________________
ર૬
--
-
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૫૬ સાંભળ્યું ને જોયું. અને અહીં આવીને જે કાંઈ બન્યું હતું તે સર્વ અંગીકાર કરીને શાકય દેશ છોડી જઇશ. મા ને બાપુ મારી સાથે હાવભાવ સાથે મને ભજવી બતાવ્યું.
આવશે એમ લાગે છે. તારી શુશ્રુષા માટે માણસે છે અહીંબોધિસત્વ: જો તે આટલી બધી ચાલાક છે, તે તેને તારે યશોધરા: ફરીથી કહું છું કે મારી ચિંતા ન કરતા. તમે તમારે દાસીપદમાંથી કયારને છૂટકારે આપ જેતે હતો. ' સન્માર્ગે આગળ ધપો ને તમારે માર્ગ સુખકર થાઓ !
યશધરા: તેને મેં કેટલીવાર કહ્યું. પણ તે કહે છે “હું જાઉં [ બધિસત્વે તેના સામે જોતે જેતે બહાર જાય છે. યશોધરા પણ કયાં ? મારે આ ઘર શિવાય બીજું કંઈ ઠેકાણું જ નથી. પાલવથી આંસુભરેલી આંખો લૂછે છે. રેવતી પંખ નાંખે છે. તમે મને છોડશે તે માટે પ્રાણ જ છોડવા પડશે.”
પડદે પડે છે. ] બેધિસત્ત્વ: તેને દોષ નથી. નિકટના પરિચયથી મનુષ્યને દાસ્યપદ પણ પ્રિય લાગે છે. ચાલે. હું તને એટલું જ પૂછું છું કે [ તે જ સ્થળ. કેટલાક દિવસે વીત્યા છે. બરને સમય છે. પરિવ્રાજક થવાને માટે વિચાર સાંભળી તું મારી પર ગુસ્સે તે થઈ યશોધરા પલંગ પર બેઠી છે. રાહુલ પારણામાં ઉંધે છે. રેવતી હીંચકે " નથી ને ?
નાંખે છે. એટલામાં એક દાસી પ્રવેશે છે.] ' યુરોધ : તમારી જગ્યાએ હું હેત તે આ સિવાય બીજું દાસી : બાઈસાહેબ, કપિલવસ્તુથી ભગવાન ઉદાયી આવ્યા છે. હું પણ શું કરત? જે પિતાના આપ્તજન સાથે લડવાની તૈયારી તે આપને મળવા માંગે છે. ન હોય તે આ સિવાય બીજો એકે માર્ગ જ નથી.
યશોધર : રેવતી, તું જા ને ઓરડાના આસને ઠીક ગોઠવ બોધિસત્વ: પણ બાપુ અને માને અપાર દુઃખ થયું. અને ઉદાયીને ત્યાં આવવાનું કહે. યધરા : તે સ્વાભાવિક છે. તેમને તમારા પર અગાધ સ્નેહ
[ રેવતી બહાર જઇને પાછી આવી છે.] છે–અપાર મમતા છે.
રેવતી : બાઈસાહેબ! તે તે અંદર આવીને બેઠાં જ છે. * બોધિસત્વ : (હસ્તાં) તે પછી તારે મારી પર પ્રેમ નથી
ચોધરા : ઠીક ત્યારે, તું રાહુલનું ધ્યાન રાખજે. તે ઉઠે તો એમ કહેવું પડશે !
મને બોલાવજે. યોધરા : હા, તમે તમારે જે મજાક કરવી હોય તે કરે. મારે
રેવતી : તે તે હજી હમણાંજ છું. હવે કાંઈ થોડી વાર તમારી પરને પ્રેમ ઉઠ્ઠખલ થઈ શકે નહીં. તમે પૂછશે, કારણ?
છે તે નહીં જ ઉઠે. હું અહીં જ છું. તે રડશે તે તમને બોલાવીશ.
તો * કારણ તેની સાથે સદ્વિવેક બુદ્ધિની મને ભેટ મળી છે–એ તમારી
[ યશોધરા ઠીકઠાક થઈને જાય છે. ] સાથેના મારા સહવાસનું પરિણામ છે. હું તમારી પત્ની છું અને શિષ્યા પણું.
