________________
રજીસ્ટર્ડ ન, B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્ર. જૈનવર્ષ ૧૪-..છવન વર્ષ૪
અંક ૩
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, જુન ૧, ૧૯પ૬, શુક્રવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : ત્રણ આના શ્રાલ લાલ ઝાલાલ ઝા આલ #ાર at an ate at ગાક તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા ચલા-ઝાલ-લાગwાલ આ લite sesame as Iકાઇક
C
બે નિષ્ઠા-કર્મ અને જ્ઞાન
(ગાંધીજી-વિનોબા) लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयाऽनघ ।
જ્ઞાનયોજન સંસ્થાના સર્મથોન યોનિનામૂ | --ગીતા ૩-૩ કર્મ સાર્વભૌમ છે. કેઈથી ટાળ્યું રળતું નથી. છતાં તેને અને છતાં સંસારમાં આ યોગી–સંન્યાસીની જોડી જુગજુગથી આચરતાં તેની ભીતર રહેલ યોગ સિદ્ધ કરનાર ‘લાખન મેં એક હાથમાં હાથ મિલાવીને સદાય જોડાજોડ જ ચાલતી આવી છે. જડશે. અને તેમાંયે સંન્યાસી તે વળી એથીયે વિરલે.
યોગીની પાછળ સંન્યાસી ને સંન્યાસીની પાછળ ગી સાંકળના કર્મચક્રની અગણિત ઉથલપાથલમાં સંસારનો માણસ જિંદગીભર એકેડાની જેમ એકબીજામાં સંકળાએલા જ દુનિયાને દેખાયા છે. ગળાડમાં રહે છે. પણ કર્મ જેમ ટળતું નથી તેમ ટકતું નથી ને યાજ્ઞવલ્કયની પાછળ જનક ને જનક પાછળ શુકદેવ, બુદ્ધની પાછળ તેનું ફળ પરિણામ પણ તેવું જ નાશવંત છે. માણસને તે સદા ચિટકી પાછળ શંકરાચાર્ય, નામદેવ-જ્ઞાનેશ્વર, રામકૃષ્ણ વિવેકાનંદ, ગાંધીરહેતું નથી. તેથી એને આચરતાં (કર્મ)-ગી અનાસક્તિને બળે છે વિનેબા–આમ આ જુગલજોડીએ ચાલી જ આવી છે. બીજે પણ ને તેને મહાવરો પાડે છે. મુસાફરી એ મજલના છેડાને-સાધ્યને આવું જ જોવા મળશે. સંન્યાસી રૂપિયા છે ને યોગી ખુરદે. બંધા પહોંચવાનું સાધન છે. પણ સાધનને કેમ જાણે તે સાધ્ય જ હોય રૂપિયાની ને પરચુરણ ખુરદાની કિંમત એક જ, પણ રોજિંદા એટલા રસથી વળગીને ઈષ્ટ સિદ્ધિ કરવી એ કમેગની ને તમામ વહેવારમાં પરચુરણ વધુ ઉપયોગી ને બધે રૂપિયે ધનસંગ્રહની યેગની વિશેષતા છે.
ગણતરીએ વધુ જરૂરી. આમ કર્મયોગી કર્મમાત્રને જીવનસાધનાની નિસરણી બનાવીને પ્રવૃત્તિ નિવૃત્તિનાં આ બે પૂર્ણ ચિત્રો છે. ઝાડનું પૂર્ણ રૂપ જેમ તેને મેટી પ્રતિષ્ઠા આપે છે. ઝીણામાં ઝીણી વસ્તુ કે વ્યક્તિ જે બીમાં છુપાયું છે તેમ સંન્યાસમાં શકિતરૂપે કર્મવેગ કેન્દ્રિત છે. કશાના સમાગમમાં તે આવશે તેને પિતાના જીવનની સાધનાનું અંગ બી ઝાડરૂપે વિસ્તરે છે તેમ સંન્યાસ સાંધનરૂપે કર્મયોગમાં વિસ્તરે ગણીને ચાલશે. આથી જ તે લોકસંગ્રહ તરફ રુચિવાળો બને છે. છે. આમ સંન્યાસી ને યોગી જોવામાં જુદા છતાં વસ્તુતાએ અભેદ
સંન્યાસવૃત્તિવાળા એથી જુદો છે. દરેક કર્મમાંથી અને તેના છે. દરિયાના પેટ પર ડુંગર જેવડાં મેજ ઉછળે તે તેના પાણીમાં અમલઆચરણમાંથી, દરેક પ્રસંગ કે સમાગમમાંથી, એ ફકત પાયાના ટીપું એક ઉમેરો થતો નથી ને શાંત તલાવડી જે દેખાય ત્યારે સિદ્ધાન્તને જ તારવી લે છે. કાર્યકારણને છણીને તેના મૂળમાં પડેલા પણ તે સૂકાતું નથી. દેખાવ જ ફક્ત બદલાય છે. સિદ્ધાન્તને જ તે જુએ છે. ગણિતના દાખલા કરતાં તેની પાછળ રહેલા
एक सांख्यं च योगं च यः पश्यति स पश्यति । સિદ્ધાન્તને જ સમજી લેવાનું તે પસંદ કરે છે. તેના દાખલા ગણવામાં
છતાં ગી-સંન્યાસીની આ જુગલજોડી દુન્યવી અર્થમાં જેને તેને રસ નથી. પણ એથી ઊલટા સ્વભાવવાળા કર્મયેગી એવા દાખલા
આપણે ગુરુ-શિષ્ય કહીએ તેવી નથી હોતી. પૂજ્ય—પૂજક કહેવાય સંસારના વહેવારોનાં પાટિયા પર એક પછી એક ગણી દેખાડીને જ
ખરી. મેગી ચાહે તેટલો મથે પણ તે સંન્યાસીની રૂખ બદલી નહિ અનેરે રસ લૂંટે છે.
શકે. ને સંન્યાસી ચાહે તેટલે તૂટી મરે તેયે તે કર્મયોગીને કર્મથી સંન્યાસી લોકસંગ્રહથી નહાતા નથી ને તેને ધોયે નથી.
ચળાવી નહિ શકે. એ ફેરફાર જરૂરી પણ નથી. ખરે ગવૈયે, તબલચી એ સ્વભાવે કરીને જ સૌથી વિશાળ અર્થમાં ધર્મને પ્રવર્તક ઠરે છે.
ચાહે તેટલી હાથચાલાકી કરે તેય બેસૂર થતું નથી, તે આબાદ તે દેશકાળઅબાધિત સાર્વભૌમ સિદ્ધાન્ત જ ફકત રજૂ કર્યું જાય છે.
તબલચી, ગવૈયાના ચાહે તેવા સૂરસરકસમાં અટવાય તેયે તાલ ચૂક્ત યોગી સાર્વભૌમ સાધના ચીધ્યે જાય છે. ગીતાને ગાંધી “અનાસકિત
નથી. ગુરુશિષ્યના નાતામાં શિષ્ય ચાક પર પડે કે કાચું હાંલ્લું ગ” કહેશે, વિનોબા “સમગ” કહેશે. કારણ એ નામ તત્વસિદ્ધાંત
હોવાની કલ્પના છે. જેમાંથી ગુરુ-કુંભાર કુટુંકુલડી ઉતારશે; અથવા સૂચવનારું છે. સમત્વ સાધ્ય છે, અનાસક્તિ સાધન. સંન્યાસી સૂર્ય
કાચું હાંલ્લું ટપલે ટીપી ઘાટીલું કરશે કે નીભાડે પકવશે. કાં સમે છે. નદી પહાડ મેદાન કે વસ્તી બધે સૂર્ય બળબળતા તાપ ને
સેનારની જેમ મૂસમાં ઢાળીને તેની લગડી કે ઘાટપ્રતિમા ઉતારશે. પણ લૂ ફેંકશે, પણ કોઈના ઘરમાં દાખલ થઈને ચૂલાનું રાંધણું નહિ
ગી-સંન્યાસીનું તેવું નથી. શુકે જનકને, વિવેકાનંદે રામકૃષ્ણને કે રશીજવે. એ કામ અગ્નિનું, યેગીનું. સંન્યાસીનું એ કામ નહિ.
વિનોબાએ ગાંધીજીને ગુરુપદે માન્યા, છતાં બેઉનાં હાડ જુદાં છે. તેથી ' સંસાર કર્યરત છે. પણ અસંખ્ય કામનાઓને માર્યો કર્મ
ગુરુ-શિષ્યના કરતાં એ નાતામાં પિતા-પુત્ર ભાવ કલ્પો એ વધુ બંધઆચરે છે. તેથી તે યોગી નથી. ઘણા તે નરી જડતાના કાર્યો કર્મને
બેસતું છે. દીકરો બાપ કે મા જે આબેહુબ કયારેક ન પણ હોય. વળગેલા રહે છે, સાચે યોગી કે સંન્યાસી કાળાંતરે કોક જ કયારેક
પણુ ગુરુ-શિષ્યનું પતવણાટ તે હિમરૂ-મશરૂની જેમ અંદરબહાર જોવા મળે છે.
સવળઅવળ એક જ હોય. રૂંવાડું નેખું ન હોય, કયારેક પ્રમાણમાં * न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
દસ આની છ આની એ તફાવત ભલે દેખાય, પણ પતવણાટ જાતે ઘવા: મ ણ મતિ -ગીતા ૩૫ એક જ હોય. બેય અભેદ હોય,