________________
તા. ૧૫-૧-૫૬ પ્રબુદ્ધ જીવન
૧૫ બની છે. મહારાષ્ટ્રી આગેવાને મુંબઈને સંયુકત મહારાષ્ટ્રમાં સમાવપ્રકીર્ણ નોંધ
વાને કોઈ પણ રીતે આગ્રહ છોડે એ હેતુથી કાંગ્રેસના મોવડી મંડળ મહારાષ્ટ્રીય આગેવાનેનાં ભાષામાં
તરફથી મુંબઈને ભારતનું commercial capital-વ્યાપારવિષયક - વ્યક્ત થતી પાકીસ્તાની મનોદશા પાટનગર–બનાવવાની સૂચના કરવામાં આવી. મુંબઈ માટે આ સૂચના લોકસભામાં મુંબઈ મહારાષ્ટ્રના પ્રશ્ન ઉપર બેલતાં કેંગ્રેસી એવી હતી કે તેથી મુંબઇને પાર વિનાને લાભ થાત, મુંબઈની આજે આગેવાન શ્રી એન. વી. ગાડગીલે જણાવ્યું હતું કે “અમારા છસે મહત્તા છે તેથી અનેક ગણી વધી જાત અને તેને સૌથી વધારે લાભ વર્ષના ઈતિહાસમાં કદી કોઈએ ન કર્યું હોય તેવું અપમાન પ્રદેશ- મુંબઈ નજીક અને આસપાસ વસતી મહારાષ્ટ્રી પ્રજાને મળત. આ પુનર્ધાટના પંચે કર્યું છે. આવા અપમાનને જવાબ આપતાં અમને બે ને બે ચાર જેવી–પિયે માગતા સેના મહાર મળી જવા જેવીઆવડે છે પણ આજે એ જવાબ આપવાની નીતિરીતિઓ કાયદેસરની વાત હતી. પણ મુંબઈને માત્ર એક જ રીતે વિચાર કરવાને ટેવાયેલા કે લોકશાહી ગણી ન શકાય.” તેમણે આગળ ચાલતાં જણાવ્યું હતું મહારાષ્ટ્ર આગેવાનોએ આ દરખાસ્તની સામે જોવા સરખી પણ કે “કસભામાં જે આ પ્રશ્નને આપણે ઉકેલ નંહિ લાવીએ તે દરકાર ન કરી. આ તેમની તેમ જ આપણું સર્વેની એક બહુ મોટી . મુંબઈની સ્ટ્રીટ્સ (શરીએ) માં તેને ઉકેલ આવી જશે. અને એટલું કમનસીબી છે. આ નેધ દિલ્હીમાં મુંબઈનું ભાવી નક્કી થઈ રહ્યું છે પુરવાર કરવા વો કે લોકશાહીમાં છેવટે દલીલે અને બુદ્ધિને વિજય ત્યારે લખાય છે. સંભવ છે કે આ નોંધ પ્રસિદ્ધ થાય તે પહેલાં થાય છે. પરંતુ ૪૦ વર્ષની રાજકીય કારકીર્દીને અંતે જે માર્ગે મુંબઈનું ભાવી જાહેર થઈ ચુક્યું હશે. જવાનું મને ગમતું નથી તે જ માર્ગે જવાની મને ફરજ પાડવામાં ઈશ ખ્રીસ્ત, ખ્રીસ્તી સાધુસંસ્થા અને બાલદીક્ષા આવશે તે કંતી પાસે કણે જે આશિષ માંગી છે તે જ આશિષ સેંટ પિસ ઇન્ડિયન નેશનલ હિંદુસ્તાની ચર્ચાના ધર્મગુર, ' માંગીશ કે “અત્યાર સુધી હું તમારો પુત્ર છું એ બાબતને તમે અખિલ ભારત રાષ્ટ્રીય દેવળ મહામંડળના કાર્યવાહક પ્રમુખ અને
