________________
7
તા. ૧-૬-પ૬
બોધિ
સત્ત્વ
અર્ક ત્રીજો પ્રવેશ પહેલા
(સ્વ. ધર્માનંદ કાસમ્મી રચિત મળ મરાઠી નાટકના શ્રી. કાન્તિલાલ અરેઠિયાએ કરેલા ગુજરાતી અનુવાદ : ગતાંકથી ચાલુ)
પ્રબુદ્ધ ન
સૂત્રધાર : એધિસત્ત્વ શાકયસંધના સભ્ય થયા તે વાતને આઠ વર્ષ થયાં. પોતાના ઘરના કામ પ્રમાણે સંધના કામ પણ તે પૂરી નિષ્ઠાથી કરે છે. શાકય અને કાલિય લાંકાના ઝધડા તેને ગમતા નથી. પણ તે વધતાં જ જાય છે. આમાંથી જ યુદ્ધ થશે એવાં ચિન્હ
સ્પષ્ટ દેખાવા લાગ્યાં છે. આ યુદ્ધને કેમ નિવારવુ તે જ ચિંતામાં ધિસત્ત્વ રહે છે. ટૂંક સમયમાં શાકયસધની બેઠક મળવાની હાવાથી તે તેમાં હાજરી આપવા કપિલવસ્તુ આવી પહોંચ્યા છે. સૂત્રધાર જાય છે. )
સ્થળઃ–મહાનામ શાકયનું દીવાનખાનું. તેમાં ઘણા શાય-યુવાન ભેગા થયા છે. આમાંના કેટલાક શાક્ય સંધના સભાસદો છે.
મહાનામ : ( બધાને ઉદ્દેશીને) તમને સૌને ખબર જ છે કે આપણી અને કાલિય લૉકા વચ્ચેના ઝઘડા હવે હદ વટાવતા જાય છે. યુદ્ધમાં જ તેનુ પરિણામ જલ્દીથી આવશે, એ નિશ્ચિત છે. ગૌતમ,
આ અરસપરસના યુદ્ધની વિરૂદ્ધ છે. તે ઉંમરે જો કે મારાથી નાને છે, તે પણ તેનામાં ઊંડું જ્ઞાન છે. તે પોતાના અભિપ્રાય આપણને સૌને સમજાવે એ હેતુથી મે તેને અહીં ખેલાવ્યા છે. મને આશા છે કે એ જે કહેશે તેની ઉપર તમે બરાબર વિચાર કરશેા,
એધિસત્વ : શાકય અને કાલિય લાંકા ભાઈબંધો છે, એ તમને ખબર છે ને ?
એક યુવાન : એ ભાઈબંધ છે એટલે શુ ? અમારે એમના અત્યાચાર સહન કરવા . એમ ?
ઐાધિસત્ત્વ : બધો દાય એમના જ છે એમ કેમ નક્કી કહી શકાય? અને ધારો કે તેમને અપરાધ છે તે આપણી તે વિડિલ શાખા કહેવાય, તેથી આપણે તેમને શું ક્ષમા ન કરવી જોઇએ ?
બીજો યુવાન પણ તેમણે અમારી પાસે ક્ષમા માંગવા તે આવવુ જોઇએ ને ?
એધિસત્ત્વ : વડિલોએ પહેલા ક્ષમા માંગવી એવી પ્રથા છે, તેને અનુસરીને જો આપણી ભૂલે બદલ આપણે ક્ષમા માંગીએ તે કાલિય લાકા તરત જ નરમ બની જશે તે ક્ષમાયાચના કરશે એમ મને બરાસા છે.
ત્રીજો યુવાન : કાલિય લેાકા ો તેમનું પંચ મેકલે અને શાકય સંધની ક્ષમા માંગે તે જ આ યુદ્ધ ટળે
પ્રથમ યુવાન : ક્ષમાયાચના સિવાય બાંધછોડ કરવાના ખીજો કાઈ ઉપાય નથી ?
૨૩
એધિસત્ત્વ : અરે મહાનામ ! તું તે મારી બાજુ મેલીશને,
બાઈ ?
મહાનામ : ગોતમ ! આ બધા ઝધડાને હું ખૂબ તિરસ્કા હુ એ તુ જાણે છે, પણ તારી બાજુ હુ મેલીશ ને મત આપીશુ એવું વચન હું અત્યારે આપી શકતા નથી. મારા પૂજ્ય પિતાશ્રીના મૃત્યુ પછી બધા ગૃહસંસાર મારે ચલાવવાના છે. અનુરૂ નાના છે, ઓછી અકકલવાળા છે તે પાછા માનો લાડકા છે. હું જો સંધની વિરૂદ્ધ ગયે અને સધે મારા બહિષ્કાર કર્યો તો માની શી સ્થિતિ થાય તેની તુ ં કલ્પના કર ! આમ છતાં બાંધછોડ કરવા યથાશક્તિ પ્રયત્ન કરવા હું ઉત્સુક છું. તું વિશ્વાસ રાખજે,
મેાધિસત્ત્વ : તને ક્ાવે તેમ મત આપજે. મને તેની ચિંતા નથી. મારા પ્રસ્તાવ હું રા કહીશ ને તેને વળગી રહીશ એ ચાકકસ, મહાનામ : પણ, ગાતમી માશી, શુધ્ધાન દાદા, યશોધરા એ બધાના તે કાંઈ વિચાર સરખો પણ કર્યાં છે કે?
