________________
પ્રબુદ્ધ જીવન
૪
જાતની શક્તિ છે; ખીજા પાસે બીજી જાતની છે. આપણાં મગજ માત્ર આર્થિક લેવડ દેવડના જ વિચાર કરવાને ટેવાઈ ગયાં છે એટલે આપણને ગરી માત્ર લેનારા લાગે છે અને તેથી એવા પ્રશ્ન ઉભા થાય છે કે ગરીબ! આ ક્રાન્તિમાં શે! ભાગ ભજવે ? અનેકમાંના એક
મહાકવિ વર્ડ્ઝવર્થે પોતાનુ સ્મારક કેવું કરવું એ વિષે કવિતા લખી છે, એમાં કહે છે: “આ મારૂં નાનકડું ગામ છે, જેમાં મારા જન્મ થયા છે. નજીક એક પહાડ છે જેના ઉપર હું ફરવા જતો. ત્યાં ઢગલાબંધ પથરા પડેલા છે. કારીગરે એમાંથી સારા સારા પથ્થરા વીણી લઈ જાય છે. ઘણા પથરા ઉપડી ગયા, પણ એક કુબડા પત્થર હજી પડયા છે જેની સામે કાઈ જોતું નથી. એ મારૂં” સ્મારક ગણાય. એના પર લખજો”, કાનુ સ્મારક તે તે લખવું પડે ને ? તે કવિ કહે છે, એનાપર લખજો: ' અનેકમાંના એક’
સજ્જન અને દુન
સાંકડી કેડી પર બે દુજ ને સામસામા થઇ જાય ત્યારે એક નાશ પામે છે તે બીજો ધવાય છે એમાં નવુ કશુ નથી. સાંકડી કેડી પર એક દુર્જન ને એક સજ્જન સામસામા થઇ જાય ત્યારે સજ્જન પડેલી કેડી પરથી દુર્જનને જવા દે છે અને પોતે નવી કેડી પાડી લે છે. એક ને બદલે એ કડી થાય છે. એ સજ્જને જ્યારે કેડી પર સામસામા થઇ જાય છે ત્યારે અન્ને વિવેકપૂર્વક કંડીને છેડી દે છે અને પોતપોતાની નવી કડીઓ પાડી લે છે, ને ત્યારે ભવિષ્યના યાત્રિકા માટે ત્રણ કેડીઓ પડે છે.
ત્રણ મૃત્યુની કથા
ટાત્સ્યાયની એક વાર્તા છે. The Story of Three Deaths-ત્રણ મૃત્યુની વાર્તા. પહેલી તે એક અમીરની છેકરી મૃત્યુ ખીછાને હાય છે. ડોકટરાની દોડાડા ને પરિચારિકાએાની હારમાળા વચ્ચે એનુ' મૃત્યુ થાય છે. મૃત્યુ બાદ પણ સ્મશાનયાત્રાની એ જ ધમાલ અને એ જ શાન. આખરે સ્મારક માટે પણ એવી જ બન્ય તૈયારી થાય છે. આ એક મૃત્યુ.
બીજું, ઠંડીના દિવસેામાં એક વીશીને આંગણે થરથરતા, ધ્રુજતા, ફાટેલાં કપડાંવાળા એક યાત્રાળુ આવી પહોંચે છે. રાત્રીને સમય, શિયાળાની ઋતુ. વીશીના માલીક વગર પૈસે અંદર નથી આવવા દેતા. બહુ વિનવે છે, કરગરે છે, પણ પત્થર પર પાણી, મુસાફર વીશીની આસપાસ કયાંક થાક અને ટાઢથી ઢળી પડે છે. પરાઢ થતાં પહેલાં એ રસ્તે જતા કાઈ માનવી એ યાત્રાળુનુ થંડીમાં થીજી ગયેલુ મડદુ જુએ છે. “ અરેરે બિચારા ” કરી એની અન્તિમ વિધિ કરે છે અને એના સ્મારક અર્થે શું કરવું તે વિચારે છે. પાસે જ એક વૃક્ષ હતુ. - પરોઢને સમય છે. સૂર્યનાં પહેલાં કિરણા સાથે વૃક્ષ પર કુહાડી પડે છે અને કરડડ... કરડડ...આવાજ આવે છે, ને ડાળીનુ સ્મારક મૂકી એ માણસ વિદાય લે છે.
