SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ * * પ્ર.જૈનવર્ષ ૧૪-૫.જીવન વર્ષ૪ અંક ૪ C જીવન રા મુંબઈ, જુન ૧૫, ૧૯૫૬, શુક્રવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શલિંગ ૮ . છુટક નકલ: ત્રણ આના સલાલ ગાલગા ગાલ લાલ ગાલગા કાકા પણ ગા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ગા ગાલ ગાગાલગા ગsa-arati are as -Sાગક શ્રી વિનોબાજીનું મહત્ત્વપૂર્ણ પ્રવચન આગળ વધી ન કરી છે કરતાં વધારે યશ મળે છે. શકે છે. ગ્રામદાનના લો તો માત્ર ભારત સમક્ષ જ ન આ મહાપુરુષનું સ્મરણ આખી ( દક્ષિણ ભારતમાં આવેલ કાંજીવરમ ખાતે ભરવામાં આવેલ આઠમાં સર્વોદય સંમેલનમાં વિનેબાજીએ કરેલા પ્રવચનને શ્રી, શાન્તાબહેન ગોરડિયાએ કરી આપેલ અનુવાદ. પ્રસ્તુત પ્રવચનને કેટલાક સ્થળે ટુંકાવવામાં આવ્યું છે. તંત્રી ) આજે આપની સમક્ષ હું અત્યંત નમ્ર બનીને આવ્યું છું. બીજી જે ઘટના આ આંદોલનમાં બની છે તે આપણે માટે જયારે આવા સમૂહ સમક્ષ બલવા સું અને ચિત એકાગ્ર બને છે ખૂબ જ આશાજનક છે. આ ઘટના તે વ્યાપક પ્રમાણમાં ગ્રામદાન, ત્યારે હું બેલી રહ્યો છું એવી પ્રતીતિ નથી થતી. જ્યાં એકા- જે ઓરિસ્સામાં થયું. એથી જમીનની માલિકીનાં મૂળ હાલી ઊઠયાં. ગ્રતા નથી હોતી ત્યાં જે વ્યાખ્યાન થાય છે તે વ્યક્તિગત હોય છેગ્રામરાજ્ય કેવી રીતે બનાવી શકાય છે, એ વિચારવાની એક સામગ્રી અને વ્યક્તિગત વ્યાખ્યાન પર મને એટલો વિશ્વાસ નથી એટલે વિશ્વાસ પણ મળી. આ ગ્રામરાજ્યની કલ્પના માટેનું ચિંતન પણ આ સાલ સમાધિ આવે છે ત્યારે હું કહેવા લાયક ચીજ કહું છું એ પર હોય થયું. એક ભાઈએ મને પત્રમાં લખ્યું કે આજસુધી આપના આ છે. આ સમયે મારે નમ્રતાની ખૂબ જરૂર છે. હું એવા વખતે અને આંદોલન તરફ કંઈક શંકાની દ્રષ્ટિથી જેતે હતે. પરંતુ જ્યારે વ્યાપક એવા સ્થાનમાં આવી પહોંચે છું કે જ્યાં મારું કામ નમ્રતાથી જ પ્રમાણમાં ગ્રામદાન શરૂ થયું, ત્યારે વિશ્વાસ બેસી ગયો કે આ આંદોલન આગળ વધી શકે. એટલા માટે હું બધા કાર્યકર્તાઓ તરફથી ભગવાનને કાંતિકારી છે. ઓરિસ્સા પછી મેં આંધમાં પ્રવેશ કર્યો, જ્યાં ઘણાં નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી લઉં છું. કૅમ્યુનિસ્ટ ભાઈઓ કામ કરે છે. મને કહેતાં આનંદ થાય છે કે ઘણા - આ વર્ષે ભૂદાનના કામને અપેક્ષા કરતાં વધારે યશ મળે છે. ક્મ્યુનિસ્ટ ભાઈઓ આ કાર્ય કરવા તૈયાર થયા. કેટલાક લેકે એમાં ભય મને એમાં આશ્ચર્ય થતું નથી. જે કામને માટે પરમેશ્વરને આશીર્વાદ જુએ છે, પરંતુ મને એમાં કંઈ ભય દેખાતું નથી, કારણકે મારા હોય છે તે કામ આ જ રીતે આગળ વધે છે. આ વર્ષે બુદ્ધદેવની મનમાં આત્મવિશ્વાસ છે. જેના મનમાં આત્મવિશ્વાસ નથી હોતો તેમને યંતિને ઉત્સવ થયે. ભૂદાન માટે એ સૌથી મોટી ઘટના છે. મારું જ ભય લાગે છે. તે ભાઇને આપણી સાથે આવ્યા એથી હું તે કાર્ય અમુક નિશ્ચિત્ત સમયમાં એક સ્પષ્ટ સ્વરૂપ પામીને લાકે સમક્ષ ખૂબ ઉત્સાહિત થયેલ છે. હું એમનું સ્વાગત કરું છું. ગ્રામદાનના રજુ થાય એમ હું ઈચ્છું છું, એને માટે સૌથી અનુકૂળ ઘટના બુદ્ધ વિચારથી તે માત્ર ભારત સમક્ષ જ નહિ, પરંતુ દુનિયાની સમક્ષ ભગવાનનું સ્મરણ છે. આપણા દેશના આ મહાપુરુષનું સ્મરણ આખી એક ન માર્ગ ખૂલી