________________
તા. ૧-૭-૫૬
આર્યોને લીધે પેદા થયેલી નબળાઈમાંથી ઉગરી શકયા ન હોત. આ બધા માટે તા હું તમારા સર્વને ખૂબ આભારી છુ.
સુજાતા : ભદન્ત, કાલે પૂર્ણિમા છે. ત્યારે આપે અમારે ઘેર જ ભિક્ષા લેવા આવવું જોઇએ.
એધિસત્ત્વ : અને આ ગૃહસ્થા કયાંથી આવ્યા છે ? એકજણ : અમે પાસેના ગામના રહેવાસી છીએ. આપના સાથીને અમે ભિક્ષા આપતા હતા. પણ આપે જ્યારે તપશ્ચર્યાં છેડી ત્યારે અમને ઘણું ખરાબ લાગ્યુ.
એર્લિસત્ત્વ : બે દિવસ પહેલાં તમારામાંના એકને મે તમારા ગામમાં જોયા હતા. પણ તમારા ગામમાં મને ભિક્ષા મળી નહીં.
એકજણ : એનુ કારણ એ કે અમારા ગામના લોકો આપની વિરૂદ્ધ છે. આપે તપશ્ચર્યાના નિષેધ કર્યો છે એમ આપના સાથીદારા પાસેથી અમારા ગામવાળાઓએ જાણ્યું અને તે બધાએ તેથી નકકી કહું કે આપને ભિક્ષા આપવી નહીં.
પ્રેસિત્ત્વ : તા અત્યારે તમારૂ અહિં પ્રેમ આવવું થયું ? એકજણ : સુજાતાબહેનની એક સ્ત્રીમિત્રે અમારા ગામમાં આવીને અમને સમજાવ્યા કે અમારૂં પગલું અાગ્ય છે. યયાગ અને તપશ્ચર્યાં એ એની વચ્ચે બીજો પણ કોઇ એક ધર્મમાર્ગ હાઈ શકે એમ તેમણે અમને સમજાવ્યું, ત્યારે અમે નિણૅય કર્યું કે આપને કાલે અમારે ત્યાં આવવા આમંત્રણ આપવું અને આપના ધર્મમાર્ગ કયા છે તે આપની પાસેથી જ જાણવા પ્રયત્ન કરવા.
એસિત્ત્વ ઃ યજ્ઞયાગ અને તપશ્ચર્યાં એ બેય છેડા વચ્ચે એકાદો અનોખો ધર્મમાર્ગ હોવા જ જોઇએ એવી મારી પાકી માન્યતા છે. પણ, હજી સુધી મને તે મળ્યો નથી. ત્યારે તમારે ત્યાં આવીને તમને હું શું સમજાવી શકું ? અને મને આવતી કાલે સુન્નતાનું આમત્રણ મળી ચૂકયુ છે, તેથી તમારૂં આમત્રણ સ્વીકારવાનું શક્ય નથી. હું જ્યારે તપશ્ચર્યા કરતા હતા ત્યારે આસપાસના ગામના રહેવાસીએ મારા સાથીદારાને ભિક્ષા આપીને મદદ કરી છે તે બદલ તમારા સૌને આભારી છું.
અધા : અમારી પણ પ્રાર્થના છે કે જે ધર્મમાની શોધમાં આપ છે તે આપને જલ્દીથી સાંપડે !
પ્રબુદ્ધ જીવન
( સુજાતા, તેની સખીએ, ગ્રામવાસીઓ બધા એક પછી એક એધિસત્ત્વને નમસ્કાર કરે છે ને જાય છે. પડદો પડે છે. ) પ્રવેશ પાંચમા
સૂત્રધાર : અજે વૈશાખી પૂર્ણિમા છે. સુજાતા અને તેની સખી સવારે પહેલી ઉડ્ડી છે. અત્યંત પરિશ્રમથી એધિસત્ત્વ માટે તેમણે દૂધની ઉત્તમ ખીર બનાવી છે. ોધિસત્ત્વ ભિક્ષા માટે પધાર્યા, ત્યારે સુજાતાએ તેમને ખીર વ્હારાવી અને તે લઇને એધિસત્ત્વ નૈરજરા નદીના કાંઠે ગયા. ત્યાં તેમણે સ્નાન કર્યું. પછીથી નદીને તીરે ખેસી તેમણે ભાજન કર્યું. ભોજન પછી ત્યાં જ એક વૃક્ષ નીચે તેમણે વિરામ કર્યો અને સાંજને સમયે તે જગ્યા છેાડીને એકાન્ત સ્થળમાં આવેલ એધિવૃક્ષ સમીપ તે જઈરહ્યા છે.
( સુત્રધાર જાય છે. ખેાધિસત્ત્વ પ્રવેશે છે. રસ્તામાં માર્ગની જમણી બાજુએ સ્વસ્તિક નામે ખેડૂત ધાસ કપી રહ્યો છે. )
સ્વસ્તિક : બદન્ત, તમે આ સંધ્યા સમયે આ બાજુ કયાં
ચાલ્યા ?
ધિસત્ત્વ : આજની રાત હું આ બાજુ જ ગાળવાના હ્યુ સ્વસ્તિક : બદન્ત ! આ પ્રદેશ સાવ નિર્જન છે. ત્યાં આવે સમયે શા માટે જાઓ છે ?
એસિત્ત્વ : ભાઇ ! શુદ્ધ સમાધિ માટે આવેા જ નિર્જન પ્રદેશ જોઇએ, ઠીક. મને ચેડુંક ધાસ આપીશ ભાઈ !