ડાઈ વીવા નીર્ણ, પણ હલ મન એટલા મારાવાદ પશ્ચિમ મુંબઈના ભારત સ્કાઉટ્સ અને ગાઇડઝના જીલ્લા કમિશનર આપે કે મારું જીવન અધમ ન બને અને મારું મૃત્યુ ઉજજવળ બને.” ફાધર છે. જે. એસ. વિલિયમ્સ બાલદીક્ષા પ્રતિબંધક બીલને વિરોધ
થોડા દિવસ પહેલાં પંઢરપુર ખાતે મળેલા મરાઠી સાહિત્ય કરતા નિવેદનમાં ભગવાન ઇશુખ્રિીસ્ત વિષે જે હકીકત રજુ કર્યાનું સંમેલનના પ્રમુખસ્થાનેથી બેલતાં ડે. પૈસેએ જણાવ્યું હતું કે તા. ૭ ૧-૫૬ ના મુંબઈ સમાચારમાં જણાવવમાં આવ્યું છે તે. “વિધિની એ વક્રતા છે કે ભારત સ્વતંત્ર થઈ ચુક્યું છે, છતાં મહા- વાંચીને આશ્ચર્ય થાય છે. તેઓ બાલદીક્ષાના સમર્થનમાં ભગવાન ઈશુ રાષ્ટ્રને તે પિતાની સ્વતંત્રતા સિધ્ધ કરવી હજુ બાકી જ રહી છે. ખ્રીસ્તને દાન આપીને જણાવે છે કે “ભગવાન ઈશુ ખ્રીસ્તે ઈશ્વરી
જ્યારે મરાઠી વિસ્તારને એક ભાગ ગાવા હજુયે પિચું ગીઝાના વર્ચસ્વ કાર્યને પૂરું કરવા માટે બાર વર્ષની નાની વયે પિતાના માબાપ અને નીચે પડે છે ત્યારે બાકીને વિસ્તાર દીલ્હીના અધિષ્ટાતાઓ અને ઘરનો ત્યાગ કર્યો હતો અને માનવતા અને સમગ્ર સમાજની સેવાની તેમના બીનમહારાષ્ટ્રીય મુડીવાદી ઠેકેદારોના વર્ચસ્વ નીચે સબડે છે. પ્રવૃત્તિમાં ગુંથાઈ ગયા હતા. ઈશુ ખ્રિસ્તના ચરિત્રની વિગતેથી જેઓ સંયુક્ત મહારાષ્ટ્રની રચનાને નિર્ણય એ પરમ સત્યની સાધનાને જાણકાર હશે તેઓ જરૂર કબુલ કરશે કે આ વિધાન સત્યથી વેગળું નિર્ણય છે.”
છે. ઈશુ ખ્રીસ્તે બાર વર્ષની ઉમ્મરે નહોતે માબાપને ત્યાગ કર્યો કે.. તાજેતરમાં તા. ૭-૧-૫૬ ને રાજ શિવાજીપાર્કમાં ઉદ્દામ પક્ષોએ નહોતો સંસારનો ત્યાગ કર્યો. તેમના માતપિતા ઈશુ ખીરતને બાર રચેલી સંયુક્ત મહારાષ્ટ્ર પરિષદ પૂરક સમિતિની ઉપક્રમે મળેલી જાહેર વર્ષની ઉમ્મરે, આપણે ત્યાં જેમ મેટી ઉમ્મરના બાળકને તીર્થયાત્રાએ " સભામાં સામ્યવાદી નેતા શ્રી ડાંગેએ ગુજરાતીઓને સલામતીની ખાત્રીએ લઈ જવામાં આવે છે તેમ, એ વખતે યહુદી સમાજના સર્વોત્કૃષ્ટ આપવાની વાતને હાંસીજનક ગણાવીને જણાવ્યું હતું કે, “જો મહા- તીર્થસ્થાન લેખાતા જેરસેલમના સીનેગેગ (યહુદીઓનું દેવમંદિર ) ના રાષ્ટ્રીઓએ ધાર્યું હોત તે ગુજરાતીઓને ત્રણ જ દહાડામાં ખલાસ દર્શનાર્થે લઈ ગયા હતા અને તે વખતે એ મંદિરમાં ધર્મના નામે કરી નાંખ્યા હતા. પણ તેમણે તેમ નથી કર્યું એ જ સલામતીની ચાલતા અન જોઈને ઈશુ ખ્રીસ્ત અકળાયા હતા અને સીનેગોગના ખાત્રી છે.”
