________________
૫૦ :
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૫૬
--
-
-
------------
જૈન સમાજમાં પુસ્તક પ્રકાશનનું કાર્ય અનેક સંસ્થાઓ તેમ
શ્રી શંકરરાવ દેવનું નિવેદન જ વ્યકિતઓ વર્ષોથી કરે છે અને ઢગલાબંધ સાહિત્ય પ્રગટ થયા કરે છે. પણ પ્રસ્તુત પ્રકાશનની હરોળમાં મૂકી શકાય એવાં ગણ્યાં મુંબઈ માટે સત્યાગ્રહ બંધ કરે ઘટે છે ગાયાં ગ્રંથે આજ સુધી પ્રગટ થયેલ જૈન સાહિત્યમાંથી મળી શકશે- ( તાજેતરમાં મુંબઈ–મહારાષ્ટ્રના પ્રશ્નો અંગે કરવામાં આવેલી પંડિત આવી અનુપમતા આ પ્રકાશન ધરાવે છે.
જવાહરલાલ નહેરની જાહેરાત અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ પ્રકાશનકાર્યમાં ઉપયોગી થયેલ અનેક વ્યકિતઓને, નામ
તે ઉપર કરેલા ઠરાવને અનુલક્ષીને શ્રી શંકરરાવ દેવે એક નિવેદન
બહાર પાડયું છે જેમાંને અગત્યનો ભાગ નીચે આપવામાં આવે છે. નિર્દેશ સાથે, સંસ્થાના મંત્રીએ પોતાના નિવેદનમાં આભાર માન્ય છે.
આ નિવેદનમાં જે સમભાવ, સ્વસ્થતા, દુરંદેશીપણું અને.
વિધીઓનું પણ પોતાની બાજુએ હોય તેને જેમ આપણે કદિ કદિ સાવ ભુલી દબાણથી નહિ પણ સમજાવટથી પરિવર્તન કરવાની નીતિને સ્વીકાર જઇએ છીએ એ રીતે જેના અથાક પરિશ્રમ અને મJથી વડાદરા-અમ- અને પ્રચાર જોવામાં આવે છે તે જ ઉદાત્ત વાણુ મુંબઈ મહારાષ્ટ્રની દાવાદનાં અનેક પરિભ્રમણ સિવાય આ પ્રકાશ–નિમણ શકય જ નહોતું
ઝુંબેશ શરૂ થયા પહેલાં શ્રી શંકરરાવ દેવે અને તેમના સાથી કોંગ્રેસી
આગેવાનોએ જે સ્વીકાર્યું અને અમલી બનાવ્યું હેત અને મહારાષ્ટ્રના એવા શ્રી કાન્તિલાલ ડી. કેરા જે સંસ્થાના રજીસ્ટ્રારનું સ્થાન ધરાવે
જે પક્ષો એ વળણ ન સ્વીકારે તે પક્ષેથી અલગ રહીને પિતાની છે તેમને ઉલ્લેખ કરવાનું મંત્રીના નિવેદનમાં કાં તે અજાણપણે રહી માંગણીને શાન્તિમય સાધન વડે પ્રચાર કર્યો હોત તો મુંબઈ • ગયું લાગે છે અથવા તો તેઓ પ્રકાશન સમિતિના એક સભ્ય હોઈને અને અન્યત્ર જે કમનસીબ દુર્ઘટનાઓ બની ગઈ તે કદાચ ન બની તેમના સંબંધે વિશિષ્ટ ઉલલેખ કરવાની મંત્રીશ્રીને જરૂર ગાનથી “હા, અને ધારો કે એવું કાંઈ બન્યું હતું તે પણ તેની કોઈ જવાબ
દારી શ્રી શંકરરાવ દેવ અને તેમના ગ્રેસી સાથીઓને શિરે રહી ન પણ આવું સુરુચિપૂર્ણ પ્રકાશન જેમની પ્રારંભથી છેવટ સુધીની કાળ
હોત. પણ વિધિની કઈ એવી અકળ ઘટના છે કે કોઈ અર્થ જીનું પરિણામ છે તે શ્રી કેરાના મુંગા કાર્યની આ પ્રસંગે ખાસ નોંધ નિર્માણ કરવા પૂર્વે આપણા દિલમાં ન કલ્પી શકાય એવી કોઈ વિકૃતિ તે લેવી ઘટે છે. આ માટે જૈન સમાજના તેમને અનેક અભિનંદન ઘટે છે. પેદા કરે છે અથવા તે વિવેક યા પ્રમાણબુદ્ધિને બધિર બનાવે છે 2. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઉચ્ચ શિક્ષણનો લાભ લેવા માંગતા
