________________
૫૪
પ્રબુદ્ધ
વન
'
,
,
તા. ૧૫-૭-૫૬
સંયુક્ત જૈન વિદ્યાથીગૃહના વિદ્યાથીઓ સાથે મુખ્ય પ્રધાનને વાર્તાલાપ
શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ-શિવ ખાતે ગૃહના વિદ્યાર્થીઓ, સર ભવાનસિંહજીએ કરેલી અને રાષ્ટ્રપિતા ગાંધીજી, શ્રી કૃષ્ણલાલ ઝવેરી, સમક્ષ તા. ૮ જુલાઈ રવિવારે સવારે સાડાદસ વાગે મુંબઈ રાજ્યના ગુજરાતના મહાકવિ શ્રી નાનાલાલ વગેરેએ તે વેળા હાજરી આપી પંતપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈને વાર્તાલાપ યોજવામાં આવ્યો સંસ્થાને આશીર્વાદ આપેલા. હતા. એ પ્રસંગે સંસ્થાની કાર્યવાહક સમિતિના સભ્યો ઉપરાંત મુંબઈ “આમ સંસ્થાનો આરંભ થયો. ધીરે ધીરે વિદ્યાર્થીઓની માગ રાજ્યના મજૂર અને આરોગ્ય ખાતાના પ્રધાન શ્રી શાંતિલાલ હરજીવન- વધતી રહી અને એ પણ વખત આવ્યું કે કયારેક વિદ્યાર્થીઓને દાસ શાહ, જાહેર બાંધકામ ખાતાના નાયબ પ્રધાન શ્રી બાબુભાઈ જગ્યાને અભાવે નારાજ પણ કરવા પડતા. એ સંજોગોમાં સંસ્થાને જશભાઈ પટેલ, રાજ્યસભા દિલ્હીના સભ્ય શ્રી મેઘજીભાઈ પેથરાજ, વધુ વિકસાવવાનું અને સંસ્થા માટે સંસ્થાની માલિકીનું મકાન હોવું શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી વનેચંદ જરૂરી છે એમ જણાયું. શ્રી મણિલાલ મહેકમચંદ શાહે પિતે એ દુર્લભજી ઝવેરી વગેરે હાજર હતા.
વેળા દસ હજારની રકમ આપી મકાન ફંડ માટે બે લાખની ટહેલ ' વાર્તાલાપની શરૂઆત પહેલાં સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ નાખેલી જે ટૂંક સમયમાં જ પૂરી થતાં આજે આપણે બેઠા છીએ તે ચકુભાઈ શાહ, શ્રી મોરારજીભાઈનું સ્વાગત કરતા સંસ્થાને ટૂંક અઢી લાખને ખર્ચે તૈયાર થયેલું સંસ્થાની માલિકીનું મકાન બન્યું. પરિચય આપ્યો હતે. “આ સંસ્થાના વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી “આ સંસ્થાને જૈન વિદ્યાર્થીઓ ઉપરાંત જૈનેતરેએ પણ સારો આ રીતને વાર્તાલાપ શ્રી મોરારજીભાઈ સાથે યોજવા ખૂબ જ ઇંતેજાર લાભ ઉઠાવ્યા છે, તેમાં મુખ્યત્વે શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી વાલજીહતા અને અવારનવાર તે અંગેની માગણી કરતા હતા, પરંતુ શ્રી ભાઈ દેસાઈ, શ્રી ઉદયશંકર નૃત્યકાર વગેરેને મુખ્ય લેખાવી શકાય. મેરારજીભાઈ કમી સંસ્થાઓમાં જતા નહિ હોવાથી અમારાથી તેમને “અત્યારે વિવિધ અભ્યાસ કરતા ૮૦ વિધાથીઓ આ ગૃહમાં આગ્રહ કરી શકાતું નહોતું. ગયા વર્ષે જ જૈન-જૈનેતરને વિધાર્થી- અને ૪૦ વિદ્યાથીઓ પ્રિન્સેસ સ્ટ્રીટના ગૃહમાં છે. એમ મળી કુલ ગૃહમાં દાખલ કરવાની જોગવાઈ કરતો બંધારણમાં સુધારો કરવામાં ૧૨૦ વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લઈ રહેલ છે.” આવ્યા છે અને તેથી અમે તેમને મુલાકાતનું આમંત્રણ આપી શક્યા આ પછી શ્રી ચીમનભાઈએ ગૃહના વિદ્યાર્થીઓ તરફથી કેટલાક છીએ, જેને તેમણે સહર્ષ સ્વીકાર કરી અમને સૌને ઉપકૃત કર્યા છે. પ્રશ્નોની લેખિત યાદી શ્રી મોરારજીભાઇને સુપ્રત કરી તે અંગેના જવાબ ' સંસ્થાની કારકીર્દિ