ધર્માચાર્યો સાથે આ બાબતની ઈશુ ખીતે ખૂબ ગરમાગરમ ચર્ચા આજ કાલ સંયુકત મહારાષ્ટ્રની લડતના મેરચેથી થઈ રહેલાં કરી હતી. પણ પછી તેઓ પિતાના માતાપિતા સાથે ઘેર પાછા આવ્યા છે ભાષણોમાંથી આવા અનેક ઉતારાઓ તારવી શકાય તેમ છે. આવાં હતા અને ત્રીશ વર્ષની ઉમ્મર સુધી પિતાના પિતાને સુતારી વ્યવસાય વકતવ્ય વાંચીને હિંદુસ્તાનના ભાગલા હજુ નહોતા પડયા તે દિવસોમાં કરતા રહ્યા હતા. વચગાળે તેમના પિતાનું અવસાન થયું હતું. ૩૦ સાંભળવામાં આવતા, કાયદે આઝમ ઝીણાનાં અને તેના સાથીઓનાં વર્ષની ઉમ્મર પૂરી થતાં ઈશુ ખીતે ઘર છોડયું હતું, જોન બેસ્ટ ભાષણ યાદ આવે છે. આવા ઉદ્દગારો કાઢનાર આપણા મહારાષ્ટ્રીય પાસે ધર્મદીક્ષા લીધી હતી અને પિતાનું જીવનકાર્ય શરૂ કર્યું હતું આગેવાન બંધુઓ છે, પણ આ મનોદશા કેવળ , પાકીસ્તાની છે. આ અને તેત્રીશ વર્ષની ઉમ્મરે એ સમયના ઝનુની યહુદીઓએ ઈશુ . મોદશા ઉપર વખતસર કાબુ મૂકવામાં નહિ આવે તે તેનું પરિણામ પ્રીસ્તને ક્રોસ ઉપર લટકાવીને તેના પ્રાણ લીધા હતા. બાલદીક્ષાનું આજના ભારતને છિન્નભિન્ન કરવા સિવાય અન્ય કોઈ સંભવી ન જ સમર્થન કરવાના હેતુથી પ્રસ્તી ધર્મના એક સુપ્રતિષ્ટિત આચાર્યો શકે. આવા ઉદગાર સામે એવા જ કાતિલ ઉદ્ગારા ફેંકવા એ ઝેરમાં ઇશ પ્રીસ્તના જીવનને પણ આમ વિપરીત પણે રજુ કરે એ દુઃખદ છે. ઝેરની જ વૃધ્ધિ કરવા બરાબર છે. આ પાછળ કેવળ પ્રમત્તતા અને બીજુ જેવી સાધુસંસ્થા જૈનમાં છે એવી જ વ્યવસ્થિત સાધુકઈ પણ હિસાબે મુંબઈ મેળવવાની ઝનુની વૃત્તિ કામ કરી રહી છે. સંસ્થા પ્રીસ્તી સંપ્રદાયમાં છે, તેમ છતાં પણ પ્રીસ્તી સંપ્રદાયમાં . આ સામે આપણે આપણું મગજ ન ગુમાવીએ અને ઈશુ ખીસ્ત કઈ પણ સગીરને કદિ પાદરી બનાવવામાં આવતા જ નથી. ઉલટું માફક પ્રાર્થના કરીએ કે “તેઓ શું બેલે છે તેનું તેમને ભાન નથી. આવી નાની ઉમ્મરના ધર્મદીક્ષાના ઉમેદવારને યોજનાપૂર્વકની તાલીમ હે ભગવાન, તેમને સન્મતિ આપજે”
આપવામાં આવે છે અને તે પુખ્ત ઉમ્મરને થાય ત્યારે તેની સામે આ તે કેવી કલ્પનામૂઢતા ?
ગૃહસ્થ જીવન અંગીકાર કરવા અથવા તે ધર્મગુરૂ ચંવાને એમ જ્યારે કોઇના પણ દિલમાં ઘેલછા ઉભી થાય છે ત્યારે તેના વિક- બને વિકલ્પે રજુ કરવામાં આવે છે અને પિતાને અનુકુળ લાગે તે ૯૫માં તેની સામે એથી પણ ઘણી વધારે લાભકારક આકર્ષક વસ્તુ માગે તે મુકત મને જઇ શકે છે. ખીસ્તી સંપ્રદાયની આ સુવિદિત , ધરવામાં આવે તે પણ તે સામે તે માનવી નજર સરખી કર પ્રણાલી બાલદીક્ષાને ટકે આપવાના તાનમાં આવા એક જવાબદાર નથી. આવી જ ઘટના મુંબઈ સંબંધમાં મહારાષ્ટ્રી આગેવાને અંગે પ્રીસ્તી ધર્મગુરૂ કેમ ભુલી જાય છે એ પણ એટલું જ દુઃખદ છે.