SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ -- ૪ ર ક ,:F; + 5 પ્ર. જૈનવર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ૪ અંક ૬. મુંબઈ, જુલાઈ ૧૫, ૧૯૫૬, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮, છુટક નકલ: ત્રણ આના ઝાદ કાઝાડ પર ઝાઝા ઝાકઝારા ૯ તંત્રી: પરમાનંદ કવરજી કાપડિયા શક લ ા ા Iate aઝાડા ઝાલગા ગાગાકઝક “બાગ ના જા રે ના જા... » ( પૂજ્ય પંડિત સુખલાલજી સાથે થયેલી ચર્ચાને આધારે ) સામાન્ય રીતે વૈરાગી લોક શરીરને અસુંદર તથા અશુચિમય એવો પણ નથી કે જેમાં રચ્યાપચ્યા રહીને જીવનને ગમે તેમ વેડછી ગણે છે. કબીરે નીચેના પદમાં વૈરાગ્યભાવને જુદી જ રીતે જગાડયો નંખાય–બને છેડા બેટા છે. કારણ કે દેહ સુંદર છે, ઈશ્વરે સર્જેલ છે. તેણે કાયાને સુંદર બાગ સાથે સરખાવતાં ગાયું છે કે— ચેતનાપ્રધાન રચના (organism) છે. એટલે એને દુરૂપયોગ બાગ ના જા રે ના જા તેરી કાયામેં ગુલઝાર, દ્વારા નાશ પણ ન કરાય. તે એને સાચો ઉપયોગ શું ? કબીરે આ કરની-કયારી બેઈ કર તું રહની કરે રખવાર, પદમાં એ જ સમજાવ્યું છે, અને એ દ્વારા જુદી જ રીતે વૈરાગ્યદુર્મતિ કાગ ઉડાઈ કે દેખ અજબ બહાર; ભાવની પ્રેરણા આપી છે. મનમાલી પરધિએ કરી સંજમ કી બાર, જૈન વિગેરે કેટલીક પરમ્પરાઓ શરીરને અશુચિમય ગણીને દયા પદ સૂખે નહીં છિમાં સીંચ જલધાર. આપણને એની ઉપેક્ષા કરવાનું કહે છે, જ્યારે કબીર એને ખૂબ સુંદર ગુલ ઔર ચમનકે બિચમેં ફુલા અજબ ગુલાબ, કહીને એના ખોટા ઉપયોગથી દૂર રહેવાનું કહે છે. મુતિ કલી સતમાલકી પહિસં ગુંથી ગલહારઅષ્ટ કમલસે ઉપજે લીલા અગમ અપાર, કોઇ પણ સૌંદર્ય જોતાં માણસમાં એના ઉપભોગની વૃત્તિ જાગે છે. અને શરીર જેવું સુંદર અને સુસંવાદી બીજું ભાગ્યે જ કંઈ કહે કબીર ચિત ચેત કે આવાગમન નિવાર, હશે. માટે પોતાને મળેલ શરીરના ઉપભેગની વૃત્તિ તે માનવમાત્રઆપણી કાયામાં જ “ગુલઝાર', એટલે કે સુંદર બાગ છે, પછી અરે પશુપંખીમાં પણ સહજ છે. એને ટાળવી મુશ્કેલ છે–ટાળવી બહાર શું કામ શોધવા જવું ? કબીર બાગના રૂપકની સાર્થકતા સમ જોઈએ પણ નહિ. તે એ સૌદર્યને ઉપભોગ પણ કરે, પરંતુ નિયમિત * જાવતાં આગળ વધે છે કે એમાં તું પ્રવૃત્તિરૂપી કયારીમાં વાવેતર અને વ્યવસ્થિત રીતે કરો, જેથી એની શકિત ક્ષીણ ન થઈ જાય. કરી દે અને આંતર-આચરણ તેની રખેવાળી કરશે. એટલે તારામાં એ સૌદર્ય માણવા માટે છે, પણ મન ફાવે તેમ વેડફવા માટે નહીં. જાગૃતિ આવશે. વળી બાગમાં કાગડે બેસે તે ફળ ખેંચી ખાય. શારીરિક ઈચ્છાઓ પણ જે વ્યવસ્થિત રીતે આવિષ્કાર ન પામે તે માટે તારા બાગમાં દુર્મતિરૂપી કાગડો આવે તેયે ઉડાડી દેજે, તે જુવાનીમાં જ બધી શકિત વેડફાઈ જાય. બીજી બાજુએ શરીરની તને અજબ શોભા જોવા મળશે. કવિ કાયામાં સંયમને આગ્રહ તે રાખે જ છે. મનના માળીને અવગણના કરવાથી કે એની વૃત્તિઓ ખોટી રીતે દબાવવાથી કંઈ જાગતે રાખીશ અને ફરતી સંયમની વાડ કરીશ-એ પણ જીવનમાં નહિ વળે. જરૂરી તે છે જ ને ? રૂપક કેવું સાંગોપાંગ ઉતરતું જાય છે ? વળી વિશ્વનું સંચાલન એ પણ કેવી અદ્દભુત પ્રક્રિયા છે ? એક ઝાડની બખોલમાં બે પારેવાં બેઠાં છે, જેમાંથી તેઓ એક ત્રીજું પારેવું પણ આ બાગનાં છેડવાં-દયા–સૂકાઈ ન જાય એ તે જોવાનું જ. માટે સર્જી શકે છે. આ પાછળ કેવી મહાન શકિત કામ કરી રહી છે ? એની પર ક્ષમા (ઝિમા ) ની જલધાર સીંચાવી જોઈએ. આ બાગ (શરીર) અને એનાં ફૂલની વચ્ચે એક અજબ ગુલાબ ખીલી ઉઠે એણે આપણા શરીરમાં પણ શી તાકાત ને સુંદરતા દીધી છે ? છે. તે ગુલાબ એટલે શું ? આ પર વિવેચક સ્પષ્ટ નથી. મોટે ભાગે જીવનમાં એ સૌંદર્ય પ્રત્યેની સાચી દષ્ટિ આવે એ જ ખરે તે એ અદભૂત ગુલાબ એટલે સમાધિ અથવા લય થઈ જવું એ ધમે છે. આપણે ત્યાં ધર્મ છે અંત પર જાય છે. સ્વચ્છતાના આગ્રછે. આ જ શરીર જે આપણને સમાધિ પર લઈ જઈ શકતું હોય હીઓ શરીરને સ્વચ્છ રાખવા એની પર પાણી ઢોળ્યા જ કરે છે ઉઓિ શરીરને સ્વચ્છ રાખવી તે એને વ્યર્થ કેમ ગણાય ? અને બીજી બાજુ શરીરની સ્વચ્છતા કે સુઘડતાની લેશમાત્ર પરવા . વળી આ સુંદર બાગમાંથી તે મુકિતરૂપી કળીઓની સત્યરૂપી હોતી નથી. માળા કરી શકાય છે, અને એને કંઠહાર તરીકે પહેરાય પણ છે. ખરે માર્ગ તે એમાં રહેલ બાગ ઓળખીને એમાંથી એક્ષપથે કબીર અહિં યૌગિક પરિભાષામાં ઉતરે છે. આઠ કમળ, એ હઠાગમાં આગળ વધવાનું છે. કબીરે આ પદમાં એની પ્રક્રિયા સુંદર તેમ જ વર્ણવ્યા પ્રમાણે, શરીરમાં આવેલાં અગ્નિચક્ર, મૂલાધારચક્ર, મણિપુરચક્ર, એગ્ય રીતે વર્ણવી છે. જે જીવનમાં સૌંદર્યની સાચી દૃષ્ટિ હશે વિશુધ્ધાખ્ય ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, સહસ્ત્રાર ચક્ર, અનાહત ચક્ર, તથા તે આ શરીરના બાગમાંથી, કબીર કહે છે તેમ, “ચિત ચેતકે સુરતિકમલ ચક્ર છે. આ બધાં પર એકાગ્ર થવાથી તું કોઈ અજબ આવાગમન નિવાર” થઈ શકશે. આ સુંદર બાગ આપણી કાયામાં છે. લીલા–દૈવી ચમત્કાર જેવુંજોઈ શકીશ, તારામાં આવી શક્તિ ભરી છે પછી બીજે બાગ શેધવા શા માટે જવું ? એટલે અંતમાં કવિ કહે છે કે જે તારૂં ચિત્ત ચેતવીને તું આ નાનકે પણ ગાયું છેને કે, બાગમાં રહીશ તે તારું આવાગમન નિવારી શકીશ. આ કાયા તને કાહે રે બન જન જા ? ભવાટવિના ફેરામાંથી મુક્ત કરીને મોક્ષ પણ અપાવી શકશે. સર્વ નિવાસી સદા અલેપા, આમ કબીરે દેહમાહામ્ય સાચા અર્થમાં સુંદર રીતે સમજાવ્યું તેહી સંગ સમાઈ. છે. દેહ એ એમની દ્રષ્ટિએ ઉપેક્ષાની વસ્તુ નથી. છતાં એ દેહ ગીતા પરીખ
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy