SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-પદ પંચ એક સરપંચ નીમે અને પાંચમાંની બહુમતિના નિર્ણય મુજબ આપણે આપણી સંપૂર્ણ સ્વતંત્રતા ગૂમાવી બેઠા છીએ. અરે ! આપણા આ ઝઘડાને નિકાલ લાવો. મહારાજા નીમવાની પણ આપણને છૂટ નથી! અને આવા યુધ્ધથી - મહાનામ: હું આ ઠરાવને ટેકે આપું છું. આ ઝગડો તે આપણું આંતરિક કારભારમાં પણ દખલગીરી કરવાની કેશલરાજાને અંદર અંદર પતી જાય એ ઈચ્છવાયેગ્ય છે. તક મળી જશે. લેકે મારો તિરસ્કાર કરશે પણ તેથી હું બીત નથી, શાકય સેનાપતિ: પણ આ ઠરાવ સામે ભારે વિરોધ છે. શાકય અને કેલિય જાતિના હિતની પાસે લોકનિન્દાને કોઈ અર્થ નથી. મારા હાથ નીચેના અધિકારીઓએ કરાવ્યું છે કે કાલિય લેમ પર શાક્ય સેનાપતિ : (સખ્તાઈથી) ગૌતમ ! વકતૃત્વની તારી લડાઈ કર્યા સિવાય ને તેમને પરાજય કર્યા સિવાય આ ઝઘડે અટ- કુશળતાને અહીં કશો ઉપયોગ નથી. સંઘને કાયદે તારે પાળ જ કવાને નથી. મત ગણવાવાળા આ ઠરાવ પર મત લેવા વ્યવસ્થા કરે. પડશે. નહીં તે તારી વિરૂધ્ધ સાથે ચોગ્ય પગલાં ભરવા પડશે. શલાકા ગ્રાહક : (મેટેથી) હવે હું મત ગણવાને હું તને એમ લાગતું હશે કે તને દેહાદંડની શિક્ષા કરવાની કે ને શલાકાઓ (સળીઓ) વહેંચું છું. જે આ ઠરાવને અનુકુળ દેશનિકાલ કરવાની શાકય સંધને સત્તા નથી. અને આ માટે મત આપવા ઈચ્છતા હોય તે સફેદ લે અને જે વિરુદ્ધ મત આપવા - કેશલરાજાની પરવાનગી માંગવામાં આવે તે આ બધી બાબતની ઈચ્છતા હોય તે લાલ લે. (તે શલાકાઓ વહેંચે છે ને પાછી ભેગી તપાસ કરવામાં આવશે અને ઉલટી અમારી જ ફજેતી થશે. પણ કરીને ગણે છે અને કહે છે) લાલ શલાકા ૩૦૫ છે અને સફેદ ધ્યાન રાખજે કે તારા કુટુંબને અમે બહિષ્કાર કરી શકીએ એમ શલાકા ૧૧૨ છે. છીએ અને તારી જમીન પણ અમે જપ્ત કરી શકીએ છીએ. શાક્ય સેનાપતિ: ગૌતમને ઠરાવ પ્રચંડ બહુમતિથી ઉડી તે માટે કોશલરાજાની પરવાનગી લેવાની જરૂર નથી. આમ અમે ગયે. હવે મારે મૂળ ઠરાવ સંધ સમક્ષ ફરીથી રજુ કરું છું. કરીએ તે તું કેશલરાજા પાસે ફરીયાદ લઈ જવાને છે ખરે? . કલિય લેકે વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરવાની પરવાનગી આપે આપવી. બાધિસત્વ: સંઘે મને દેહાન્ત દંડની કે હદપાર થવાની શિક્ષા આ વિષય ઉપર જેને બેસવું હોય તે અવશ્ય બોલે. આપવી એવી મારી સંઘને નમ્ર વિનંતિ છે. અને તે વિરૂધ્ધ હું બેધિસત્વ : મારી સંઘને નમ્ર અરજ છે કે આ ઠરાવને કેશલરાજા પાસે ન્યાય માંગવા નહીં જાઉં તેની હું તમને ખાત્રી શાક્ય સધે પરવાનગી ન આપવી. એનું કારણ ફકત એ જ કે કાલિય આપું છું, પણ અમારા કુટુંબને બહિષ્કાર કરી અથવા જમીન જપ્ત આપણા આપ્તજન છે, ને આપણે તેમના આપ્તજન છીએ. આવી કરી બધાને અનાથ ન કરે એવી મારી અરજ છે. આ બાબતમાં રીતે એકબીજાને સંહાર કરવો ઉચિત નથી. જે કાંઈ સજા હેય તે મને એકલાને જ ભોગવવા દે. શાકય પુરોહિત : યુધ્ધમાં ક્ષત્રિયએ આપ્યું અને અનાપ્ત શાક્ય સેનાપતિ: તને અમે દેહાન્તદંડની કે હદપારની એ ભેદ રાખવો એ ઠીક નથી. રાજ્ય માટે તેણે તે સગા ભાઈ શિક્ષા કરીએ અને તે તું સહન કરી લે તેથી કેશલરાજાને તેની સાથે પણ લડાઈ કરવી જોઈએ એમ બ્રાહાણ પ્રતિપાદન કરે છે. ખબર નહીં પડે તેવું ઓછું છે? તેમની પરવાનગી વિના આમાંની યજ્ઞયાગ એ બ્રાહ્મણોનું, યુધ્ધ ક્ષત્રિનું, કૃષિવાણિજ્ય એ વૈશ્યનું એક પણ સજા જે અમલમાં આવી તે અમારું રહ્યું સહ્યું સ્વાતંત્ર્ય અને સેવા એ શુદ્રોનું સ્વાભાવિક કાર્ય ગણાય છે. આ મુજબ અનુ- પણ નષ્ટ કરવાની તેમને તક મળી જશે. ખરું કે નહીં ? . સરણ કરવું એ જ પુણ્ય અને આથી વિરૂધ્ધનું આચરણ એ જ બોધિસત્વ : એમ છે, તે હું રસ્તો કાઢી આપું. હદપાર પાપ. આ જ સનાતન ધર્મ છે. થવાની સજા હું સ્વેચ્છાએ સ્વીકારું છું. હું પરિવ્રાજક થઈ આ દેશ બોધિસત્વ: સનાતન ધર્મ આવો કોઈ કાળે હોઈ જ ન શકે. પોતાની ઈચ્છાથી જ છોડી જાઉં છું. બ્રાહ્મણોમાં કોણ જેવા યોધ્ધાઓ પાક્યા ને હજી છે. ક્ષત્રિયમાં શાક્ય સેનાપતિ: પણ આ બાબતમાં તારા માબાપની સંમતિ જનક જેવા ઘણું બ્રહ્મજ્ઞાની પાક્યા ને હજી છે. વ્યાસ કાળણને મળી શકશે કે ? છોકરો અને તેને બાપ તે અસ્પૃશ્યમાં એક. માતંગ ઋષિ ચંડાળ. બેધિસત્વ : તેમની સંમતિ મેળવવા હું ચોકકસ પ્રયાસ એટલે, હાલમાં જે જાતિભેદને પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે તે કરીશ. પણ તે મળે કે ન મળે, હું સધને વચન આપુ છું કે હું એકકસ દેશ છોડી જઈશ. સનાતન ધર્મ કેવી રીતે હોઈ શકે ? વેરથી વેર ગમતું નથી, તે મહાનામ : આ બાબતમાં બે શબ્દ કહેવાની હું પરવાનગી પ્રેમથી જ શમે છે; એ જ ખરો સનાતન ધર્મ છે. માગુ છું. - શાકય સેનાપતિ : આ ચર્ચામાં ઉતરવાની મારી ઈચ્છા નથી. શાકય શેનાપતિ : તને સંધની પરવાનગી છે. જે બેલડું ગૌતમ મારા ઠરાવને વિરોધ કરે છે એ મૂળ મુદ્દો સભા સમક્ષ છે. હોય તે ખુશીથી બાલ. હવે શલાકાગ્રાહક શલાકાઓ વહેંચીને મત લે. મહાનામ: ગૌતમ તેનું વચન પાળશે તે બાબતમાં તે અત્રે શલાકા ગ્રાહક : હવે હું ફરીવાર શલાકાઓ વહેચું છું. જે ઉપસ્થિત થયેલા 'કાઈને પણ શંકા નથી. પણ, શાકય કાલિય વચ્ચે - આ ઠરાવની વિરૂધ્ધ હોય તે સફેદ, અને જે અનુકુળ હોય તે લાલ જે તરત જ યુધ્ધ થયું તો તે ન થાય તેટલા જ માટે ગૌતમે આ શલાકા લે. (તે શલાકા વહેંચે છે અને પાછી એકઠી કરી ગણીને દેશનો ત્યાગ કર્યો, તે વાત જલ્દીથી જાહેરમાં આવશે. આ વાત કેશલ જણાવે છે ) ૩૧૨ શલાકા લાલ અને ૧૫ શલાકા સફેદ છે. રાજાના ધ્યાનમાં આવી તે પણ તેમને આપણું કારભારમાં માથું - શાકય સેનાપતિ : આ ઠરાવ પ્રચંડ બહુમતિથી પસાર થાય મારવાની તક તે મળી જ રહેશે. આથી મારી સૂચના છે કે હાલમાં છે, એને અનુસરીને હું એવી આજ્ઞા કરું છું કે વીસ વર્ષની ઉપરના તરત જ યુધ્ધની તૈયારીમાં ન પડતા થોડા દિવસ બાંધછોડ શકય છે . અને પચાસ વર્ષની અંદરના બધા સુદઢ શાક્યએ યુધ્ધ માટે સજજ કે નહીં તે જોવું. આમ શકય ન જ હોય તે યુધ્ધ શિવાય બીજે થઈ જવું. રસ્તો જ રહેતું નથી. બેધિસત્વ : સંધ મને ક્ષમા કરે. હું આ યુધ્ધમાં ભાગ શાક્ય સેનાપતિ : આ વાત બરાબર છે. આથી, ભાઈ ! લેવા ઈચ્છતો નથી. હું એમ સૂચના કરું છું કે ગૌતમે શાક્ય દેશને એક અઠવાડિયા બાદ છોડીને ચાલી જવું અને તે પછી એગ્ય વખતે આપણે કેલિય તેડીશ, અને આખાએ સમાજમાં તું તિરસ્કારને પાત્ર કરીશ. લોકે પર ચઢાઈ કરવી. (ત્રણ વાર આમ બેલે છે.) ત્રણ વાર બોધિસત્વ : શાના હિત માટે હું તન, મન અને ધન ઘોષણા છતાં કોઈ કાંઈ પણ બેલતું નથી તેથી આ ઠરાવને સં ગ અર્પણ કરીશ એવી મારી પ્રતિજ્ઞા છે, પણ કાલિય લોકો સાથે યુધ્ધ મૌન સંમતિ આપી છે, એમ હું માની લઉં છું. ' કરવું એ શાકના હિતમાં નથી. આ અંદરઅંદરના ઝઘડાથી જ . (પડદો પડે છે. ) ' આ પાછી એકઠી ' રાજાના મત મળી જ સ, રાજ્ય સેનાપતિ
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy