________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૫૬ પ્રવેશ બી
પૂરો સંભવ હતું. આ સંજોગોમાં મેં જ આપમેળે રાજીખુશીથી પરિ.' ( [ સ્થળઃ–પાંડવ પર્વતની તળેટીમાં બોધિસત્વની પર્ણી , સવારે પ્રોજક થઈ શાયદેશ છો. ભિક્ષા ગ્રહણ કરી બેધિસત્વ પિતાની કુટિરમાં પાછા આવ્યા છે અને આ 'બિખ્રિસાર : એક રીતે તે તમારો દેશ છોડીને અહીં આવ્યા ભેજનાદિકાર્ય પતાવી આસન પર બેઠા છે. એટલામાં બિબિસાર તે સારું થયું. આપના જેવા ઘણુ સંપુરૂષેની માટે જરૂર છે. મેં મહારાજા મોટા ઠાઠમાઠથી આવે છે, અને કુટિરથી કેટલેક દૂર
અંગ દેશના લોકોને જીત્યા છતાં તેમને હું મગધની પ્રજાની જેમ જ અંગરક્ષક વગેરેને છેડીને એકલા જ કુટિર પાસે આવીને બોધિસત્ત્વને રાખું છું. મારા રાજ્યમાં બધા સંપ્રદાયના શ્રમણોને માન મળે છે. નમસ્કાર કરે છે. એટલામાં તેમને એક નેકર એક મૃગચર્મ લાવીને નાના શું કે મેટા શું-બધાને ન્યાય અને સમભાવથી જેવા હું તત્પર બાધિસત્ત્વથી થોડેક દૂર એક બાજુ પાથરે છે.]
હોઉં છું. પણ મારા રાજને વિસ્તાર એટલે બધે વધતો ગમે છે બોધિસત્ત્વ: મહારાજ, આસન પર બેસે.
કે રાજ્યની બધી જવાબદારીઓને પહોંચી વળવું એ મારી શક્તિ ' . . ( બિસ્મિસાર આસન પર બેસે છે. )
બહારનું કામ થતું જાય છે. મારી પાસે રાજ્યવહીવટકર્તાઓ છે.
પરંતુ તેમાનાં ઘણાખરા તે મારા ડરથી જ સારી રીતે ચાલે છે, બિખ્રિસાર: મહર્ષિ, આજે સવારે તમે મારા મહેલ પાસેથી
અંત:કરણથી તે થોડાક જ. તે, હું તમને આજીજીભરી વિનંતિ ભિક્ષા માટે જતા હતા ત્યારે મેં તમને મારી અટારી પરથી જોયા,
કરું છું કે તમે મારી પાસે જ રહે તે મારા રાજ્ય કારભારના ભાગીઅને મને લાગ્યું કે તમે આ નગરીમાં નવા છે. આથી મેં રાજદૂતને
દાર થાઓ. ફક્ત તમારા મોક્ષ માટે પ્રયત્ન કરવા કરતાં મારા રાજ્યના મોલીને તમારી પર્ણકુટીને પત્તો કઢાવ્યો અને અત્રે દર્શનાર્થે આવ્યો
બહુજનસમાજને સુખી કરવાનો પ્રયત્ન તમારે શુભ હસ્તે થાય તે છું. કોઈ ન શ્રમણ મારી આ રાજધાનીમાં આવે તે તેમની મુલા
તમને વિશેષ શ્રેયસ્કર નથી લાગતું ? કાત લેવા હું ઉસુક હોઉં છું. તમારે સંપ્રદાય કે તે હું જાણવા
બોધિસત્ત્વ: મહારાજ ! મારે માટે જે આદર ને ઔદાર્ય આપે
બતાવ્યાં તે બદલ હું ખૂબ ઋણિ છું. પણ નમ્રપણે હું એક પ્રશ્ન બેધિસત્વ: હું કોઈ પણ સંપ્રદાયનો નથી. બધા સંપ્રદાયને
પૂછું છું કે પ્રજા–કલ્યાણ માટે જો તમે આટલા સજાગ છે તે સાર ગ્રહણ કરવાના હેતુથી હું આ બાજુ આવ્યો છું.
તમારા પિતાના રક્ષણ માટે આટઆટલું લાવલશ્કર શાને ? ગણુ , બિબિસાર : તમે કયાંથી આવ્યા ? તમારે ધર્મ કર્યું ?
રાજ્યમાં કોઈ રાજા અમ કરે તો તે હાસ્યાસ્પદ જ બને. બોધિસત્વ: કેશલ દેશના ઉત્તરે હિમાલયની સુંદર તળેટીમાં
બિઅિસાર: ગણરાજ્યમાં આમ ન બને તે ઠીક છે. ત્યાં , શાજ્ય અને કાલિય એમ બે ક્ષત્રિય સંધ છે. તેમાંના શાય સંધમાં મારો જન્મ થયે છે.
એક રાજા ગયો તે બીજો તરતજ મળી આવે. પણ અહીં તો પરિબિસ્મિસાર : શાકનું નામ તે સાંભળ્યું છે. તે આવા
સ્થિતિ જુદી છે. કાવતરું કરીને મને મારી નાંખવામાં આવે તે બીજે ઉચ્ચ ક્ષત્રિય કુળમાં જન્મ્યા છતાં આવી કુમળી વયમાં શ્રમણપદ
કે રાજગાદી ઉપર આવે ત્યાં સુધીમાં તે ભયંકર અંધાધૂધી જામે સ્વીકારવાની શી જરૂર પડી ?
અને લેક દુઃખના સાગરમાં ડૂબી જાય. આ કારણથી મારું પોતાનું બેધિસત્વ : મારી પ્રવજ્યાનું મુખ્ય કારણ પૂછો તે તે શાય
રક્ષણ રાજ્યરક્ષણ જેટલું જ મહત્વનું થઈ પડે છે. અને કલિય લેકેને ઝધડે. આ ઝઘડા નજીવા છે, જૂના છે ને તેથી
બોધિસત્વઃ પણ, તે પછી આ પરિસ્થિતિમાં તમને નિભેળ જ અમે અમારું સ્વાતંત્ર્ય ગુમાવી બેઠા છીએ. હાલમાં તે આંતરિક
સુખ કેવી રીતે મળે ? છે
. વ્યવસ્થા અમારા હાથમાં છે, પણ જો પરિસ્થિતિ આમને આમ ચાલુ
બિઅિસાર: તે માટે જ તે હું ઉધાન વિહાર, જલવિહાર, રહેવા પામે તે આ પણ અમે કદાચ ગુમાવી દઈએ.
કંદુકક્રિીડા, સંવાહન, પુષ્ટિવર્ધક આહાર, વિ. અનેક માર્ગો ગ્રહણ કરૂં બિબિસાર : જ્યાં જુઓ ત્યાં ગણરાજ્યની આવી જ સ્થિતિ
' છું. આ બધાથી શરીરસુખ તે મળે છે, પણું માનસિક પૂરૂં મળતું હોય છે. અમારી પૂર્વે આ અંગદેશ છે. દેશ જુઓ તે કે સાધન
નથી. કારણ મને જ્યાં ત્યાં ડર લાગે છે. મારા વફાદાર નોકરે પણ સંપન્ન છે ? પણ અંદર અંદર જ વૈમનસ્ય ને ષ. અમારી સરહદ
મને દગો નહીં દે ને તેવી બીક મને સતત લાગ્યા કરે છે. પર જ આવા ઝધડા-ટંટા ચાલુ રહે એ અમને એગ્ય ન જણાયું.
હિંસવ : એને અર્થ તે એટલો જ કે, એકહથ્થુ સત્તા તેથી જ તે તેમના કારભારમાં અમારે દખલગીરી કરવી પડી. હવે જે રાજ્યમાં હોય ત્યાં પણ કઈ વિશેષ ફાયદો નથી એમ માનવું રહ્યું. તે અમને દેષ દે છે કે અમે તેમની સ્વતંત્રતા છીનવી લીધી ! બિસ્મિસાર: તે કેવી રીતે ? જો આવી માનસિક અસ્વસ્થતા અમારૂં મગધ પણ ગણરાજ્ય જ હતુને ? પણ આવી જ પરિસ્થિ- હું સહન નહીં કરું તો પછી અંગદેશ ને મગધદેશની શી દશા થાય ? તિમાં અહીં પણ એકહથ્થુ સત્તા સ્થાપવી પડી છે. ત્યારથી લોકો બધે જ મત્સ્યન્યાય નહીં ઉદ્દભવે ? એટલે આજે હું જે યાતના સુખી છે. અને જે હવે ફરીથી ગણરાજ્ય સ્થપાય ને તેમના હાથમાં ભેગવું છું તે કોના ભલા માટે જ છે એમ હું માનું છું. સત્તા આવે તે સામાન્ય લોકે જ તેને વિરોધ કરવા લાગશે. શાક્ય
બોધિસત્ત્વ: અંદર અંદરના ઝઘડાથી ગણરાજ્યો તે નષ્ટ અને કાલિય લોકોની પણ આ જ સ્થિતિ થશે તેમાં શંકા નથી. તે થતાં ચાલ્યા છે અને એકસત્તાક રાજ્યપદ્ધતિ શિવાય બીજો માર્ગ પછી આવી બધી અનિવાર્ય બાબત માટે તમને આટલું બધું ખોટું
માટે તમને આટલુ બધુ ખાટું દેખાતા નથી. તેમાં પણ તમારા જેવા દરિયાવ દિલના મહારાજા મેળશાથી લાગ્યું ?
વવા દુર્લભ ને તેથી પ્રજાને ફાયદો પણ થાય છે. પણ જે ક્રૂર, ભી . બોધિસત્વ : શાકોનું અને કાલિયનું સ્વાતંત્ર્ય કાલાંતરે નષ્ટ કે અણઘડ મહારાજા ગાદી પર આવ્યા છે, તમે જ કહો કે, પ્રજાનું થશે એ અનુમાન તે સહેજે થઈ શકે છે. મારી સમક્ષ જે પ્રશ્ન હતું તે શું થાય ? આ સંજોગોમાં પ્રજા બંડ કરે અને તેથી તેમને ને રાજ્યને
તે ન હતા. હું શાકય સંધને સભાસદ હતું. તે સંધે કાલિયે સામે પારાવાર નુકશાન થાય. ઈતિહાસનાં અનેક પાનાં આ બીનાની સાક્ષી • લડાઈ જાહેર કરી. મેં વિરોધ કર્યો. કેલિ વિરૂદ્ધ શસ્ત્રો ધારણ કર- પૂરે છે. તમે જે કહિતની વાત કરી તેને આધાર ડર હોવાથી તે
વાની મેં ઘસીને ના પાડી. કારણ, તેમાં અમારા ઘણું આપ્તજનો હતા. ચિરંજીવી નહીં પણ ક્ષણજીવી છે. કઈ જગ્યાએ સૈન્યનો જમાવ તેમને વધ કરવાની મારી મુદલે તૈયારી ન હતી. અલબત્ત આમ ઓછો થાય કે તરત જ ત્યાં ઠેર ઠેર લૂંટ, મારામારી અને તોફાન શરૂ થવાથી શાક્યસંધને માથે મને શિક્ષા કરવાની ફરજ આવી પડી. થઈ જવાનાં. મહારાજ ! પિતા પુત્રનું લાલન પાલન કેવી રીતે કરે છે ? પણ જે મને હદપાર કરવામાં આવે છે તે માટે કેશલરાજાની પરવા- તેને ખવડાવે પીવડાવે છે, તેની સાથે પ્રેમથી બોલે છે, તેના કલ્યાણની નગી લેવી જોઈએ. આમ કરવામાં રાજ્ય સંધને ઘણું નુકશાન થવાનો સતત ચિંતા રાખે છે, અને તે વયમાં આવે ત્યારે તેની સાથે સમા