એધિસત્ત્વ : શાકય અને કાલિય એ અને લેાકાના હિત અને સુખ માટે તથા સત્ય માટે સર્વસ્વનો ત્યાગ કરવામાં મને જા પણ સકાચ થવાનો નથી.
એધિસત્ત્વ : જરૂર છે. શાકય અને કાલિય એક પંચ નીમે ને તે મારકુંતે આ ઝધડાઓનું નિરાકરણ થાય. આવતી કાલે સધ સમક્ષ હું આ જ પ્રસ્તાવ મૂકવાના છું. તમે તેને અનુમોદન આપશેને ? બીજો યુવાન : તે કાંઈ અત્યારે કહી શકાય નહીં. કાલે સભાનુ સ્વરૂપ જોઈ નકકી કરીશું.
મહાનામ : આ તારા દુરાગ્રહ નથી ગૌતમ ?
આધિસત્ત્વઃ અરે આને તુ દુરાગ્રહ કહે છે ? કહેવું જ ડ્રાય તે સત્યાગ્રહ કહે કે સત્યપ્રેમ કહે,
( પડદો પડે છે. ) પ્રવેશ ખીજા
[ સ્થળઃ-શાકયોનું સભાગૃહ, આજે કાલિય વિરૂદ્ધ યુદ્ધ પોકારવું કે નહીં તે પ્રશ્નના નિકાલ લાવવાના છે, તેથી ઘણા ખરા શાય સભાસદો હાજર છે. વૃદ્ધ શાકય મહારાજાની જગ્યાએ યુવાન ભક્રિય ખેડેલ છે. તે સજ્જન છે, પણ તેની નીમણુંક ક્ત તેટલા માટે કરવામાં આવી નથી. તે કુલીન પણ છે ને તેથી જ કેશલ રાજાઓ તેને નીમ્યા છે. ]
શાકય સેનાપતિ : ભાઈ ! રાહિણી નદીના પાણી માટે આજે કેટલાંક વર્ષો થયા કાલિય લોકેા અને આપણા મતભેદ ચાલુ છે એ તમે જાણા છે. કેટલાક દિવસ પહેલાં આપણા દાસ તે કામ કરવાવાળા નદીના પાણીના આપણી બાજુ ઉપયોગ કરતા હતા ત્યારે કાલિય પક્ષના લકાએ આવીને તેમને સારી પેઠે માર્યાં. ચ્યા પછી આપણે ત્યાં સિપાઇઓ મોકલ્યા. તેમની ઉપર પણ કાટ્વિય લાકાએ હલ્લા કાર્યાં. આપણા સિપાઇઓ પાછા ફર્યાં. હવે તે આપણે બધા સાથે મા કાલિય લાંકા વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરીએ તે શિવાય બીજો એક માર્ગ દેખાતો નથી. આથી હું સધ સમક્ષ ઠરાવ રજુ કરૂ છું કે શાકયસંઘે કાલિય લેાકા વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરવું અને તેમને હરાવવા. આ ઠરાવ જેને પસંદ ન હોય તે ખેલે.
ઐધિસત્ત્વ : આ ઠરાવ ઉપર મેલવા હું સંધની પરવાનગી માંગુ છું.
શાકય સેનાપતિ : હા, હા, અવશ્ય એલ.
માધિસત્ત્વ : સંધે કાલિય લોકો ઉપર યુદ્ધ કરવાની ઉતાવળ ન કરવી. પહેલાં તે આ ઝધડામાં દોષ કાના ને તેનું પ્રમાણ કેટલુ તેની બરાબર તપાસ થવી જોઇએ. મેં સાંભળ્યું છે કે કાલિયના નોકરા તેમના ખેતરોમાં પાણી લઈ જતા હતા ત્યારે આપણા પક્ષ તરફથી તુલા કરવામાં આવ્યો હતા. જો આ વાતમાં કાંઈ તથ્ય હાય તો આપણે પણ દોષપાત્ર ઠરીએ.
શાકય સેનાપતિ : આ વાત ખરી છે. પશુ પાણી લેવાને વારા આપણા હતા. એટલે જ આપણા નોકર તેમની ઉપર તૂટી પડયા.
માધિસત્ત્વ : આનો અર્થ એટલો જ કે આપણે પણ પૂરા નિર્દોષ નથી. આથી હું ઠરાવ મૂકું છું કે આપણામાંથી મે અને કાલિય લામાંથી એ એમ ચાર જણનું પંચ નીમવામાં આવે. આ