ગયે. દનિયાએ કર્યું. બુદ્ધદવે દુનિયાને જે ઉપદેશ આપ્યો તે સર્વ પ્રથમ કેટલાક લેકે પૂછે છે કે તમે જમીન તે ઘણી મેળવી, પરંતુ આપણા દેશને આપ્યા, એથી એને અમલ કરવાની જવાબદારી સર્વે એનું વિતરણ તે કર્યું નથી ને ? હું કહું છું કે જમીન પ્રાપ્ત પ્રથમ આપણા દેશની જ છે. આપણે એમને અવતારરૂપ ઓળખીને કરવાની ચાવી મને એકદમ મળી નથી. એ તે ધીરે ધીરે મારા એમના વિચારોને પૂર્ણ માન્ય કર્યો છે. આજે એમને જ અવતાર હાથમાં આવી છે. એવી જ રીતે જમીન વહેંચણીની કુંચી પહેલાં • ચાલી રહ્યો છે, એટલે આપણું આજનું જીવન એમના માર્ગદર્શન મળી નહોતી. હવે તે મળી છે. મેં કહ્યું હતું કે હિન્દુસ્તાનની જમીઅનુસાર ચાલવું જોઈએ. એટલા માટે જ મારા સર્વે ધર્મકાર્ય અને નની વહેંચણી એક દિવસમાં કરવી છે અને એ એક દિવસ લાવવા સંકલ્પના આરંભમાં હું “બુદ્ધાવતારે” કહું છું. આપ તે જાણે છે માટે પ્રયત્ન કરવાને છે. જેમ સૂર્યનારાયણના ઉદયની સાથે બધા જ કે આ વખતે રશિયાએ પિતાની સૈન્ય સામગ્રીને ઓછી કરવાનું વિચાર્યું ઘરમાં એક સાથે પ્રકાશ થઈ જાય છે, જેમ એક જ દિવસે દરેક છે. ઈશ્વરની પ્રેરણા કઈ દિશામાં કેવી રીતે કામ કરે છે એ હું નથી ઘરમાં દિવાળી મનાય છે અને દીવા પ્રગટે છે, એવી રીતે એક જ જાણુતે. પણ એટલું જાણું છું કે એમની પ્રેરણા આપણું કાર્ય દિવસમાં જમીન વહેંચણી થવી જોઈએ, થઈ રહી છે અને થશે. માટે અનુકૂળ છે. એટલે જેમણે બુદ્ધ ભગવાનનું સ્મરણ કર્યું એમણે એના કેટલાક પ્રયોગ કરવાની હિંમત કેટલાક ભાઈઓએ કરી છે. મારા કાર્યને આશીર્વાદ આપ્યા એમ હું માનું છું. બિહારમાં એક જ દિવસમાં સે-બસે ગામની જમીનની વહેંચણી જે દિવસે મેં બહુ જ નમ્રતાપૂર્વક દાવ કર્યો હતો અને પ્રથમ કરવામાં આવી અને એમાં યશસ્વી થયા. એથી લોકોમાં વિશ્વાસ બેસી ઉચ્ચારણ કર્યું હતું, એ દિવસે બુદ્ધ ભગવાનની જયંતિ હતી. હું ગયે કે એક જ દિવસમાં અનેક ગામની જમીનની વહેંચણી થઈ લખનૌમાં હતા ત્યારે મેં કહ્યું હતું કે બુદ્ધ ભગવાનનું ધર્મચક્ર પ્રવર્તનનું શકે છે એ વાત અસંભવિત નથી. એ જ પ્રયોગ ઓરિસ્સામાં કાર્ય આગળ ધપાવવાને હું પ્રયત્ન કરીશ. બુદ્ધ ભગવાનની પ્રેરણાથી થયો. ત્યાં ૭૦૦-૮૦૦ ગ્રામદાન થયા અને એમાં ૪૦૦ ગામમાં જ બિહારમાં કામ આગળ વધ્યું એ મેં મારી આંખે જોયું. જમીન વહેંચણી થઈ. દાનપ્રાપ્તિમાં જેટલી મહેનત પડે છે એથી બુદ્ધ જયંતિને દિવસે જ બિહારમાં આપણને એક લાખ એકર જમીન વધુ મહેનત વિતરણમાં પડે છે. પરંતુ લેકશક્તિથી આ કાર્ય થઈ મળી હતી. બોધગયા–જે બુદ્ધ ભગવાનનું સ્થાન છે ત્યાં—એ જ શકે છે એ સિદ્ધ થયું. એથી જ મેં કહ્યું કે આ ચાવી આપણને પ્રેરણાબળે આપણે સંકલ્પ કર્યો હતો કે ગયા જિલ્લામાં એક લાખ એકર મળી ગઈ છે. જમીન પ્રાપ્ત કરીશું. હું આશા રાખું છું કે હિન્દુસ્તાનના લોકો આ સ્મૃતિથી પ્રભાવિત બની ભૂદાનના કાર્યને સર્વ રીતે મદદ કરશે. આ ભૂદાન આંદોલનની એક ખૂબી એ છે કે એમાં અખિલ ભાર પ્રેરણા જ કાર્ય કરી રહી છે એવી પ્રતીતિ હૃદયમાં પામીને જ આ તીય નેતૃત્વ નથી બનતું, કારણ કે ભૂદાન આન્દોલન પદયાત્રા છે. બુદ્ધ કાર્ય કરવાનું છે. ભગવાન અખિલ ભારતીય નેતા નહોતા બન્યા, પરંતુ એમને વિચાર
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy