હુકમનામું લદાતું આજને તબકકે આગળ આવ્યા વિના નહીં જ રહે. આ વાપાતથી હતું ત્યારે પણ તા. ૧-૧૨-૫૫ ના સંપાદકીયમાં અમે આ જ વાત એલવાયેલી દીવાદાંડીની ખેટ પુરવા આગિયા પણ ઉમેદવારી કરશે. પણ અમને વિશ્વાસ છે કે ગુજરાતની ભૂમિ પર નાચિકેત અગ્નિના ઉપાસક કરી હતી અને પ્રેમપૂર્વક ભાઈભાઈ સાથે બેસીને પણ નીવેડો લાવે, જ દીવાદાંડીને પેટાવશે. કજિયાનું મેં કાળું કરે” એવું નમ્ર નિવેદન કર્યું હતું. ઈશ્વર આપણને સૌને સન્મતિ આપે, પ્રેમ આપે છે અને પણ આજે લેકે શું કરે ? હુલ્લડબાજીમાં વેડફાતી શકિતઓને સાચવી લે. સંયમ ધારણ કરે અને બંધારણીય રીતે પિતાની વાત લેકસભા વચ્ચે જીવતે અને વાસ્તવિક સંબંધ જોડાય તેવા અહિંબધા પક્ષે અને નેતાઓ સામે મૂકે, વળતી એમની વાત પિતાને સક સંગનની સૂઝ આપે અને અહિંસક સ્વરાજ્યને ગાંધીના દેશમાં સમજાવવાની માંગણી કરે અને સમજાય તેટલી સમજે, દરમ્યાન ઉદય કરવાની શકિત આપે. ભૂમિપુત્રમાંથી ઉદ્ભૂત.
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy