________________
A
સ્તુતિ કરી અને તેને
જવા લાગ્યા. આ કશાનું પરિણામ માનીને આહાર વધારવા ભિક્ષા માંગવા જાય છે. તે એક વારાણસી જતા
પ્રબુદ્ધ જીવન
તા. ૧૭૫૬ આહાર વિહારમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવે છે તેથી મનુષ્ય બાધિસત્વ: મારું કહેવાનું એટલું જ કે દુઃખમાંથી છૂટવા શરીરસુખ ટકાવી શકે એ બતાવ્યું છે. આને અર્થ એ તે નથી જ માટે આત્મવાદની જરાયે જરૂર નથી. અને આ વાદમાં પેઠા કે આપણું કે તેણે બધાને નિરોગી કર્યો. જે તેમના ઉપદેશ પ્રમાણે ચાલે તે નિગી ધ્યેય એક બાજુ રહી જાય છે ને બીજી જ હાજાળમાં આપણે રહી શકે. જે ન ચાલે તે નિરોગી ન રહે એમ બને. મારું કર્તવ્ય ફસાઈ પડીએ છીએ. તે તેનાથી દૂર રહેવું એ વધારે સારું છે મને બરાબર ખબર છે માટે તું મારી ચિંતા ન કર. તારી પોતાની જ ( કૌડિન્ય : ગૌતમ ! હવે તે તું કાંઈ બધું નવું નવું જ બોલવા ચિંતા કરે તે બસ છે.
લાગે છે, હો! આત્મા નહીં, તપશ્ચર્યા નહીં, તે પછી ધર્મ રહ્યો માર: તારૂં નશીબ ! બીજુ શું ? (એમ કહી તંબુર વગાડતે,
ક્યાં ? ધર્મને જો આધારસ્તંભ જ તેડવામાં આવ્યા તો આખી ઇમારત ગીત ગાતે તે જાય છે. એટલામાં પંચવર્ષીય ભિક્ષ એક પછી એક જ નીચે પડે ને ? જે માણસ અહીંથી થોડા વખત પહેલાં ગમે તે એમ આવે છે ને શાંતિથી બોધિસત્ત્વની આસપાસ બેસે છે.
મારનો અવતાર જ હોવો જોઈએ. તેણે તને ભ્રમમાં નાંખે છે. બાધિસત્વ: અરે તમે બધા કયારે આવ્યા ?
(નિશ્વાસ નાંખતે) અમને તે એ વિશ્વાસ હતો કે તારી આ પહાડ
જેવી નિશ્ચલ તપશ્ચર્યાથી તને આત્મબોધ પ્રાપ્ત થશે અને તું નિર્વાકૌડિન્ય : ગામમાંથી ભિક્ષા લઈ આવ્યા. અમારી કુટિરમાં
ને સાદે અને સરળ માર્ગ શોધી કાઢી અમને દેરીશ. પણ આજે બેસીને ભોજન કર્યું અને પાત્રો ધોઈ મૂકીને અહીં આવ્યા. અરે પણ
અમે એકદમ નિરાશ થઈ ગયા છીએ. પેલે ગાતા ગાતા ગમે તે કોણ?
બોધિસત્વે: તેમાં હું લાઈલાજ છું. હવે પછી તમારું કાર્ય બેહિસવું? તે પિતાને શ્રમણોને માટે હિતચિંતક કહેવડાવે તમે સ્વતંત્રપણે ચલાવે અને હું મારી શiધ મને એગ્ય લાગે તે છે. મને તપશ્ચર્યામાંથી ડગાવવા તે ખાસ આવ્યા હતા.'
દિશામાં ચલાવું છું. કૌડિન્ય: તેણે શું કહ્યું ? '
(પડદો પડે છે. ). ૧ બેધિસત્વે: તેણે તે મને ખૂબ ઉપદેશ આપે. ઉપભેગની
પ્રવેશ ચોથ સ્તુતિ કરી અને તેને કાંઈ ઉપગ નથી તેની ખાત્રી થતાં અગ્નિ
સૂત્રધાર: બેધિસ તપશ્ચર્યા છોડી દીધી છે. ક્રમશઃ ડે એ જોઈને છેવટે એણે મને મરણની પણ બીક બતાવી. પછી કંટાળીને આહાર વધારવાથી તેમની પ્રકૃતિ હવે અગાઉ જેવી દેખાવા લાગી છે. ચાલી ગયે. પણ મારા પિતાના મનમાં ઘણા વખતથી એક વિચાર તે પાસેના ગામમાં ભિક્ષા માંગવા જાય છે. તે સ્વધર્મમાંથી ચુત ઘોળાયા કરે છે કે આ તપશ્ચર્યાને ઉપયોગ શે ?
થયા એમ સમજવાથી પંચવર્ષીય ભિક્ષુ તેમને છોડીને વારાણસી જતા - કોડિન્ય: ( આશ્ચર્યચકિત થઈને ) એટલે ? જે ઋષિમુનિઓ રહ્યા છે. ( સુત્રધાર જાય છે.) હજારો વર્ષોથી તપનું આચરણ આદરતા આવ્યા છે તે બધા અજ્ઞાનમાં [ સ્થળઃ–બાધિસત્ત્વની પર્ણકુટી, વૈશાખ સુદ ચૌદશને દિને મધ્યાન્હ . " હતા એમ ?
કાળે બોધિસત્વ ઘાસના એક આસન પર બેઠા છે. તેમની સામે એક બોધિસત્વ: એ હું કહી શકતા નથી. તેમનામાંના ઘણા સુઝ બાજુએ ત્રણ ગ્રામવાસીઓ બેઠા છે અને બીજી બાજુ સુજાતા પણ હશે અને કેટલાક પરંપરાને અનુસરનારા હશે. પરંતુ મેં જે કાર્ય અને તેની બે ત્રણ સખીઓ બેઠી છે.] મારી નજર સમક્ષ રાખ્યું છે તેને તેમની અથવા મારી તપશ્ચર્યાથી સુજાતા: ભદન્ત, આપની તબિયત હવે કેમ છે? શું લાભ ?
બોધિસત્વ: હવે તે સારું છે. પહેલાં ભિક્ષા માંગવા જતાં જે - કૌડિન્યઃ તે પછી તારી દ્રષ્ટિથી તે ચાતુર્યામ પણ નિરૂપયોગી થાક લાગતે તે હવે બિલકુલ લાગતું નથી. જ ગણાય.
સુજાતા : ભદન્ત, ક્યારનોય એક પ્રશ્ન આપને પૂછવાનું મારા બધિસત્વ: એવું કાંઈ નથી. મારા મત પ્રમાણે ચાતુર્યામના મનમાં ઘોળાયા કરે છે, પણ સંકોચ થાય છેવિકાસથી જગતમાં સુખ શાન્તિ સ્થપાઈ શકે. અહિંસા અને સત્યને બોધિસત્વ : જરા જેટલે પણ સંકોચ રાખવાની જરૂર નથી. જો સર્વત્ર પ્રચાર કરવામાં આવે તે પણ મનુષ્યના ધણુ ઝઘડાઓ જે પૂછવા કરવાનું હોય તે શંકાવિના પૂછ. ઓછા થવા પામે. પરંતુ, આ સાથે સાથે અસ્તેય અને અપરિગ્રહને પણ સુજાતો : ભદન્ત ! આપ આવા મેટા જ્ઞાની હોવા છતાં આવી બધે ફેલાવો થવો જોઈએ. જે ચેરી ચાલુ રહે તે અહિંસા ને સત્યને ઘેર તપશ્ચર્યા કરી આપને જીવ જોખમમાં શા સારૂ નાંખે ? ઉપાય શે ? અપરિગ્રહની પણ તેવી જ રીતે આવશ્યકતા છે. કેટલાક ધિસત્વ: તને ખબર તો હશે જ ને કે અનેક શ્રમણે તપશ્ચર્યા લેકે જો સત્ય ને અહિંસાથી સંપત્તિ મેળવી અને તે પરિગ્રહ લઇને કરે છે. બેઠા તે જેઓ ગરીબ છે તેને બીજા સાધનસંપન્ન લેકની સુજાતા : હા, ખરું છે. મેં ઘણા શ્રમણોની તપશ્ચર્યા જોઈ છે. ઈર્ષ્યા કરશે, એટલું જ નહીં, પણ તેમની સંપત્તિની ચોરી કરવા પણ, આપની તપશ્ચર્યા જેવી મેં કોઈની પણ જોઈ નથી. અથવા છીનવી લેવા પણ બીજાઓ તત્પર થશે. આવા સમાજમાં બધિસત્વ: સામાન્ય કહી શકાય તેવી તપશ્ચર્યાથી મને તત્વઅસ્તેય વ્રત શી રીતે ટી શકે ? શ્રીમતે પિતાના પરિગ્રહનું રક્ષણ બંધ થશે નહીં. તેથી, મેં તેની પરાકાષ્ટા કરી. પણ તેનું પરિણામ શસ્ત્રોની અથવા અસત્યની મદદથી કરશે અને તે એવા સમાજમાં એ આવ્યું કે મારા શરીરનું સત્વ જ જાણે હણુવા લાગ્યું અને વિચાર અહિંસા અને સત્ય શી રીતે પ્રવર્તવા પામશે ? હું તે માનું છું કરવાની શકિત જ જાણે નષ્ટ થવા માંડી. ત્યારે એકાએક મને મારા કે સત્ય-અહિંસા-અસ્તેય-અપરિગ્રહ એ ચારે સિદ્ધાંતને સમભાવથી બાળપણની વાત યાદ આવી. હું નાનો હતો ત્યારે અમારા ખેતરમાં પ્રચારમાં લાવવા જ જોઇએ.
જતો હતું અને જંબુઝક્ષ નીચે બેસીને ધ્યાન ધરતો હતો. તેથી મને - કૌડિન્ય : ૫ણ આ બધાને જે તપશ્ચર્યાનું સામર્થ્ય ન મળે તે નિષ્કામ સમાધાન ને પૂર્ણ શાંતિ મળતાં હતાં. બાલ્યાવસ્થામાં પણ આત્માને કૈવલ્ય પ્રાપ્ત કેવી રીતે થાય ?
ધ્યાનસુખને હું અનુભવ લેતો હતો. પણ હવે તે સુખ ને તે શાંતિ બોધિસત્વ : આ આત્મવાદમાં માથું મારવાથી કોઈ કાયદે મને કેમ મળતાં નથી તે પ્રશ્ન મારી સમક્ષ ઉભો થયે અને આ થવાને નથી.
તપશ્ચર્યાનું પરિણામ છે એમ મને જણાતાં જ મેં તપશ્ચર્યાને ત્યાગ કૌડિન્ય : અરે વાહ ! આ તે તું કાંઈ નવી જ વાત કરે છે ! કર્યો. મારા પાંચ સાથીઓને લાગ્યું કે હું ધર્મભ્રષ્ટ થશે. અને તેથી કે જે આત્માની વાત વિચારવાની નથી તે તે પછી અમારી આ બધી તે બધા મને છોડી ગયા. આવી સ્થિતિમાં તે અને તારી સખીઓએ માથાફેડ નકામી ગઈ એમ ?
મારા આહાર–પાણીની જ કાળજી લીધી ન હોત તે હું આ તપ