બાબાએ ( વિનાબાએ ) પૂછ્યું, “ આમાં મે માનવીના મૃત્યુની વાત છે. છતાં નામ છે “ત્રણ મૃત્યુની કથા.” તે ત્રીજા મૃત્યુ કર્યું?”
બધાંના હૃદયને જવાબ કયારની યે મળી ચૂકયા હતા. સવેદનાની લાગણીએ સૌ શાન્ત રહ્યા. ખાખા કહે; “ અમીરની છેાકરીનું મૃત્યુ સૌ કાઇએ જાણ્યું. ગરીબનું મૃત્યુ એકે જાણ્યું. પણ બિચારા નિશ્ચેતન કહેવાતા વૃક્ષના કું............ ના ચિત્કારને સાંભળનાર જગતમાં કાઈ ન હતું. દુનિયાએ ન એનું દુઃખ જાણ્યું, ન એનું મૃત્યુ. એક જીવ હણાયા એનું જગતને ભાન પણ ન હતું. વિનાખા
તા. ૧-૯-૫૬
પ્રદેશે! હશે; (૧) દીલ્હી, (૨) હિમાચલ પ્રદેશ, (૩) મણિપુર, (૪) ત્રિપુરા, અને (૫) લેકડીવ, મીનીંકાય તથા માનીદીવી ટાપુઓ. આંત્ર પ્રદેશનુ પાટનગર હૈદ્રાબાદ થશે; મધ્ય પ્રદેશનુ પાટનગર ભાપાળ થશે. આ મુજની નવરચનામાં મુંબઇ પ્રદેશમાં મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડા, મુબઇ શહેર, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સમાવેશ થશે. આ નવા મુંબઇ પ્રદેશના જુદા જુદા વિભાગનું ક્ષેત્રફળ, વસ્તી, વિધાન સભાની તથા લોક સભાની વિભાગવાર બેઠા વગેરેને લગતી માહીતી નવા દિભાષી રાજ્યના સમગ્રપણે વિચાર કરવામાં ઉપયોગી હેાઇને તા. ૭–૮–૫૬ ના જન્મભૂમિમાંથી સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી )
સૂચિત `દ્વિભાષી રાજ્ય એટલે આજનુ મુંબઈ રાજ્ય જેની વસતિ ૩ કરોડ ૬૦ લાખ છે, તેમાંથી કન્નડભાષી પ્રદેશ। બાદ થાય અને સૌરાષ્ટ્ર ( ૪૧.૪ લાખ) કચ્છ (૫.૭ લાખ) તથા મરાઠાવાડા (૪૭.૭ લાખ) તથા વિદર્ભ (૭૬ લાખ) જોડાય એટલે કુલ વસતિ ૪ કરોડ ૭૮ લાખ જેટલી થાય છે. ખીજી રીતે વિચારીએ તે પચે સૂચવેલા ૪ કરોડ ૨ લાખની વસતિના દ્વિભાષી રાજ્યમાં વિદર્ભના (૭૬ લાખ) સમાવેશ થાય છે. ત્રીજી રીતે ગુજરાત ( ૧૧૧ લાખ ) મહારાષ્ટ્ર ( ૨૮૯ લાખ) અને મુંબઈ ( ૨૮ લાખ) એમ ત્રણ એકમા
નકકી થયેલાં તે એકત્ર બને છે.
( દીલ્હીની ધારા સભાએ રાજ્યપુનર્રચના ધારા પસાર કર્યો છે. તેના પરિણામે આગામી નવેમ્બર માસની પહેલી તારીખથી ૧૪ પ્રાદેશિક રાજ્યો અસ્તિત્વમાં આવશે. આન્ધ્ર પ્રદેશ, આસામ, બિહાર મુંબઈ, કેરલ, મધ્યપ્રદેશ, મદ્રાસ, માઇસેર, એરીસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળા, જમ્મુ-કાશ્મીર. પાંચ કેન્દ્રશાશિત
નવા દ્વિભાષી રાજ્યને વિસ્તાર ૧,૮૮,૨૪૦ ચોરસ માઇલના થશે. વિસ્તારની દૃષ્ટિએ આખા દેશનુ તે સૌથી મેાટુ રાજ્ય બનશે, એ પછીનુ ૧,૭૧,૨૦૦ ચા॰ મા નુ મધ્ય પ્રદેશ હશે. વસતિની દૃષ્ટિએ તે ખીજુ હશે. ઉત્તર પ્રદેશની વસતિ ૬ કરોડ ૩૦ લાખથી વધુ છે. દ્વિભાષી મુંબઈની વસતિ ૪ કરોડ ૭૮ લાખ થશે. વિકાસખર્ચ અને અંદાજપત્રની દૃષ્ટિએ ા કામ રાજ્ય તેની ખરાબરી કરી શકશે નહિ.
આ વસતિમાં કચ્છ, સૌરાષ્ટ્ર ને ગુજરાતી જિલ્લાની કુલ વસતિ ૧ કરાડ ૬૧ લાખ, મુબઈની લગભગ ૨૮ લાખ અને વિદર્ભ -- મરાઠાવાડા સહિતના મહારાષ્ટ્રની ૨ કરોડ ૮૯ લાખ જેટલી થશે, ટકાવારીની રીતે જોઇએ તે ગુજરાત પ્રદેશમાં ૩૪% મુખ શહેરમાં ૬% અને મહારાષ્ટ્રમાં ૬૦% નું પ્રમાણુ હશે. જાણવા જેવુ એ છે કે ગુજરાતી પ્રદેશમાં ગુજરાતી જેમની માતૃભાષા નથી તેવા લોકા ૬% છે, મુંબઇ શહેરમાં મરાઠીભાષી ૪૪% ગુજરાતી ૨૦% અને ખીજાએ ૩૬% છે. મહારાષ્ટ્રમાં મરાઠીભાષી ૮૬% છે અને હિંદી, ગુજરાતી ને ખીજી ભાષાએ ખેલનારા ૧૪% જેટલા છે. ભિાષી મુંબઈ રાજ્યમાં મરાઠી ભાષા ખેલનારાઓની કુલ વસતિ ૨ કરોડ - ૭૦ લાખ થશે, ગુજરાતી ભાષા મેલનારા ૧ કરોડ ૫૮ લાખ હશે, અને બીજી ભાષાએ જેમાં હિંદી અને કન્નડ મુખ્ય હશે તે ખેલનારાએ ૫૦ લાખ હશે.
દ્વિભાષી રાજ્યની નવી વિધાનસભાની બેઠકા અંદાજે ૪૬ ૨ હશે. તેમાં મહારાષ્ટ્ર પ્રદેશની ૨૮૦, ગુજરાત પ્રદેશની ૧૫૪ અને મુંબઈની ૨૮ હશે. વિધાન પરિષદનું પ્રમાણુ એ ધેારણે જ રહેશે, આ સખ્યામાં સામાન્ય ફેરફાર થવાને સંભવ ગણાય. લોકસભામાં ગુજરાત માટે ૨૨, મુંબઈ શહેર માટે છ અને મહારાષ્ટ્ર માટે ૪૦ ખેડકા મુકરર થયેલી છે. રાજ્યસભામાં એ જ ધેારણ રહે એ સ્વભાવિક છે.
આ આંકડાઓ એમ દર્શાવે છે કે મહારાષ્ટ્રની બહુમતી નિશ્રિત છે તે કાયમી છે. સત્તાધારી પક્ષની દૃષ્ટિએ વિચારીએ તે ચૂંટણીને
મુંબઈના સૂચિત દ્વિભાષી રાજ્ય અગે અંતે કોંગ્રેસ જે સત્તા ઉપર હરો એમાં શંકા નથી. ચૂંટણીમાં ગુજરાત,
કેટલીક અગત્યની માહીતી
સૌરાષ્ટ્ર, કચ્છ અને વિદર્ભમાં ગ્રેસને વધુ પ્રમાણમાં બેઠા મળવાન સંભવ છે. સરેરાશ ૮૦% જેટલી બેઠકા મળશે એમ ધારી શકાય. આ પ્રદેશોને કંઈક સહન કરવુ પડે છે. તેથી.૮૦% ના અંદાજ મુકયા છે, નહિ તે ૯૦% કે ૯૫% ખેડકા મળે. મહારાષ્ટ્રના પ્રદેશમાં હવે ૬૦% ની આશા રાખી શકાય. આ દૃષ્ટિએ પણ ક્રેગ્રેસ ધારાસભા પક્ષમાં મહારાષ્ટ્રી સભ્યોની જ બહુમતી હશે. આ ખાખતમાં ન કોઈએ ભ્રમમાં રહેવુ જોઇએ, ન ખીજાતે રાખવા જોઈએ.
d