SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૫૬ પ્રબુદ્ધ જીવન પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૧-૯-૫૬ શનીવારથી તા. ૮-૯-૫૬ રવિવાર સુધી એમ કુલ નવ દિવસની વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. શરૂઆતના સાત દિવસની સભાએ ફ્રેંચ બ્રીજની બાજુએ આવેલ બ્લેવસ્કી લેજમાં, તા. ૮-૮-૫૬ શનીવાર તથા તા. ૮-૯-૫૬ રવિવારની સભાએ ન્ય કવીન્સ રોડ ઉપર આવેલ જેકસી થીએટરમાં ભરાશે. સભા હમેશાં સવાર ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ નવ દિવસની સભાના પ્રમુખસ્થાને પંડિત સુખલાલજી બીરાજશે. આ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નાખ્ય મુજબ નકકી કરવામાં આવ્યો છે – દિવસ વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય તા. ૧-૯-૫૬ શનીવાર અધ્યાપક નલીન ભટ્ટ ધર્મોનું મીલન સ્વામી અખંડાનંદ શ્રેયપ્રેયવિવેક સંગીતકાર પિનાકિન શાહ ભજન-કીર્તન તા. ૨-૯-૫૬ રવિવાર - શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઇ મહેતા વિકેન્દ્રિત સમાજરચના શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તિમિરમાં પ્રભા શ્રી નવનીતલાલ પરીખ કૈલાસદર્શન તા. ૩-૯-૫૬ સોમવાર ડૉ. રમણલાલ પટેલ મન વિષે આપણું ખ્યાલે અને આધુનિક માનસશાસ્ત્ર અધ્યાપક સુરેશ હ. જોષી સંસ્કૃતિ અને સન્ત 'તા, ૪-૯-૫૬ મંગળવાર અધ્યાપિકા હીરાબહેન પાઠક સોક્રેટિસ શ્રી અપાસાહેબ પટવર્ધન શેષણમુકિતને બુનિયાદી સિદ્ધાંત તા. ૫-૯-૫૬ બુધવાર શ્રી શાન્તિલાલ હ. શાહ પંચવર્ષીય યોજના શ્રી જુગતરામ દવે નયી તાલીમ તા. ૬-૯-૫૬ ગુરૂવાર શ્રી દલસુખભાઈ માલવણિયા જૈન ધર્મની આછી રૂપરેખા શ્રી ઈન્દુમતી ચીમનલાલ સમાજ-ઉપેક્ષિત બાળકો શ્રી નવનીતલાલ પરીખ ગંગોત્રી દર્શન : તા. ૯-૯-૫૬ શુક્રવાર શ્રી ઉષા મહેતા ઊં. મીસીસ એની બીસેન્ટ શ્રી મોરારજી દેસાઈ તા. ૮-૯-૫૬ શનીવાર સાચી ધાર્મિકતા પંડિત સુખલાલજી અહિંસાનો વિકાસ અને આજની મર્યાદા શ્રી શંકરરાવ દેવ પ્રગટ સિન્તન સંગીતકાર ભાઇલાલભાઇ શાહ ભજન-કીર્તન તા. ૯-૯-૫૬ રવિવાર શ્રી કેદારનાથજી અહિંસા અને એકતા શ્રી નારાયણ દેસાઈ ભૂદાનયા સંગીતકાર ભાઇલાલભાઇ શાહ ભજન-કીર્તન આ કાર્યક્રમમાં વ્યાખ્યાતા તેમજ વ્યાખ્યાનવિષય ઉભયમાં અણધાર્યા સંજોગોના કારણે ફેરફાર થવાને સંભવ રહે છે. આ વ્યાખ્યાનમાળાને લાભ લેવા જૈન જૈનેતર સર્વે ભાઈ બહેનોને નિમંત્રણ છે અને વ્યાખ્યાનસભાઓ દરમિયાન પુરેપુરી શક્તિ અને શિરત જાળવીને અમને સર્વ પ્રકારે સહકાર આપવા વિનંતિ છે. ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ ૩. શાન્તિલાલ દેવજી નંદુ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ - શ્રી મુંબઈ જૈન યુવક સંધ પરિચય અને પ્રાર્થના શ્રી મુંબઈ જૈન યુવક સંધ છેલ્લાં ૨૮ વર્ષથી વિશાળ સંધનું વાર્ષિક લવાજમ રૂા. ૫ અને પર્યુષણથી ૧૪. મહિના જનસમાજની અને ખાસ કરીને જૈન સમાજની પિતાના મર્યાદિત સુધીનું લવાજમ રૂા. ૬ છે. પ્રબુધ્ધ જીવનનું વાર્ષિક લવાજમ ક્ષેત્રમાં એકસરખી સેવા કરતી સામાજિક સંસ્થા છે. છેલ્લાં ૧૮ રૂ. ૪ છે. સંધની પ્રવૃત્તિઓમાં આપ રસ ધરાવતા હો તે વર્ષોથી આ સંધ તરફથી “પ્રબુધ્ધ જીવન’ નામનું એક પાક્ષિક આપને સંધમાં સભ્ય તરીકે જોડાવા વિનંતિ છે. એમ નહિ તે પત્ર પ્રગટ કરવામાં આવે છે. આ પત્ર સમધારણપૂર્વકની વિચારણા પ્રબુધ્ધ જીવનના ગ્રાહક બનીને એ પ્રવૃત્તિને ટેકો આપવા અમારી અને સામાજિક, ધાર્મિક કે રાજકીય પ્રશ્નોની નિડર છતાં સંયમપૂર્ણ ખાસ વિનંતિ છે. સમાલોચનાના કારણે આજના ગુજરાતી સામયિકામાં અનોખું સ્થાન ધરાવે છે. આવી જ રીતે છેલ્લાં ૨૧ વર્ષથી સર્વધર્મ અમારા સંઘના સંચાલનને વાર્ષિક ખર્ચ આશરે રૂ. ૩૦૦૦ ને છે. પ્રબુધ્ધ જીવન જાહેર ખબર લીધા વિના ચાસ સમભાવને મૂર્તિમન્ત કરતી અને આજના ઉદાર વિચારપ્રવાહને ધારણ અનુસાર ચલાવવા પાછળ આશરે રૂ. ૨૦૦૦ જેડવા રજુ કરતી પણું ઘણું વ્યાખ્યાનમાળાનું આ સંઘ સંચાલન કરે છે. પડે છે. અમારૂં વાચનાલય અને પુસ્તકાલય દર વર્ષે રૂ. ૩૦૦૦ સંધ તરફથી શ્રી, મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય ની અપેક્ષા રાખે છે, વૈદ્યકીય રાહતખાતામાં જેટલી આવક થાય અને પુસ્તકાલય ચલાવવામાં આવે છે. જૈનેને જરૂરી વૈદ્યકીય રાહત પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત સંધ તરફથી વિશિષ્ટ તેટલા પ્રમાણમાં એ રાહતકાર્યને વિસ્તારી શકાય તેમ છે. વ્યક્તિઓનાં વ્યાખ્યાનો, પરિચયપ્રસંગે, પર્યટણ વગેરે અવારનવાર આ પર્યુષણના દિવસે માં જેને શુભ કાર્યમાં યથાશક્તિ ગોઠવવામાં આવે છે. અનિષ્ટ રૂઢિઓને સામને કરે અને * દ્રવ્ય વાપરવાની ઉત્સુકતા સેવતા હોય છે. તે જૈન સમાજને વિચારોની સંકીર્ણતામાંથી સમાજને ઊંચે લાવો એ આ સંધની કેન્દ્રમાં રાખીને સાર્વજનિક કલ્યાણને સાધતી આ સંસ્થાને સર્વ પ્રવૃત્તિઓને મુખ્ય હેતુ છે. સ્વભાવગત ઉદારતા વડે આર્થિક ચિન્તાથી મુક્ત કરવા જૈન આ સંધમાં જૈન વિચારસરણિ પ્રત્યે આદર ધરાવતી કોઈ ભાઈ બહેનને અમારી નમ્રભાવે પ્રાર્થના છે. આપ સભાવથી પણ જૈન તેમજ જૈનેતર વ્યક્તિ સભ્ય તરીકે જોડાઈ શકે છે. જે કાંઇ આપશે તેનું અમારે મન ઘણું મોટું મૂલ્ય છે. પરમાનંદ કુંવરજી કાપડિયા - શાન્તિલાલ દેવજી નંદુ ખીમજી માડણ ભુજપુરીઆ-પ્રમુખ મંત્રીઓ લીલાવતીબહેન દેવીદાસ-ઉપપ્રમુખ ક
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy