________________
(ડ)
વ વિશ નીચે જીવતા પ્રાકૃતિક ભાવના
સાંપ્રદાયિક માં પાકતી
પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧-૫૬
૧૩. શ્રમ જ ઈષ્ટ અને શ્રેયસ્કર છે. આજની આ વિચારણાના પ્રકાશમાં નહિ કે ગઈ કાલે શેરીમાં રખડતા અને આજે મુંડાયેલે કઈ બાળબાલદીક્ષાને માટે કોઈ સ્થાન કે અવકાશ રહેતા જ નથી.
ભોળા બટુક કે કોઈ બળે ઝળે બેકાર માનવી. આજનો નિસ્તેજ સાધુ સમાજ
ધર્મશાસ્ત્રો પણ વયમર્યાદાની અગત્ય સ્વીકારે છે. એક બીજો મુદ્દો પણ વિચારીએ. આગળ જણાવ્યું તેમ સાધુ
ધર્મશાસ્ત્રમાં પણ દીક્ષા આપવા માટે આઠ વર્ષની વયમર્યાદા
સૂચવવામાં આવી છે. એને અર્થ એ થયો કે દીક્ષા માટે વયમર્યાદા એની સંખ્યાવૃધ્ધિના મેહના કારણે અનેક અપાત્ર એવા સ્ત્રીપુરુષને
તે જરૂરી છે જ, પટવારી બીલ તેને અઢાર વર્ષ ઉપર લઈ જવા આજ સુધી દીક્ષા અપાતી રહી છે અને નાની ઉમ્મરનાં બાળકોને
માંગે છે. તેની પાછળ બાલસંરક્ષણની અધતન વિચારણા રહેલી છે. મુંડવાની પ્રથા ચાલતી રહી છે. આવા આજના સાધુસમુદાય ઉપર
આમ આઠની અઢાર વયમર્યાદા સ્વીકારાતાં જાણે કે સાધુસંસ્થા ખલ્લાસ નજર કરીએ તે તેમાંથી ગણી ગાંઠી એવી વ્યક્તિઓ મળશે કે
થઈ જવાની છે, ધર્મ રસાતળ જવાને છે, પારવિનાને અનર્થ પેદા જેમનામાં પારદર્શક સાધુતાની, અવિચળ વૈરાગ્યની અને સુદઢ સંયમની
થવાને છે-આવાં ભયાનક ચિત્ર બીલવિરોધીઓ ઉભા કરીને જૈન પ્રતિષ્ઠા થયેલી છે એમ આપણે "વિના સંકોચે કહી શકીએ. પણ
સમાજને ભડકાવે છે. શું અઢાર વર્ષને નિયમ થશે તો કઈ દીક્ષા જ મેટા ભાગના સાધુસાધ્વીઓ નિસ્તેજ, યાંત્રિક મને દશાવાળા, ભૂતકાળના.
નહિ લે ? આ ભય અને કલ્પના કેવળ પાયાવિનાનાં છે. હિંદુ કઈ અવશેષસમા, આ દુનિયા કઈ દિશામાં ચાલી રહી છે તે વિષે
સમાજમાં અને તેમાં પણ જૈન સમાજમાં વૈરાગ્યનું બીજ બાળકને કશી પણ ગતાગમ વિનાના અને જાણે કે નિષ્ણજન જીવન વીતાવતા
ગળથુથીમાં મળે છે. ગમે તેટલા ભેગવિલાસ વચ્ચે પણ તેને કવચિત્. હોય એવા માલુમ પડશે અથવા તે સાધુત્વના વેશ નીચે સંસારી
કવચિત્ ત્યાગ અને વૈરાગ્યના તરંગે સ્પર્શતા હોય છે. આ તેની માનવી જેવું જ મલીન, દંભી અને અસત્યથી ભરેલું જીવન જીવતા
પ્રાકૃતિક ખાસિયત છે. કાનુની વ્યવસ્થા ગમે તે હોય પણ ત્યાગ અને માલુમ પડશે. આ શોચનીય પરિસ્થિતિમાંથી સાધુસંસ્થાને ઉધ્ધાર કરવો હોય તે સંખ્યાવૃધ્ધિને મોહ જૈન સમાજે છોડવો જ પડશે
વૈરાગ્યની ભાવના આપણા માનસમાંથી કદિ નાબુદ થવાની નથી અને
સાંપ્રદાયિક તેમ જ અસાંપ્રદાયિક સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, સંત, અને ગુણવત્તા ઉપર જ આગ્રહ કેળવવું પડશે અને ગુણવત્તાનું ધોરણ
યેગીઓ અને દૃષ્ટાઓ આ ભૂમિમાં પાતા જ રહેવાના છે. સ્વીકારતાં બાલદીક્ષાને સદાને માટે આપણે દેશનીકાલ કરવી પડશે.
મહાપુરૂષો પાકવા માટે બાલદીક્ષા અનિવાર્ય નથી દીક્ષાના ઉમેદવાર બાળક માટે શિક્ષણ સંસ્થા ખેલો
બાલદીક્ષાના સમર્થનમાં અમુક બાલદીક્ષિતે મહાપુરૂષ પાયાનાં બાલદીક્ષાના પક્ષમાં એક એવી દલીલ કરવામાં આવે છે કે છત્તે આગળ ધરવામાં આવે છે. આ જે મહાપુરૂષે મેટી ઉમ્મરે બાળકને દીક્ષા આપવામાં આવે તે તેના ઉપર નાનપણથી ધર્મના દીક્ષિત થયા હતા તે મહત્તાને પ્રાપ્ત ન કરત એમ માનવાને કશું કારણ સુદઢ સંસ્કારે પાડી શકાય અને જરૂરી ધાર્મિક તાલીમ પણ તેને નથી. એવી જ રીતે મોટી ઉમ્મરે સંન્યાસ લીધેલા અનેક પુરુષોએ આપી શકાય. આ દલીલમાં કાંઈ વજુદ નથી એમ આપણે ન કહીએ. અસાધારણ મહત્તા પ્રાપ્ત કર્યાનાં પણ અનેક દૃષ્ટાન્ત ઇતિહાસમાં મોજુદ પણ આ હેતુ સિધ્ધ કરવા માટે કંઈ પણ બાળકને જીંદગીભરને કઠણ. છે. દીક્ષા વિના, સંન્યાસ ધારણ કર્યા સિવાય સંતપદને પ્રાપ્ત કયોના ત્રતથી અગાઉથી બાંધી દે તે ઉચિત નથી. આ માટે સમજણ દાખલા પણ મળી શકે તેમ છે. દીક્ષા તે એક નિમિત્ત છે. માનવીમાં પૂર્વકને માર્ગ તે એ છે કે ખ્રીસ્તી સંપ્રદાયમાં પ્રચલિત છે તે મુજબ આવી મહત્તાને ઉદય પૂર્વ જન્મની સાધનામાંથી નિર્માણ થાય છે. ભવિષ્યમાં સાધુ થવાની ઈચ્છા ધરાવતા બાળકે માટે અને પિતાનું એ ચીનગારી ગમે ત્યાંથી અને ગમે ત્યારે પ્રગટી ઉઠે છે. આજે . અમુક સંતાન ભવિષ્યમાં સાધુ બને એવી ઈચ્છા ધરાવનાર માબાપ '' આપણે બાળલગ્નની અટકાયત કરી છે અને અર્થ એમ કોઈ કરતું માટે સ્થળે સ્થળે એક પ્રકારના બ્રહ્મચર્યાશ્રમ અથવા તે દીક્ષા તાલીમી જ નથી કે પહેલાંના સમયમાં નાની ઉમ્મરે પરણેલાં દંપતીએ કેવળ કેન્દ્રો ખેલવા ઘટે છે કે જ્યાં દીક્ષાના ઉમેદવાર બાળકે આવીને રહે, દુ:ખી જ હતા. અથવા તે પ્રેમવિહોણું જીવન ગાળતા હતા. સુખી . ધાર્મિક નિયમ પાળે, ધર્મશાસ્ત્રોને–પિતાના તેમ જ ઈતર ધર્મના દાખી-ચાહતા નહિ ચાહતા-દંપતીએ એ કાળે પણ હતા અને આજે ગ્રથને--અભ્યાસ કરે, અન્ય વ્યવહારિક તેમ ઔદ્યોગિક વિષયનું પણ પણ છે. એમ છતાં પણ આપણું અનુભવમાંથી આપણને સમજણું શિક્ષણ પ્રાપ્ત કરે અને કડક સાધુજીવનની- તાલીમ પામે. અહિં તેને પ્રાપ્ત થઈ કે બાળલગ્નની પ્રથા સામાજિક સ્વાથ્ય તેમ જ-શ્રેયને
જરૂરી વાતાવરણ અને સાધુઓને સમાગમ ‘આપે. તેની પરીક્ષાઓ વિચાર કરતાં બંધ કરવાયેગ્ય છે અને તે સમજણમાંથી કાનુની રાખો અને કટીક્રમ નક્કી કરો. આ બધામાંથી પસાર થાય અને અટકાયત પેદા થઈ. આવી જ રીતે દુનિયામાં મહાપુરૂ પાડ્યાં છે પરિપકવ ઉમ્મરને થાય ત્યારે તેની સામે વિકલ્પ મૂકવામાં આવે કે અને પાકવાના છે. હેમચંદ્રાચાર્યની અને શંકરાચાર્યની આ વૃત્તિઓ કાં તે તે દીક્ષા લઈને સાધુ થઈ શકે છે અથવા તે માતપિતાને ઘેર પકવ ઉમ્મરે દીક્ષિત થયેલાઓમાંથી પણ સરજાવાની જ છે એમાં પાછા જઈને ગૃહસ્થાશ્રમ માંડી શકે છે. આ ઉમેદવાર સાધુ થશે તે કોઈ શક નથી અને તેથી બીજી અનેક દૃષ્ટિએ 'આવકારદાયક એવી શાસનને દીપાવશે. ગૃહસ્થ થશે તે પણ સમાજને શોભારૂપ નીવડશે. આ બાલદીક્ષાની અટકાયત સામે આવી કાલ્પનિક દલીલે કરવામાં નાનપણથી બાળકને સાધુજીવનની તાલીમ આપવાને આગ્રહ ધરાવતા આવે છે તેને કોઈ અર્થ નથી. જૈન આગેવાને માટે વ્યવહારૂ માર્ગ તે દીક્ષાના ઉમેદવારો માટે
બાલદીક્ષા બંધ થવી જોઈએ પણ આવી શિક્ષણ સંસ્થાએ ખેલવાને છે. આના પરિણામે જૈન સમાજને જૈન સમાજમાં એક એવે વગ છે કે જે બાલદીક્ષાને અનુમત યોજનાપૂર્વક તૈયાર થયેલા યુવાન વયના સાધુઓ મળશે અને બાલ- કરતા નથી. એમ છતાં પણ તે અટકાવવા માટે સરકારી કાયદે થાય દીક્ષાનું અનિષ્ટ સદાને માટે નાબુદ થશે.
તેની વિરૂધ્ધ છે. તેમના મતે આ બાબત ધાર્મિક છે અને આવી એક બાજુએ જ્યારે નાનાં બાળકોને દીક્ષિત બનાવવાનો આગ્રહ ધાર્મિક બાબતમાં સરકારે દખલગીરી કરવી ન જોઈએ. કેટલાકના મતે સેવાય છે ત્યારે બીજી બાજુએ શ્રી રામકૃષ્ણ મિશનમાં સંન્યાસી થવાના બાળકોને રક્ષણ આપવા માટે જે કાયદાઓ છે તે પૂરતા છે. તેથી ઉમેદવાર સાધકે કેટલી કમેટીઓમાંથી પસાર થવું પડે છે અને સાધક આ નવા કાયદાની જરૂર નથી. આ મુદ્દાઓને આપણે વિચાર કરીને તરીકે કેટલા વર્ષ તપસ્યા કરવી પડે છે તેનું મને સ્મરણ થાય છે. આ ચર્ચા સમાપ્ત કરીએ. અને જો જૈન વમાજને સાચા સાધુ–કેવળ વેશધારી નહિ–પેદા કરવા આ ધાર્મિક લેખાતા પ્રશ્નની સામાજિક બાજુ હશે તે આવી જ કોઈ દીર્ધદષ્ટિભરી ચેજના વિચારવી જ પડશે અને જે જે પ્રથા અથવા રૂઢિઓ સામાજિક જીવન ઉપર એક યા પ્રબંધ કરે પડશે. સાધુ સંન્યાસી સમાજને વંદનીય ગણાય છે, પણ બીજી રીતે ગંભીર અસર નીપજાવતી હોય તે પ્રથા કે રૂઢિ સાથે તે આવા જ્ઞાનસંપન્ન, યોગસંપન્નકર્મસંપન્ન સાધુ કે સંન્યાસી અને ધર્મનું નામ જોડાયેલું હોય તે પણ એ પ્રથા કે રૂઢિ સામાજિક છે.