આપવા વિનંતિ કરી હતી. આ સંસ્થાની સ્થાપના છેક ૧૯૧૭ માં શ્રી વાડીલાલ મોતીલાલ
શ્રી મોરારજીભાઈએ પ્રશ્નોની યાદી પર નજર ફેરવીને આવા શાહ અને શ્રી મણિલાલ મકમચંદ શાહ-જેઓ બંનેની ભાગીદારી વાતોલાપને હેતુ સમજાવતાં કહ્યું કે, “જેણે પ્રશ્ન પૂછવા હોય તેણે જાતે પેઢી ચાલતી હતી–તેઓશ્રીના અવિરત પ્રયાસોને પરિણામે થઈ હતી. ઊભા થઈને પૂછવા જાઈએ, જેથી હું તને જઈ શકે અને તેના એ વર્ષોમાં જૈન સમાજમાં કેળવણીના પ્રશ્ન ફિરકાભેદની દૃષ્ટિએ જ મનની સ્થિતિ પામી શકે, પરંતુ હવે જ્યારે મને યાદી જ સોંપાઈ છે વિચારતા હતા. અન્ય સમાજની પણ એ જ હાલત હતી, આવા ત્યારે તેમાંના એક પછી એક પ્રશ્નો લઉં છું અને તેના ઉત્તરાથી સંકુચિત વાતાવરણમાં જૈનોના ફિરકાના સમન્વયની કે તેની કેળવણીની
સૌને સંતોષ થશે તેમ માનું છું. છતાં જેને કાંઈ સંશય રહે તે સંસ્થા માટેની વાત કરવી પણ મુશ્કેલી હતી. એવા સમયમાં શ્રી વાડી ઊભા થઈને વ્યકત કરી શકે છે, પ્રશ્ન પૂછી શકે છે અને સમાધાન લાલ શાહ તેમ જ શ્રી મણિભાઇએ સર્વ ફિરકાઓના સમન્વયની દ્રષ્ટિએ મેળવી શકે છે.” આ સંસ્થાની સ્થાપના કરેલી. તેમના આ કાર્ય પાછળ કોલેજ અને પ્રશ્નો પર નજર ઠેરવતાં તેઓશ્રીએ સૌને હસાવતાં હસાવતાં શાળાઓમાં નહિ મળતા ધાર્મિક સંસ્કારો અને સેવાધર્મની ધગશ રમૂજી શૈલીમાં કહ્યું કે, “કેટલીકવાર બુદ્ધિમાને અનુભવી પાસે હારવું યુવાનના હૃદયમાં ભરવાની ભાવના હતી. ત્રણે ફિરકાના જૈન વિદ્યા- પડે છે; કેટલીકવાર ધીરજ પાસે અધીરજ ખુટી જાય છે. માનવની થઓ મતસહિષ્ણુતા, બંધુ પ્રેમ, સહાયક વૃત્તિ કેળવે એ ઉદ્દેશ હતે. મનોવૃત્તિ હમેશાં લેવાની જ રહી છે; ખરી રીતે અન્યને ફાયદો
આ કાર્ય માટે ઉપરોકત બંને ભાઈઓએ પિતાની પેઢીમાંથી ૩૧ હજાર ઊઠાવવાની મનોવૃત્તિ જે રાખે છે કે લે છે તે ૪૨૦ ગણાય છે. ' રૂપિયા આપી પ્રિન્સેસ સ્ટ્રીટમાં જ્યાં અત્યારે આનંદ ભુવન છે ત્યાં વસ્તુતઃ આપણે હંમેશા અન્યને કાંઈક આપવાની વૃત્તિ રાખવી જોઈએ; પહેલાં વિશાળ ચોગાન હતું અને ત્યાં આવેલા પીરભાઇ બિલ્ડીંગમાં લેવાની નહિ. આપવાની ચિંતા રાખો, પણ મેળવવાની નહિ-સ્વાર્થની આ સંસ્થાની શરૂઆત કરી. એ સંસ્થાની ઉદ્દધાટનક્રિયા ઝાલાવારનરેશ નહિ. લેવાની જ ચિંતા રાખનાર કાંઈ મેળવતા નથી, પણ બધું ગુમાવે
શિવ ખાતેના શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની મુલાકાતે શ્રી મેરારભાઇ પધાર્યા ત્યારે : જમણી બાજુથી સંસ્થાના ગૃહપતિ શ્રી સુરજચંદ્રજી ડાંગી, સ્થાનકવાસી કેન્ફરન્સના પ્રમુખ શ્રી વનેચંદ દુર્લભજી ઝવેરી, સંસ્થાના ઉપ-પ્રમુખ. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, માનનીય શ્રી મોરારજીભાઈ સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ટી. જી. શાહ અને સંસ્થાના એક મંત્રી, - શ્રી ધીરજલાલ ધનજીભાઇ શાહ.