________________
૨૨
પ્રબુદ્ધ જીવન
• તા. ૧-૬-૧૬ ગાંધીજીની આજ્ઞા શિષ્યવૃંદમાં અક્ષરશઃ પળાય, તેમની સમક્ષ માંથી નીપજતાં રનોનાં પાણી પારખવાની પારાશીશી વિનોબા પાસે અદબથી જ બેસાય. બનતાં સુધી ન જ બોલાય. બોલવું જ પડે તૈયાર થઈ. થર્મોમીટર તાવનું માપ એક્સપણે દેખાડે છે. કાં કે ત્યારે અતિ ધીમે સાદે બોલાય. વિનેબાને ત્યાંની દુનિયા નિરાળી. તાવથી અલિપ્ત છે. તેમ સંન્યાસી માણસ જ કોઈ પણ તત્ત્વસિદ્ધાંતની એમણે પણ ગાંધીજીની આજ્ઞા માથે ચડાવીને આશ્રમ ચલાવ્યા પણ સાચી આંકણી ને સાચાં તોલમાપ કાઢી શકે છે કારણ કે તે કમની ત્યાંના રંગઢંગ, કોલકાલવણ, ચણતર, બધું નાખું. ગાંધીજીની આસપાસ ધગશ અને અભિનિવેશથી અલિપ્ત છે. જુઓ તે પથારે ને સંગ્રહ, અહીં નિગ્રહ, ત્યાં પરસાળ આંગણુના આ સ્થિતિ બાપુએ ચેઝસ એળખેલી. નીકર વિનોબાજીની વિસ્તાર, અહીં સાંકડી તંગ એારડીએ, ત્યાં આઠે પહોર ને સાઠે ઘડી અવસ્થાને એ “જડભરત'ની ઉપમા કેમ આપે ? સંન્યાસીનું કામ જ કર્મચક્રના ઘરઘરાટ ને આવજાની સમસમણ, તે અહીં તત્વસિદ્ધાંત એવું : પર જ જર ને નાહકની સમણાસમણ પર લગામ. ત્યાં રેંટિયા પર
तेणें न पाहतां विश्व देखिलें । न करितां सर्व केलें। સંશોધન, અહીં તકલી પર મદાર. ત્યાંની પ્રાર્થનામાં વાધસંગીતની કદર.
न भोगतां भोगिलें । भोग्यजात । અહીં તાનતંબૂરા વાદ્યવાજા તરફ ઉપેક્ષાવૃત્તિ. ત્યાં પચરંગી વ્યકિતઓના
एके ठायीं येसला । परिसर्वत्र तो चिगेला । નિરંતરે પરિચય ને બેલબાલા, અહીં તે અંતરંગ ગણ્યાગાંઠયાને અવગત, हे असो विश्व जाहला । अंगे चि तो । - ज्ञानेश्वरी ત્યાં એકમેકના સંપર્ક સમાગમ સારૂ પડાપડી, અહીં છ_બાર મહિના આવી એની સ્થિતિ હોય છે. બહારની દેડાદોડ કરતા તે નહિ ભેળા વસે તમે તમારું નામગામ પૂછવાની કેઈને પડી ન હોય. દેખાય. છતાં એના વડે સંસારને સત્કર્મની અનંત પ્રેરણા મળ્યે જ જવાની. ત્યાં સ્ત્રી બાળકે, અપંગ, રોગીઓની ભીડાભીડ, અહીં ગાઢ એકાંતમાં ઊભેલી ભીંત ને ખપેડા. ત્યાં નહાવાખાવાની ફુરસદ ન મળે એટલાં આવી ગળા સુધીની ખાતરી સાથે ગાંધીજીએ પોતાના કર્મચાગના કામ, અહીં સ્થળકાળનું એસા ન મળે. ત્યાં રાતદિવસ તરેહતરેહના ભાથામાં રામબાણું સમાં આ સંન્યાસીને સાચવીને મૂકયા. કાળના , ઝંઝાવાત ને વાવાઝોડાં, અહીં અસીમ આકાશની અખંડ સમાધિ. વહેણમાં ઘટતે ઘડિયે એ રામબાણ છૂટવાનું હતું. ને છૂટયું! ત્યાં વસલ પિતાનાં લાલનપાલન ને લાડકોડ, અહીં ગુરૂઆજ્ઞા
સંત જ્ઞાનેશ્વરનાં બધાં ભાંડુઓ જેમ સંત પાક્યાં તેમ વિનોબાજીના હેઠળ ડાબું જમણું જોયા વગર ચાલતી દિનચર્યા. ત્યાં કુટુંબમેળે,
બીજા બેઉ ભાઈ જ્ઞાન સંસ્કૃતિ અને સેવાના કુબેરસમા અને એમના અહીં નગરહૃાા વિનિગ્રતાક્રૂ ત્યાં “ટિ હ્યદું વરચે વાતુ મંગલંકિત:
જેવા જ નૈષ્ઠિક બ્રહ્મચારી સાધકે છે. બેઉની રહેણીકરણી ને તત્ત્વની કાળજી, અહીં તમે વારિત વર્ણવ્યું ત્રિપુ જોવુ નિન’ વાળી મુદ્રા.
નિષ્ઠા તેમના જેવી જ અનન્ય. એમાંના સૌથી નાના શ્રી શિવાજીરાવ
ભાવેએ ૧૫-૨૦ વર્ષ અગાઉ લખેલા એક અપ્રગટ મરાઠી લેખના એક રાજર્ષિ–રાજકાજ આદિ કર્મનિષ્ઠામાં રત છતાં પરમ ભક્ત;
પ્રસ્તુત અંશને તેમની અનુમતિથી કરેલે આ મુક્ત સંક્ષેપ છે. બીજા બ્રહ્મજ્ઞાનાદિ શાશ્વત સત્યની નિકામાં રત રહીને સંતપરાયણ
સ્વામી આનંદ ભકત. ગાંધીજીના જીવનમાં ઊડતી નજરે અવકનારને પણ એનું કર્મપ્રાધાન્ય દેખાય, કર્માનુભવની વિરાટ ઘટમાળમાં થઈને જ વૈરાગ્યને પ્રબુદ્ધ જીવન વિષે સરે મણિલાલ બાલાભાઈ નાણાવટી પરિપાક પામવાની આસ્થા દેખાય. અહીં ન મળે જિંદગીની જઝદ, સર મણિલાલ બાલાભાઈ નાણાવટી, તંત્રી ઉપરના તા. ૫ ન મળે કર્મચક્રની સમણાસમણ, નરી જ્ઞાનનિષ્ઠા જ ભળાય. વૈરાગ્ય ૪--૫-૫૬ ના પત્રમાં જણાવે છે કે:તે ગળથુથીમાં જ પીધેલું. શરૂમાં મેહનું આવરણ પડેલું ને તે
- “તમારૂં પ્રબુદ્ધ જીવન એટલું કીંમતી પ્રકાશન છે કે પંદર કરતાં . ઝૂઝીઝઝૂમીને ખસેડયું એવું કશું જ ને મળે.
વધારે વર્ષના ગાળા બાદ પણ તે સ્વાશ્રયી ન હોય એ સ્થિતિ - પ્રક્ષાઢનાર પંથસ્થ ર ન ઘરમ્ એ જ ધરમૂળની .
શોચનીય છે. તે હું નિયમિત રીતે વાંચું છું અને ઘણીવાર તેમાંથી સ્થિતિ ! ગાંધીજીના જીવનમાં સંઘર્ષ સંગ્રામ ને સુધારણા, અહીં ગે
મને પ્રેરણા મળી છે. તે જે સેવા કરી રહેલ છે તેની કદરરૂપે તેના વિકાસ. ત્યાં ક્રાન્તિ, અહીં નકરી બુદ્ધિ. બાપુના આખા જીવન ઉપર
નિભાવ અર્થે નાની સરખી રકમને આ સાથે એક મેકલું છું, જે ગૃહસ્થાશ્રમ રૂપી વડલાને છાંયે, વિનોબાજીના જીવનમાં તેને પત્તો ન
સ્વીકારવા કૃપા કરશે.” મળે.
- ધુળિો જોગી ખરું જોતાં પૂર્ણ અવસ્થાએ પહોંચેલે કર્મવેગ અને તે જ
એક ધુળિયો જોગી રમે પૂર્ણતાએ પહેચેલે સંન્યાસબેઉ માનવીના આંતરવિકાસની ચરમ
રમે એક ધુળિયો જોગી રમે, અવસ્થાઓ છે. કળી પોતાની મેળે જ ખીલી ઊઠે છે, કોઈએ તેને
આભમંડળમાં ઉડે ડિયાં, પણ ધરતિ પર ભમે, પંપાળીને ખીલવવી નથી પડતી.
અંગન અંગન અલખ જગાવે, કાયા કરે દમે; પણ મૂળમાં વિભાજીની આવી સ્વયંસ્કૃર્ત સંન્યાસીની ભૂમિકા
હે જી એક ધુળિયે જોગી રમે. છતાં ગાંધીજીને હાથે એમનું અપાર વાત્સલ્યથી પિતૃવત્ લાલનસંગાપન આંખ જોગીની અલખ વાંચતી, વાણી વેદ ઓચરે, થયું એ તે દેખીતું છે. આરંભમાં જન્મદાત્રી, આઈએ પરમાર્થ એની ધૂણીના શીળા ધખારા, પ્રેમલ તણખા ઝરે; . ઓળખાવ્યું. પછી તેની અજરઅમર અમૃતવાણીએ ભીનાભીના થઈ
હે જી એક ધુળિયે જોગી રમે, ઊડ્યા, ને તે પછી તે પ્રત્યક્ષ સંત જ ગાંધીજીએ એમની સામે કંઠી બાંધી સેય નર જીત્યા, નૂગરા હારે બાજી, આવી ઊભા. બધી ચિંતા જ ટળી ગઈ. દુનિયામાં કેમ વરતવું, કઈ ભવનું ભાથું બાંધ લિયે ભાઈ છોડ દિયા પતરાજી; પ્રવૃત્તિ કરવી, કશું પિતાને વિચારવાનું ન રહ્યું. કેવળ બ્રહ્મચિંતનમાં
' હે જી એક ધુળિયે જોગી રમે, તલ્લીન રહ્યા. કર્મયોગને ભારે બાપુને માથે રહ્યો.
ભૂમિ, દાલત, માલ, ખજાના સંગ ચલે ના કેડી, આમ દુન્યવી અનુભવ ગાંધીજીને ચાકડેથી તૈયાર જડશે. સંસાર- મૂઠી, ટપલે, બે, ખેબલે દે દે ભાઈ દેડી; સેવાની દલીલ અને રીત જડી ગઈ
હે જી એક ધુળિયે જેગી રમે. અને છતાં ગાંધીજીની વિવિધ ઝુંબેશમાં પ્રત્યક્ષ ભળવાને પ્રસંગ જે દેશે તે થશે સવાયું કિમિયાગર ભિખારી, લાંબા વખત સુધી વિનાબાજીને ન આવ્યું. છેટે રહ્યાં બ્રહ્મવિચારની . ઓળખી લેજો આ સદાશિવ, ગોકુળમાં અલગારી - અખંડતા કેળવાતી ગઈ. આમાંથી બીજો લાભ એ નીપજે કે ગાંધી
હે જી એક ધુળિયે જોગી રમે. ક્રિસુરીની આંકણી કરવાની અને ગાંધીજીના કર્મ યોગ તથા અનુભવે “પરિક્રમામાંથી સાભાર ઉધૂત.
બાળમરંદ દવે
:0,
૮ ના
Rી