________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૫૬
ગુજરાતની અનન્ય જ્ઞાનવિભૂતિ પં. સુખલાલજી સન્માનાળામાં આપને હિસ્સો આપે. દેસાઈએ સ્વીકારવા હા પાડી છે. આ કાર્યમાં ઉપપ્રમુખ, મંત્રીઓ,
પંડિત સુખલાલજીએ સોળ વર્ષની નાની વયે બળિયાના ઉપદ્રવને કારોબારીના સભ્ય તરીકે અનેક નામાંકિત વ્યક્તિઓને સહકાર મળે છે. ' કારણે આંખનું તેજ ગુમાવ્યું. છતાં એવા ભારે અવરોધને પણે એમના પ્રસ્તુત સન્માન–ોજનાનું સામાન્ય સ્વરૂપ નીચે પ્રમાણે છેપુરુષાથી સ્વભાવે ગણકાર્યો નહિ; એટલું જ નહિ પણ તીવ્ર એકાગ્રતાથી
(૧) અખિલ ભારતીય ધોરણે સન્માનનિધિ એકઠો કરે. . તેમણે અનેક શાસ્ત્રગ્રન્થનું અાયન કરી શાસ્ત્રોના સિદ્ધાન્ત આત્મસાત (૨) આ સન્માનનિધિમાંથી ૫. સુખલાલજીના હિંદી તેમ જ
યો, એના ઉપર મનન કર્યું અને પિતાની સ્વતંત્ર બુદ્ધિપ્રતિભાથી ગુજરાતી લેખને સંગ્રહ પ્રગટ કરે. મૂળ અર્થોને વિસ્તાર કર્યો. એમણે અનેક શિષ્યને માર્ગદર્શન આપ્યું. (૩) સન્માનનિધિમાં રૂા. ૨૫ અથવા તેથી વધારે રકમ ભરે અનેક ગ્રન્થ રચ્યા, અનેક સ્વાધ્યાયલેખો લખ્યા અને સર્વોચ્ચ પંક્તિના તે દરેક દાતાને આ લેખસંગ્રહની એક નકલ ભેટ આપવી. વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા સંપાદન કરી. વિધાના ક્ષેત્રે એમણે કરેલે, (૧) આગામી ચીકટીભર કે એ પુરુષાર્થ એટલે વિરલ છે તેટલો જ પ્રેરણાદાયી છે. આજે ૭૬ વર્ષની
- ૧ (ઈ.' સમારંભ યોજીને પં. સુખલાલજીનું જાહેર સન્માન કરવું. વર્ષે પણ પંડિતજીનું વિદ્યાતપ અખંડ રહ્યું છે અને યુવાનને પણ (૫) સન્માન-નિધિમાંથી વધેલી રકમ મુંબઈ ખાતે સન્માન , શરમાવે એવી બેયનિષ્ઠાથી એમની સારસ્વત પ્રવૃત્તિ ચાલી રહી છે સમાર ભ થાય તે પ્રસંગે પંડિતજીને અર્પણ કરવી. આમ આખે દેશ જેમને માટે ગૌરવ લઈ શકે એવી એ વિદ્યાવિભૂતિ છે.
આ યોજનામાં સૂચવેલ લેખસંગ્રહ છપાવવાનું કાર્ય બનારસ હિંદુ
યુનિવર્સિટીના જૈન દર્શનના અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયાની . આવા–ભારતીય દર્શનશાસ્ત્રોના પ્રખર વિદ્વાન, સુક્ષ્મ ચિતક અને સમર્થ તત્ત્વવિવેચક–પંડિત સુખલાલજીનું જાહેર સન્માન કરવા માટે
દેખરેખ નીચે ચાલી રહ્યું છે. આ લેખસંગ્રહ બે વિભાગમાં પ્રગટ મુંબઈ અમદાવાદ, કલકત્તા, દિલ્હી, બનારસ, મદ્રાસ, બેંગાર વગેરે
કરવામાં આવનાર છે. એક હિંદી લેખોને સંગ્રહ અને બીજો ગુજરાતી, સ્થળોએ સન્માન સમિતિઓ રચવામાં આવી છે અને આવતા એકટોબર
લેખને સંગ્રહ. હિંદી-લેખોનો સંગ્રહ છપાઈને તૈયાર થવા આવ્યો છે કે નવેમ્બરમાં એક ભવ્ય સમારંભ યે પંડિતજીને એક થેલી અર્પણ
જે લગભગ ૮૦૦ પાનાને થવા જાય છે. તેટલે જ દળદાર ગ્રંથ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. આ સમિતિના પ્રમુખપદે સદ્ગત
ગુજરાતી લેખોના સંગ્રહનો થવા સંભવ છે. શ્રી ગણેશ વાસુદેવ માવળંકર હતા. તેમનું સ્થાન માન્યવર શ્રી મોરારજી
સન્માનનિધિ એકઠા કરવાનું કાર્ય ભિન્ન ભિન્ન સ્થળોએ ચાલી
રહ્યું છે. કલકત્તા ખાતે રૂ. ૧૬૦૦૦ ની રકમ એકઠી થઈ છે અને ( બોધિસત્વ )
હજુ વધારે રકમ એકઠી થવા આશા છે. અમદાવાદ તેમ જ મુંબઇમાં માર : ભારે ડોળ કરે છે. ઠીક છે. આ ભારે અભિમાન છે.
કેટલાંક પ્રતિકુળ સંગોને લીધે આજ સુધી આ કાર્ય પુરા વેગથી હાથ બોધિસત્વ : તારી આઠમી સેના તે અભિમાન તે મારી પર
ધરી શકાયું નહોતું. એમ છતાં અમદાવાદમાં રૂ ૪૦૦૦ લગભગ અને વિજય મેળવી નહીં શકે, માર !
મુંબઈમાં રૂ. ૩૦૦૦ એકઠા થયેલ છે. અને પંજાબ, મદ્રાસ, બેંગલોર માર: અરે ગૌતમ ! અભિમાન નહીં તે કાંઈ નહીં માનપાન,
વગેરેમાં થઈને ચારેક હજાર ભેગા થયેલ છે. સૌરાષ્ટ્રમાં પણ આ કાર્ય ચાલી પૂજાસત્કાર વગેરે તે જોઈએ ને ?
રહ્યું છે. મુંબઈમાં પ્રસ્તુત કાર્યને હવે કેવી રીતે આગળ વધારવું બોધિસત્વ : તારી અનેક સેનાઓ ને શસ્ત્રોમાં આ પણ એક
તેને વિચાર કરવા માટે તા. ૨૫-૬-૫૬ ના રોજ શ્રી શ્રેયાંસપ્રસાદ એક મુખ્ય છે. આ બંને પાછળ જ આત્મસ્તુતિ અને પરનિંદા પણ
જૈનના પ્રમુખપણ નીચે સન્માન સમિતિની એક સભા મળી હતી. સાથેસાથે આવે છે. પણ મારી પાસે પ્રજ્ઞાશસ્ત્ર છે. તે સતેજ છે.
એ સભામાં મુંબઈમાં ફંડ એકઠું કરવા માટે એક વ્યાપક પેજના તે શકિતશાળી છે. માર ! તારૂં મારી પાસે કાંઈ વળે તેમ નથી. તું
વિચારવામાં આવી છે અને તેને લગતી જવાબદારી જુદા જુદા તારે રસ્તે પડ.
સભ્યોને વહેંચી દેવામાં આવી છે. - (એટલામાં ચારે બાજુ અંધકાર ફેલાય છે અને માસેનાની
ઉપર જણાવ્યા મુજબ સન્માન નિધિમાં આજ સુધીમાં ગર્જના સંભળાય છે. ફરીથી થોડો પ્રકાશ થાય છે.)
રૂ. ૨૭૦૦૦ નાં વચનો મળ્યાં છે. આ કાર્યને આગળ વધારવા માટે માર ! મનુષ્યને જો દુ;ખ ન જોઈતું હોય, તે તેણે તૃષ્ણાને
છે. સમિતિના મંત્રીઓ તેમ જ સભ્યો તરફ ફરશે અને ફાળે એકઠા ક્ષય કરવો જોઈએ. તે તૃષ્ણાને કેમ ક્ષય થાય તેને માર્ગ અને હવે
કરવા જરૂરી પ્રયત્ન કરશે. પણ સાથે સમિતિ એવી અપેક્ષા રાખે છે દેખાવા લાગે છે. એટલે તારી. સેના સાથે તે હવે પલાયન થઇ જા.
કે વિદત્તાના ક્ષેત્રમાં માત્ર ગુજરાતની જ નહિ પણ સમગ્ર ભારતની તારા બચાવને આ જ માર્ગ છે—
આવી એક વિશિષ્ટ કોટિની વ્યકિતની જીવનભરની જ્ઞાનોપાસનાની કદર (ફરીથી અંધકાર દેખાય છે, વીજળી ચમકે છે, પણ બોધિસત્વ
કરીને મુંબઇ, ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના લેકે સ્વેચ્છાપ્રેરિત બનીને જણાતા નથી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે ને આરતીના સૂર
આ થેલીમાં પિતાની શકિત અનુસાર ફાળા મોકલી આપે, અને સંભળાવા લાગે છે.)
એ રીતે અમારા કાર્યને બે હળ કરે.
પંડિત સુખલાલજી સન્માન સમિતિનું મુખ્ય કાર્યાલય અમદાવાદ જય બુધ, જય બુધ, જય જય સબુધ, જય જય સબુધ્ધ, છે અને તેનું ઠેકાણું નીચે મુજબ છે :જ્ઞાન દયાના દીપ ! શ્રેષથી અન્ય દગો કર શુધ.
'ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ, તવ મધ્યમ માગે તાર્યા છે, વિશ્વતણ બહુ લેક;
મુંબઈની સમિતિનું ઠેકાણું નીચે મુજબ છે – - વ્યાધિ જરાથી પીડિત જનને દૂર કર્યો તેં શેક,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સર્વ ગણોનાં બંધનથી તેં, મુક્ત કર્યા નરનાર;
૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. ભવ-કાનનમાં તુજ છે કેઈ, અન્ય ન તારણહાર,
આમાંથી કોઈ પણ ઠેકાણે ફાળાની રકમ મેલી શકાશે. વીર વિજેતા સંગ્રામના, ઊઠ આહ જગદીશ !
આ સન્માન નિધિ એકઠો કરવામાં જરૂરી સહકાર આપવા વિદ્યાનમ્ર પ્રાર્થના એક સૂરમાં, કરીએ નમાવી શીશ, પ્રેમી ગુજરાતી ભાઈ બહેનને અમારી પ્રાર્થના છે. જય બુધ, જય બુધ, જય જય સબુધ, જ્ય જ્ય સબુધ.
- મંત્રીઓ સમાપ્ત
પંડિત સુખલાલજી સન્માન સમિતિ,