અને પારાવાર નુકસાન થયા બાદ આપણામાંના કઈમાં સન્મતિ અને
શાણપણની વૃત્તિ જાગૃત થાય છે, જે વડે પાછળની ભૂલે સ્પષ્ટપણે -જૈન શ્વે. મૂ. વિભાગના વિદ્યાર્થીઓને ભિન્ન ભિન્ન સ્થળે એ છાત્રા
દેખાવા લાગે છે અને આગળને માર્ગ પણ ઠીક ઠીક સુઝવા લાગે લયે ચલાવીને યા ઉભાં કરીને અનેકવિધ સગવડ આપે છે. તદુપ- છે પણ વચગાળે આવેશભર્યા આન્દોલનના પરિણામે જે ઝેરર પેદા રાન્ત તે સંસ્થાની ગ્રંથ પ્રકાશન પ્રવૃત્તિ પણ ચાલુ હોય છે. આજ
થયાં તે જલદી નાબુદ થતા નથી. હજુ પણ મહારાષ્ટ્ર બંધુઓ સુધીમાં તે સંસ્થા તરફથી નીચે મુજબનાં ગ્રંથ પ્રકાશિત થયા છેઃ
શંકરરાવ દેવની વિનવણીને ધ્યાનમાં લે અને બીનલેકશાહી પદ્ધતિને
ત્યાગ કરે તે તેમના માટે તેમ જ દેશ માટે શ્રેયસ્કર તેમ જ આવશ્યક છે. - કાવ્યાનુશાસન, યોગશાસ્ત્ર, અષ્ટકપ્રકરણ, અધ્યાત્મ કલ્પદુમ,
પરમાનંદ) જૈન દષ્ટિએ વેગ, આનંદઘન પદ્યરત્નાવલિ ભાગ પહેલો અને રજત મહોત્સવ ગ્રંથ. .
* “મુંબઈ સંબંધી ૫. જવાહરલાલ નહેરૂએ તા. ૩ જૂનને રોજ - આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ઉપર જણાવેલ
અ. ભા. કે. કમિટિના અધિવેશનમાં ઘેષણા કરી. ત્યાર બાદ આગળનાં શિષ્ટ પ્રકાશનની અપેક્ષાએ સર્વની ટોચપ એક નવું અને
તા. ૧૩ જુન ને રોજ સંયુકત મહારાષ્ટ્ર સમિતિએ આ બાબત યશવી સીમાચિહ્ન સર કરે છે.
અંગેના પિતાના પ્રત્યાઘાત અને ઘેરણુ જાહેર કરતે ઠરાવ કર્યો અને સ્વ. ભેગીલાલ અમૃતલાલ ઝવેરી
તાજેતરમાં જ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટિએ પણ જવાહરલાલજીની તા. ૧૮-૬-૫૬ ના રોજ શ્રી. ભેગીલાલ અમૃતલાલ ઝવેરીના
ઘોષણા પર વિચારવિનિમય કરીને પિતાનો મત પ્રદર્શિત કરતે ઠરાવ મુંબઈ ખાતે ૬૭ વર્ષની ઉમ્મરે નીપજેલ અવસાન બદલ દીલગીરી પસાર કર્યો છે. વ્યકત કરવામાં આવે છે. સદ્ગત એક સજજન અને શીલસંપન્ન જૈન મહારાષ્ટ્ર સમક્ષ “હવે પછી શું?”, એ પ્રશ્ન ઉભો છે, ત્યારે ગૃહસ્થ હતા. મુંબઈ યુનિવર્સિટીની બી. એ. એલ.એલ.બીની પરીક્ષા
આ બાબત અંગે મારે શું મત છે તે મહારાષ્ટ્રની , જનતા સમક્ષ પસાર કર્યા બાદ તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી હતી. આગળ ઉપર તેઓ એકીશીયલ એસાઈનીની ઓફિસમાં જોડાયા હતા. સરકારી નોકરી રજૂ કરવાનું હું મારું કર્તવ્ય સમજું છું. તેને મહારાષ્ટની જનતાએ માંથી નિવૃત્ત થયા બાદ તેમણે મુંબઈમાં ફરતા પુસ્તકાલયની પ્રવૃત્તિ હાથ સ્વસ્થતાથી અને શાંતિપૂર્ણ વિચાર કરે એવી મારી વિનંતિ છે. ધરી હતી અને તેમનાં પત્ની સૌ. મૂળીબહેનના સ્મરણમાં ભિન્ન ગયા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં, હૈદ્રાબાદથી મેં એક ભિન્ન મિત્રો સેપથી એકઠી થતી જતી રકમમાંથી તેઓ પુસ્તક- નિવેદન કર્યું હતું અને તેમાં મેં કહ્યું હતું કે મુંબઇને પ્રશ્ન હવે પૈકીઓ તૈયાર કરતા હતા અને અનેક પુસ્તકાલયને ભેટ આપતા હતા. પછી પંડિત જવાહરલાલજી પર છોડી દે અને આ પ્રશ્નને પુનવિઆ રીતે જ્ઞાન પ્રચાર કરવા પાછળ અને લેકામાં વાંચનરૂચિ પેદા કરવા પાછળ તેમને સર્વે સમયે મોટા ભાગે પસાર થતા હતા, કેવળ
ચાર કરવાને ગ્ય સમય કયે તે પણ તેમણે જ નકકી કરવું. નિરુપદ્રવી તેમનું જીવન હતું અને અન્યને ક્યારે પણ ઉપયોગી થવામાં જનતાની ભવિતવ્યને પ્રશ્ન આ રીતે એક જ વ્યકિતને હાથમાં સેપ તેઓ આનંદ માનતા હતા. મીઠી સુવાસ ફેલાવતી શીતળ પવન- એ લોકશાહીથી વિરૂદ્ધ છે એ આક્ષેપ આને અંગે કરવામાં આવ્યા લહરિ આપણને તરફ સ્પર્શીને પસાર થાય અને ચિરસ્થાયી મીઠું
છે. ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત થઈ છે અને આપણે તેને વિકસિત, સ્મરણ મૂકી જાય તેવું જીવન જીવીને તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમના આત્માને શાશ્વત શાતિ પ્રાપ્ત થાઓ
સુદઢ તથા શકિતમાન કરવી, જોઈએ તે ખરૂં; પરંતુ આજની લોકએજ પ્રાર્થના !
શાહીમાં નેતૃત્વનું અને પક્ષસદસ્ય તેમજ જનમત ઉપર તેના પ્રભાવનું
'સ્થાન છે જે અને હવે પછી 'દીધ સમય પર્યત રહેશે. ૫. ' વિષય સૂચિ
પૃષ્ઠ
જવાહરલાલજી ભારતના લેકમાન્ય નેતા અને રાષ્ટ્રના પંતપ્રધાન છે સર્વસેવાસંધે સ્વીકારેલે મહત્વપૂર્ણ પ્રસ્તાવ
૪૧ તળેટી ચૈને જે—
ગીતા પરીખ ૪૧
અને તેથી જ ભારતીય જીવનના સંયોજનમાં તેમના મતનું આજે કે આ તે તટસ્થતા કે પક્ષગ્રસ્તતા ?
પરમાનંદ ૪૨
અસામાન્ય મહત્વ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સમાવેશ થ જોઇએ બોધિસત્ત્વ
| કાન્તિલાલ બરાડિયા ૪૩ એ એક નાજુક બાબત છે, કારણ કે તે અંગે જનતાના માનસની ગુજરાતની અનન્ય જ્ઞાનવિભૂતિ પં. સુખલાલજી
ગ્રંથિઓ ઉકેલવાની છે અને તેથી આ બાબત એગ્ય રીતે હાથ ધરવી પ્રકીર્ણ નોંધ : મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિને ' પરમાનદ જ જોઈએ એમ હું શરૂઆતથી જ કહેતા આવ્યું છું. તેથી જ સમજતી પરસ્પર વિરોધી ઠરાવ, આચાર્યશ્રી વિજયવલભ
અને સમજાવટથી મતપરિવર્તન કરવાની પદ્ધતિ આપણે સ્વીકારી હતી.' સૂરિ સ્મારક ગ્રંથ અને તેને લગતે પ્રકાશન સમા
આ પ્રક્રિયામાં System અગર પક્ષ કરતાં વ્યકિતનું હૃદયે જ અધિક '' * રંભ, સ્વ. ભોગીલાલ અમૃતલાલ ઝવેરી
મહત્ત્વ ધરાવે છે. શ્રી શંકરરાવ દેવનું નિવેદન
શંકરરાવ દેવ ૫૦ મુંબઈ મહારાષ્ટ્રનું અવિભાજ્ય અંગ અને અંતર્ગત ભાગ શકુન્તલા કાન્તિલાલ ગર્લ્સ હાઈસ્કૂલને ધન્યવાદ - પરમાનંદ પર હોવાથી તેને સમાવેશ મહારાષ્ટ્રમાં થે જોઈએ કે નહિ એ પ્રશ્ન