SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ '' પ્રબુદ્ધ જીવન તા. ૧૬ પ જે ગૂઢ ને હંમેશને માટે અણુઊકેલ્યા પ્રશ્નો છે એવા પ્રશ્નોના ઉત્તર સાથે બ્રહ્મચર્યવાસ યા સયમસાધના યા જીવનશુદ્ધિના પ્રયત્નના શા સબંધ છે? માલુ કયપુત્ર, ધાર કે વિશ્વશાશ્વત યા અશાશ્વત, નિર્વાણ પછી તથાગત રહે છે કે નહિં ત્યાદિ તે જાણ્યુ ન હાય તેય તેમાં તારી સયમસાધનામાં શુ કાંઇ બાધા આવવાની ? વળી, હું જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતાં દુઃખાની વાત કહુ છુ અને તેના નિવારણના ઉપાય દર્શાવું છું તે તે અત્યારે જ જાણી અને અનુભવી શકાય તેવાં છે. તે એની સાથે આવા અકળ પ્રશ્નોના શે। સબંધ છે ? તેથી, હું માલુ કયપુત્ર, મેં જે પ્રશ્નોને અવ્યાકૃત કહી બાજુએ રાખ્યા છે તેની ચર્ચામાં શક્તિ ન વેડક્ અને મેં જે પ્રશ્નો વ્યાકૃત તરીકે આગળ રજૂ કર્યો છે તેને જ સમજ અને અનુસર.’ ઉપર લખેલી કેટલીક કડિકાઓ જ બુદ્ધનુ ઉપમાકૌશલ સ્પષ્ટ દર્શાવે છે. તેથી એ દર્શાવવા વધારે ઉપમા ન આપતાં એક ઉપયોગી અને સચોટ મનારમ ઉપમા આપવી ચેાગ્ય ધારું છું. યુદ્ધના આ અનુભવ તેમણે સાધેલ મારા વિજયના સૂચક છે. ૌદ્ધધર્મમાં બ્રહ્મવિહારના મહિમા વેદાંતીઓના બ્રહ્મના મહિમા જેવા જ છે. તેથી બ્રહ્મવિહાર વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ આવશ્યક છે. બ્રહ્મા એટલે વલાક. તેમાં વિહાર કરવા એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિએ કળવી સૌની સાથે સમાનપણું સાધવું. આ વૃત્તિઓને મંત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે, એનું મહત્ત્વ પ્રે. ધર્માનન્દ કાસીએ પાલિગ્રંથાને આધારે દર્શાવ્યું છે તે તેમતા જ શબ્દોમાં ટૂંકમાં વાંચીએ: કયારેક અરિષ્ટ નામના એક ભિક્ષુ બુદ્ધના ઉપદેશને વિપર્યાસ કરી લેાકાને ભરમાવતા. ત્યારે અરિષ્ટને ખેલાવી ખીજા ભિક્ષુ સમક્ષ ખુદ્દે ઉપમા દ્વારા જે વસ્તુ સૂચવી છે તે જીવનના દરેક ક્ષેત્રે, સૌને માટે, એકસરખી ઉપયોગી છે. યુદ્ધ કહે છે કે પ્રતિષ્ઠિત ગણાતાં ગમે તેટલાં શાઓ ભણી જાય, મોઢે ખેલી જાય; પણ એને સાચે ભાવ પ્રજ્ઞાથી ન સમજે, માત્ર એના ઉપયોગ ખ્યાતિ મેળવવામાં કે વિકા કેળવવામાં કરે તે! એ પોપિટયું જ્ઞાન ઊલટુ તેને ભારે નુકસાન કરે. જેમ કાઇ મદારી મોટા સાપને પકડે, પણ તેનુ પૂછ્યુ કે પેટ પકડી માતા જેમ ધાવણા કરનુ મૈત્રીથી (પ્રેમથી) પાલન કરે છે, તે માંદુ મેઢુ ન વે તે એ સાપ ગમે તેવા બળવાન મદારીને પણ ડંખે, થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હાશિયાર થાય એટલે મુદ્રિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે, અથવા પેાતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે તેની ઉપેક્ષા કરે છે; કદી તેના દ્વેષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હેાય છે; તે પ્રમાણે જ મહાત્મા આ ચાર શ્રેષ્ઠ મનેાવૃત્તિથી પ્રેરિત થઈને, જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હાય છે. અને તેની પકડ નકામી નીવડે, તે જ રીતે પ્રજ્ઞાથી જેને ખરા અર્થ અને ભાવ જાણ્યા ન હોય એવાં શાસ્ત્રોના લાભ—ખ્યાતિ માટે ઉપયોગ કરનાર છેવટે દુર્ગતિ પામે. આથી ઊલટુ, જે પુરુષ પ્રજ્ઞા અને સમજણુથી શાસ્ત્રોના મર્મ ચેગ્ય રીતે ગ્રહણ કરે અને તેના ઉપયેગ લાભ—ખ્યાતિમાં ન કરે તે પુરુષ સાણસામાં મેઢુ દૃખાવી સાપને પકડનાર કુશળ મદારીની પેઠે સાપના ડંખથી મુક્ત રહે એટલું જ નહિ, પણ તે સાપના યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે.' ૩૦ તે પ્રજ્ઞાને રોકે છે. મન ઉપરની પાકી ચોકીદારી અને સતત જાગૃતિથી એવા વિતર્કોંને હુ રોકતા, તે એવી રીતે કે જેમ કાઈ ગાવાળિયા, પાકથી ઊભરાતાં ખેતરા ન ભેળાય એ માટે, પાક ખાવા દોડતી ગાયાને સાવધાનીથી ખેતરેાથી દૂર રાખે તેમ. પરંતુ જ્યારે મનમાં કુશળ વિતર્ક આવે ત્યારે તે વિતર્કો મારા, ખીજાના અને બધાના હિતમાં કેવી રીતે છે એના વિચાર કરી સતત જાગૃતિથી હુ એ કુશળ વિતર્કોનું જતન કરતે, બહુ વિચાર કરતાં ખેસી રહેવાથી શરીર થાકી જાય ને શરીર થાકે તે મન પણ સ્થિર ન થાય, એમ ધારી હું કુશળ વિતર્કો આવે ત્યારે મનને માત્ર અંદર જ વાળતો. જેવી રીતે ખેતરમાંથી પાક લણાયા પછી ગોવાળ ઢારાને ખેતરમાં છૂટાં મૂકી દે છે, માત્ર દૂર રહી એના ઉપર દેખરેખ રાખે છે, તેમ હું... કુશળ વિતર્કો આવે ત્યારે એની દેખરેખ રાખતા, પણ મનનો નિગ્રહ કરવાના પ્રયત્ન ન કરતા.' ગૂઢ અને અણુઊકલ્યા પ્રશ્નોથી વેગળા રહેવાનુ બુદ્ધનું વલણ સમજવા માટે તેમને માલુ કયપુત્ર સાથેના વાર્તાલાપ ટૂંકમાં જાણી લેવા ઠીક થશે. કયારેક માલુ પુત્રે બુદ્ધને પૂછ્યું' કે, તમે તે બીજા આચાર્યાં નિરૂપે છે તેમ જગતના આદિ, અંત કે મૂળ કારણ વિશે તેમ જ નિર્વાણ પછીની સ્થિતિ આદિ વિશે કાંઈ કહેતા નથી, તો હું તમારો શિષ્ય રહી નહિ શકું.' મુદ્દે જવાળ આપતાં કહે છે કે, ‘જ્યારે મે... તને શિષ્ય બનાવ્યા ત્યારે શું વચન આપેલું કે એવા અવ્યકૃત પ્રશ્નોનો હું જવાબ આપીશ ? શું તે પણ એમ કહેલું કે જો એવા પ્રશ્નોના જવાબ નહિ આપે તે હું શિષ્ય રહી નહિ શકું ?? માલુકયપુત્રે કહ્યું: ‘ના, એવા કાઇ કરાર હતા જ નહિ, બુદ્ધ કહે છેઃ તે પછી શિષ્યપણુ ઠાડવાની વાત યોગ્ય છે ?' માલુ કય: 'ના,’ આટલાથી માલુ કયના ઉકળાટ તે શમ્યો, પણુ યુદ્ધ એટલામાત્રયી પતાવી દે તેવા ન હતા, આગળ તેમણે એવી એક વેધક ઉપમા આપી જે બુદ્ધની વલણ સ્પષ્ટ કરે છે. બુદ્ધ કહે છે કે, કાઈ ઝેરી ખાણુથી ધવાયો હાય, તેના હિતચિંતા તેના શરીરમાંથી એ ખાણ કાઢવા તત્પર થાય ત્યારે પેલા ધવાયેલ તેમને કહે કે મને પ્રથમ મારા નીચેના પ્રશ્નોને જવાબ આપે, પછી ખાણ કાઢવાની વાત. મારા પ્રશ્નો એ છે કે ખાણ મારનાર કઈ નાતના છે? કયા ગામના, કયા નામને અને કેવા કદનો છે ? ઇત્યાદિ. તે જ રીતે એ બાણુ શેમાંથી અને કેવી રીતે બન્યું તથા ધનુષ અને દેરી એ પણુ શેનાં અને કોણે બનાવ્યાં છે ? વગેરે. આ પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં લગી જો વાગેલ બાણુ તે પુરુષ કાઢવા ન દે તા શું એ ખેંચી શકે ?” માલુંકયપુત્ર કહેઃ ‘નહિ જ.' બુદ્ધ કહે: ‘તે પછી બુદ્ધની વિશેષતાને સૂચવનાર જે થોડાક દાખલા ઉપર આપ્યા છે તે અને જે આપવામાં નથી આવ્યા તે બધાયથી ચડી જાય તેવા અથવા તા સમગ્ર વિશેષતાના મર્મના ખુલાસા કરે એવા એક દાખલો અંતમાં ન આપું તે બુદ્ધ વિશેનું પ્રસ્તુત ચિત્ર અધૂરું જ રહે. વળી, ભારતીય તત્ત્વચિંતકાની વિચાર–રવતંત્રતાને દર્શાવતાં પ્રે. મેકસ મૂલરે ઇ. સ. ૧૮૯૪માં પોતાના વેદાન્ત ઉપરના ત્રીજા ભાષણમાં મુદ્દની એ જ વિશેષતાના નિર્દેશ કર્યો છે, અને સત્યશોધક તેમ જ સ્વતંત્ર વિચારક સ્વર્ગવાસી શ્રી કિશારલાલભાઇએ ‘જીવનશોધન'ની પ્રસ્તાવનાના પ્રારંભમાં પણુ યુદ્ધની એ જ વિશેષતાના નિર્દેશ કર્યો છે. હું જાણું છું ત્યાં લગી મુદ્દે પહેલાં અને બુદ્ધ પછીનાં ૨૫૦૦ વર્ષોંમાં ખીજા કાઈ પુરુષે બુદ્ધના જેટલી સ્વસ્થતા, ગંભીરતા અને નિર્ભયતાથી એવા ઉદ્ગારા નથી ઉચ્ચાર્યા જે વિચારસ્વત ંત્રતાની સાચી પ્રતીતિ કરાવે તેવા હાય. તે ઉગારે આ રહ્યા, અને એ જ એમની સર્વોપરિ વિશેષતા—. હે લાંકા, હું જે કાંઈ કહુ છુ તે પરપરાગત છે એમ જાણી ખુ` માનશે નહિ. તમારી પૂર્વાપર'પરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશો નહિ. આવું હશે એમ ધારી ખરુ માનશેા નહિ. તર્ક સિદ્ધ છે એમ જાણી ખરુ માનશે। નહિ. લૌકિક ન્યાય છે એમ જાણી ખરુ માનશે। નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશે નહિ. તમારી શ્રધ્ધાને પાષનારું છે એવું જાણી ખરું માનશે। નહિ. હું પ્રસિદ્ધ સાધુ છુ, પૂજ્ય છું, એવું જાણી ખરું માનશે નહિ. પણ તમારી પેાતાની વિવેકમુદ્ધિથી મારો ઉપદેશ ખરે લાગે તે જ તમે તેને સ્વીકાર કરજો. તેમ જ જો સૌના હિતની વાત છે એમ લાગે તે જ તેના સ્વીકાર કરવા.’ (કાલામસુત્ત). સમાપ્ત પંડિત સુખલાલજી મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણુસ્થાન : કચડી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯ હૈ, ન ૩૪૬૨
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy