________________
તા. ૧૫-૫૫૬
પ્રબુદ્ધ જીવન
યશાધરા : શુ આ ક્ષમ્ય છે ?
માધિસત્ત્વ : એ સવાલ જ ઉભા થતા નથી. પણ આ પ્રમાણે સામાન્ય સમજષ્ણુ પ્રવર્તવાથી પોતાની ાકરીના નાનપણમાં જ લગ્ન કરી નાંખીને કુલીન માબાપે નિશ્ચિંતતા અનુભવે છે.
ચોાધરા : માબાપની ચિંતા ટળી, પણ બિચારી છેાકરીનું શુ ? આધિસત્ત્વ : (નિસાસા નાખીને) જો આમને આમ ચાલ્યું તો આજે સાળ વર્ષે લગ્ન થાય છે, તે કાલે આઠ વર્ષે થશે એમ મને લાગે છે.
યશેાધરા : મારા લગ્ન માટે આટલી બધી ઉતાવળ શું કામ થતી હતી તે હવે મને સમજાયુ. પણ આ પુત્ર, તમે લગ્ન નહીં કરો એવી હઠ લીધી હોત તે મારૂ શું થાત ?
એધિસત્ત્વ : બસ, મારી સામે આ જ પ્રશ્ન ઉભા હતા. “પચીસ વર્ષ પછી જ હું લગ્ન કરીશ” એવી હઠ મે ધરી હાત તે બા અને બાપુએ મને ખાસ આગ્રહ ન કર્યાં હોત તેની મને ખબર છે. પણ પચીસ વર્ષે લગ્ન કરવા નીકળું, ત્યારે પણ પત્ની તે સાળ વર્ષની જ મળત ને તે પણ તારા જેવી જ મળશે તેની શીખાત્રી? આટલા જ માટે ઉદ્દાયી મારતે મેં તને સંદેશા મોકલ્યો, મનમાં હતું તેવું જ થયું. તારી સંમતિ મળી એટલે આપણે સાથે જોડાઇ શક્યા. તને ખબર છે કે પહેલાં ઋષિમુનિએ ઘણાં વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળતા; પણ જ્યારે તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા ત્યારે તે લગ્ન કોઇ નાની ઉંમરની છોકરી સાથે, ને તેથી ન । તેમના ઘરસંસાર સુખી થતા કે ન સંતતિ સારી નીવડતી. આમ આ પ્રશ્નના બે છેડા છે-એક અડતાલીશ વર્ષ સુધી બ્રહ્માચારી રહી કાઇ નાદાન છેોકરી સાથે ગૃહજીવન શરૂ કરવું અથવા તે સત્તર વર્ષે જ લગ્ન કરી તૈયા ોકરાંની જંજાળ ઉભી કરવી. આ ખતે વચ્ચેના માર્ગે મને સૂઝયે ને તે એ કે પતિ–પત્ની સમાનવી હોવાં જોએ તે પચ્ચીસ વર્ષ સુધી તેએ બ્રહ્મચર્યવ્રત પાળવું જોઇએ,
યશોધરા: સુંદર ! હવે સમજાયુ ! આટલી વયમાં તમે કવા અનુભવ મેળવ્યા છે ?
એધિસત્ત્વ : સાધુસન્ત અને સમજદાર માણુસાના સાન્નિધ્યનાં મને આનંદ મળે છે. હું તેમને પ્રશ્નો પૂછું શ્રુ, તેમના ઉપદેશનુ હું ધ્યાનથી મનન કરૂ છુ, તે તેના સાર ગ્રહણ કરૂ છું. જ્ઞાનલાભના આ જ માર્ગ છે એમ મને લાગે છે,
યશોધરા: આ ટૂંકા જ પરિચયમાં, આર્યપુત્ર, મને કેટલું બધું જાણવા મળ્યું ? તમારા જેવા પતિ મને મળ્યા છે એ મારૂં ખરેખર સદ્ભાગ્ય છે.
એધિસત્ત્વ: અને તારા જેવી સુશીલ પત્ની મને મળી છે * એ મારૂં સદ્ભાગ્ય નથી શું ? ચાલો રાત વધતી જાય છે, સુઈ જઈએ,
પ્રવેશ ત્રીજો
૧૫
કામ કરાવવુ અને આપણે ફક્ત દેખરેખ રાખવી એ તેના સ્વભાવને બિલકુલ અનુકુળ નથી.
યશેાધરા : તો ખોલો ! જો એમ જ છે. તો શું મારે તેમનુ અનુકરણ ન કરવું જોઇએ ?
ગૌતમી: અરે પણ તે આ જ વર્ષે અમારા ઘરમાં પગ મૂકયા. લેકે શું કહેશે ? કહેશે જ ને કે આના સાસરીઆ તો બધા નિર્દય છે. આવી સુકુમાર કળી પાસે ધરનું તે બહારનું બધું જ કામ કરાવે છે.
[ સ્થળ–શુદ્ધોદનનુ ખેતર. કાપણીના સમારભને દિવસે મંડપમાં ગૌતમી બધાની જમવાની વ્યવસ્થા જુએ છે. યશોધરા ખીજી આ સાથે રાંધવામાં મરશુલ છે. ]
ગૌતમી: યશોધરા, જરા આ બાજુ આવ જોઉં. યશેાધરા પોતાનું કામ છેડી ગૌતમી પાસે જાય છે. ) જો, બહેન. આટલી બધી મહેનત કરવાની કશી પણ જરૂર નથી. આપણે ત્યાં કામ કરનારા કયાં આછા છે ? તને તે અહીં એટલા માટે સાથે લઇ આવ્યા છીએ કે જેથી આ સમાર ભના બધા વ્યવહાર તારા ધ્યાનમાં આવે. યશાધરા : આયે, પેલા પુત્ર તરફ તા જુઓ. તે કેટલી બધી મહેનત કરે છે. જરા પણ શ્વાસ ન ખાતાં તે હળ ચલાવવાના કામમાં કેવા ઓતપ્રોત થએલા છે!
ગૌતમી: અરે, અમે તેને પણ કેટલુ બધુ' કહીએ છીએ કે આટલું બધુ કષ્ટ ન ઉઠાવ ! પણ તે કાઇનું સાંભળે છે જ કર્યાં ? કહે છે કે મારે સાચા ખેડુત થવુ જોઇએ.' કામ કરનારાઓ પાસે
યશોધરા: લોકોની શું વાત કરવી ? એ તે આમ પણ લે ને તેમ પણ ખેલે, હું ને કાઈ નહીં કરૂં તે તે બધા કહેશે કે “એના પતિ ખેતરમાં કામ કરે છે અને તે મોટી મહારાણી બનીને મહાલે છે.” પશુ લેાકાનો વિચાર આપણે શું કામ કરવા ? લોકો શું કહેશે તે કરતાં તે મારે શું કરવું તેનો જવાબ મારે પોતે જ આપવા જોઇએ. મારા વિચાર મે કરી લીધે છે. આર્યપુત્ર જેમ એમના કામમાં નિપુણ છે તેમ ઘરના કામમાં મારે પણ પારંગતતા મેળવી જોઇએ.
ગૌતમી : અરે પણ તુ કયાં આવડતહીન છે? તારા જેવી સરસ કાંતનારી તે અમારા લુમ્બિની ગામમાં બીજી કાઇ છે જ કયાં ? તારી રસોઇ તા બધાંને જ ગમે છે, તુ બધાંને પ્રિય થઇ છે તે બધાં તારી ભારાભાર પ્રશ'સા' કરે છે. મારૂં કહેવાનુ એટલુ જ કે તુ વધુ માથાફોડ કરવી રહેવા દેઃ—
ચશેાધરા: મને તે ગમે છે, હું જે કષ્ટ ઉઠાવું છું તેથી મને આનંદ જ આનંદ છે. આર્યપુત્રનું અનુસરણ કરવું તે દેષ નથી ગુણ છે. કેમ ખને !
ગૌતમી: જેવી તારી મરજી.
[ પડદો પડે છે. ]
॥ સંધ્યાના સમય છે. સમારંભ સમાપ્ત થઇ લોકા ઘેર જવાની ધમાલમાં પડયા છે. એટલામાં એક દાસી અને યશોધરા પ્રવેશ કરે છે. ]
યશેાધરા : અરે, આર્યપુત્ર "ક્રમ દેખાતા નથી ? તેં જોયા છે? દાસી: હા હા, ચાલે!, હું તમને લઇ જઇને બતાવું( તે બંને જાય છે. એધિસત્ત્વ જ ખુક્ષ નીચે બેઠા છે. તેમની તરફ જમણા હાથ આગળ ધરી ધીમેથી ) જી, જુઓ ! પેલા જંબુ વૃક્ષની નીચે તે બેઠા છે.
ચાધા: ચાલોને આપણે ત્યાં જઈએ.
દાસી : ના, બાઇ સાહેબ ના. ત્યાં જવાની સખ્ત મનાઇ છે. ખાસ અગત્યનાં કામ સિવાય તેમની ધ્યાનભાવનામાં વિઘ્ન ન થવું જોઈએ એમ તેમણે બધાને તાકીદ કરી છે. તમે પણ ત્યાં ન જશે હા. અને હા, આપણે જરા ધીમેથી ખાલીએ.
યશાધરા : તે તું ન. આ પુત્ર સમાધિમાંથી અે ત્યાં સુધી હુ અહીં જ બેઠી છું. (દાસી જાય છે. યશોધરા આમ તેમથી શ્વાસ એકઠું કરી, આસન જેવુ બનાવી તેની ઉપર બેસે છે. થાડી વા એધિસત્ત્વ ધ્યાનમાંથી ઉઠે છે. સામે જ યશોધરા દેખાય છે. માસન ઉપરથી ઉઠી તે તેની પાસે આવે છે તે ઉભી થઇ જ પ્રણામ કરે છે.)
માધિસત્ત્વ: અરે તું અહીં કયાંથી ?
ચરોાધરા: કેમ, મને પણ અહીં આવવાની મનાઇ છે કે શું ? એધિસત્ત્વ: મનાઈ તે ક્રેઇને પણ નથી. કામ કરનારા બધાને ફ્ક્ત એટલું જ કહી રાખ્યુ છે કે ખાસ જરૂરી કામ સિવાય મારા ધ્યાનમાં ભંગ ને પાડવા. પિતાજી તે માતાજીને પણ આની ખબર છે.
યશેાધરા: મતે પણ એક દાસીએ એ કહ્યું હતું. પણ, આર્યપુત્રની ધ્યાનસ્થ મુદ્રા જોવા હું અહીં બેસી રહી. તે ગંભીર અને મોહક મુખમુદ્રા જોઇ મને કેટલો બધો આનંદ થયો ? પણ હું આર્યપુત્ર ! આ વાત તમે મારાથી છૂપાવી શું કામ રાખી ? યાગના માર્ગમાં દાખલ થવાના મતે અધિકાર નથી શું ?