ઓિરડામાં યશોધરા પ્રવેશે છે. ઉદાથી તેને જોઈ પિતાના આસન
ઉપરથી ઉઠે છે ને તેનું આગળ આવીને સ્વાગત કરે છે. યશોધરા પણ બોધિસત્વ : શાબાશ, યશધરે ! હું ધન્ય છું. તારા જેવી
હસતે મેએ તેનું સ્વાગત કરે છે ને એક આસન પર બેસે છે.] સુશીલ પત્ની મને મળી તે મારૂં મહદ્ભાગ્ય જ છે ! હું જઈશ પછી
યશોધરા : ઉદાયી ! આ આસન પર બેસને? (તે બેસે છે.) તું ધીરજથી ને શાંતિથી રહીશ તેની મને ખાત્રી છે. તને અહીં ન
તું આટલા બધા દિવસ કપિલવસ્તુમાં શું કરતે હો ? આર્યપુત્ર ગમે તે તારે પિયર
પ્રવજ્યા લઇને કેશલ દેશમાં ગયા ને મા ને બાપુજી તે બીજા જ - યશોધરા : આ તમે શું કહે છે? હું પિયર કદી પણ જઇને
દિવસે પાછો આવી ગયા. ઠીક મને પહેલાં કહે જેઉં–આર્યપુત્રે પ્રવજ્યા રહીશ નહીં. હા. કેઈક સમયે ગઇ તે પાંચ છ દિવસથી વધુ તે કેવી રીતે લીધી ? રહેવાની નહીં જ, અહીં મને શું કામ ન ગમે ? અહીંના કામ કયાં ઉદાચી : ગતમીએ તમને બધી વાત કરી જ હશે. નહીં ? ઓછાં છે ? અને મારો લાડકો રાહુલ તે છે જ ને ? ઘરનાં કામ યધરા : તે બોલ્યા. “લોકો પુષ્કળ હતા, પણ તે શું કરતા છે. મા ને બાપુની સેવા કરવાને પણું આ જ સમય છે. તમે મારી
હતા ને શું બોલતા હતા તેનું અમને બેયને કશું જ ભાન ન હતું” ચિંતા છોડે, તમારા ધર્મસંશોધન કાર્યમાં જરા પણ તમે પાછા
પ્રવજ્યા વિધિ પૂરી થઈ ને આર્યપુત્ર કપિલવસ્તુ છોડી ગયા એટલી * હઠશે નહીં. મને વિશ્વાસ છે કે તમે સધ્ધર્મ શોધી શકશો અને જ એમને ખબર છે. તેમને અને બાપુને શક હજી જરા જેટલો વિથી દ્ધાની જેમ પાછા આવશે. શાકને અને કાલિને તે
પણ ઓછો થયો નથી. કયારનું ચે કળાઈ ચૂક્યું છે કે સત્ય અને પ્રેમને માર્ગે ચાલનારી
- ઉદાચી : તે પ્રસંગે બંનેની આંખમાંથી આંસુની ધારા વહેતી એક વિભૂતિ તેમની વચ્ચે આજે છે. તમારા સાચા શૌર્યથી તેમને
હતી. તેમને કશું ભાન ન રહે તેમાં કાંઈ નવું છે ? તું ત્યાં હેત પશ્ચાતાપ થશે અને તે અરસ્પરસના ઝઘડા છોડી દઈને શાંતિને માર્ગે
તે તારી પણ એ જ દશા હેત, યશોધરા ? આગળ વધશે એવી મને આશા છે.
યોધર : ના, ઉદાથી તારી કાંઈક ભૂલ થાય છે. હું આર્યબોધિસત્ત્વ : આ ઝઘડાઓથી ખરેખર મારું મન ઉદ્વિગ્ન થઈ પુત્રને અભિનંદન આપત. અને શકય હોત તો પરિત્રાજિકા થઈને ગયું છે, કારણ તે દૂર કરવાનું મારામાં સામર્થ્ય નથી. પરંતુ, આ જ તેમની સાથે મેં પણ દેશયાગ કર્યો હોત ! પણ આ રાહુલ છે ને ? નહીં પણ મનુષ્ય સમાજના જે અનેક જાતનાં ઝધડ-ટંટા છે તેના ચાલે એ વાત જવા દે. હવે મને ત્યાંની બધી વિગતવાર માહિતી આપ. કારણ છે અને તેમાંથી મનુષ્ય મુકત થઈ શકે કે નહીં તેની મારે ઉદાચી : નમતા બપોરે ગૌતમ કંથક અશ્વ પર સ્વાર થઈ શોધ કરવી છે. આમાં જો હું સફળ થાઉં તે હું યશસ્વી થેયે એમ કાલામ ઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા. તેમની પાછળ છન્ન ' તું માનજે.
ચાલતું હતું. કપિલવસ્તુના નાગરિકો ગૌતમની પ્રવજ્યામાં હાજરી યશોધરા : પણ–આટલાથી તમારું કાર્ય પૂરું થતું નથી. મનુષ્ય આપવા અગાઉથી એકઠા–થયા જ હતા. ગૌતમને જોતાં જ તેની ઉપર જાતિના કલ્યાણ અર્થે તે શોધ-તે સન્માર્ગ–તે અચલ સત્ય-તમારે સૌ કોઈએ પુષ્પવૃષ્ટિ કરી, ચેખા ઉડાડયા અને અશ્વારૂઢ ગૌતમને બધાને શીખવવું પડશે.
વચ્ચે રાખી જાણે એક મોટું સરઘસ જ જોતજોતામાં નીકળ્યું. આશ્રમ બોધિસત્ત્વ : આ બધી આગળની વાત છે. ધર્મપ્રચારક પાસે આવતાં સરધસ ઉભું રહ્યું. અને બધા વ્યવસ્થિત રીતે આશ્રમના થવાની મારામાં એટલી બધી મહત્વાકાંક્ષા જાગી નથી પ્રિયે ! હું રજા ચોગાનમાં જઇને ઉભા રહ્યા. આ પ્રસંગે વધુમાં વધુ દશ–વીસ . લઉં ત્યારે. તું થાકી ગઈ છે. તું હવે વિશ્રાંતિ લે. હું કાલે પાછે માણસે હાજર રહે. પણ આ પ્રસંગે તે કપિલવસ્તુનાં હજારે સ્ત્રીકપિલવસ્તુ જઉં છું, ત્યાં આડાર કાલામ માષિના આશ્રમમાં દીક્ષા પુરૂષેથી આશ્રમનું ગાન ભરાઈ ગયું હતું.
*