સ્વસ્તિક : થે ુ શા સારૂં ! જેટલુ જોઇએ તેટલુ લે ને ! ચાલે હું જ લઇને ત્યાં આવુ છું. તમને ધાસની સુંદર પથારી બનાવી આપું.
४७
એધિસત્ત્વ : મારે ત્યાં સુવું નથી. મારે તે ધ્યાન કરવું છે. તું મને ફક્ત એક જ પુળા આપ.
સ્વસ્તિક : સારૂં, પણ હું સાથે આવીને મદદ કરે? એધિસત્ત્વ : ના, ભાઇ, ના ! મને એકલાને જ જવા દે. સ્વસ્તિક : જેવી આજ્ઞા.
( એમ કહી સ્વસ્તિક ખેોધિસત્ત્વને એક પુળા ઘાસ આપે છે. તે લઇને ાધિસત્ત્વ ખેોધિવૃક્ષ નીચે જાય છે ને તે બરાબર પાથરી તેની ઉપર ધ્યાનસ્થ થાય છે. થોડી વારે ત્રણ મારકન્યાઓ નૃત્ય કરતી પ્રવેશે છે. એધિસત્ત્વ ધ્યાનમાં મગ્ન છે.)
એક માકન્યા : આ માણુસ તે સાવ લાગે છે. આપણે તેને ખુશ કરવા આવ્યા પણ તે ખેડા છે—હાલતા પણ નથી, ને ચાલત પણ નથી.
મીજી માકન્યાઃ અરે તેનામાં વિચાર કરવાની શકિત જ કયાં છે? તે ખેલે કયાંથી ? ને સમજે શું ?
શુ
ત્રીજી માકન્યા : માટે તો કહું છું કે આવા પથ્થર સાથે માથુ ફાડવું ? ચાલો આપણે તા જ એ-
( તે જાય છે. મારી પ્રવેશે છે. તેની પાછળ પાછળ વિવિધ ભયાનક રૂપ ધારણ કરતી મારસેના આવે છે. )
માર : અરે ગૌતમ ! તને થયું છે શું? આવું સુંદર નૃત્ય થયું તે તું પથ્થર જેવો નિશ્ચેષ્ટ એડો છે. તારૂ તો ભાન જ ગયું લાગે છે.
ઢાંગી ને નિય તે પથ્થરની જેમ
એધિસત્ત્વ : માર ! હું સંપૂણૅ ભાનમાં છું. ભોગવિલાસ એ તા તારી પહેલી સેના. તેનાથી મનુષ્ય ઘેરાઈ ગયા એટલે તે શું કરે તે શું ન કરે તેનુ શું ઠેકાણું ? ગૃહકલહ, જાતિ—જાતિમાં ઝઘડા અને દેશ દેશ વચ્ચેના યુદ્દો એ ફકત ભાવિલાસ માટે જ થતાં હાય છે. પણ, તેનુ મારી ઉપર કશું પણ પરિણામ થયુ નથી એ તુ જુએ છે.
માર : ભાગવિલાસ બ્રેડીને તુ જો આમ જંગલમાં રઝળતા જ રહ્યો તે બહુ જ જલ્દી અસતોષ પ્રગટશે ને તું દુ:ખી દુ:ખી થઈશ.
એધિસત્ત્વ : તારી ખીજી સેના તે આ જ–અસતેષ. હું તેનાથી પૂરા સાવધ છુ. તે મારૂં કાઈ બગાડી નહીં શકે—
માર : તા તા તુ એકાદ અનાથની જેમ ભૂખ્યોતરસ્યો ભટકીશ તે મરીશ.
ધિસત્ત્વ : આ ભૂખતરસ એ તારી ત્રીજી સેના. હું એ બન્નેને સહન કરતાં શીખી ગયા છું. તારી આ સેનાની પણ મને
બીક લાગતી નથી.
મારું ઃ રાજ્ય ન મળ્યું માટે હવે તુ શ્રમણાના નેતા થવા પ્રયત્નો આદરે છે. જોજે તે ખશે કે
ધિસત્ત્વ : આ મહત્વાકાંક્ષા એ જ તારી ચેાથી સેના, તેને હું બરાબર ઓળખું છું. તે મારી પર હલ્લા કરી શકે એમ નથી.
મારું ઃ અલ્યા ! મહત્ત્વાકાંક્ષા નથી તે સ્વસ્થ પડયા રહે ને? એધિસત્ત્વ : આળસ એ તારી પાંચમી સેના જ છે, તું મને તેને સ્વાધીન થવા ઈચ્છે છે ? તેમાં તને સફળતા નહીં મળે—
( એટલામાં તે રણવાધો વાગે છે અને મારસૈનિકા મેટા કાલાહલ પૂર્વક ોધિસત્ત્વને ઘેરી લે છે. )
માર : હવે ભાન આવ્યું ? હવે, ગૌતમ ! તું શું કહે છે? એધિસત્ત્વ : આ તો તારી છઠ્ઠી સેના. અત્યંત ભયાનક પ્રદે શમાં રહીને મે નિર્ભયતા મેળવી છે. આ તારી ભીતીસેનાની મારી ઉપર કશી જ અસર થનાર નથી,
માર : અરે ગાંડા ગૌતમ ! આ બધું શા સારૂ કરે છે ? તારા જેવા તા મે કેટલાયે જોયા. પ્રયત્ન તો બધા કરે છે, પણ સિદ્ધિ કોઈને મળતી નથી. અધા પ્રયત્ન વ્યર્થ જાય છે.
ઐધિસત્ત્વ : આ કુશંકા એ તારી સાતમી સેના છે, પણ સન્માર્ગમાં તે મારે માટે મુશ્કેલી ઉભી કરે તેમ નથી.
પરમ પ