________________
તા. ૧૫-૫-૫૬
બોધિ
સવ
પ્રબુદ્ધ વન
૧૩
આ સાંભળી મે ખાને કહ્યું કે “બા ! શું સાધુસંતને સહવાસ ને એકાંતની પસંદગીને તું પણ શું... દુર્ગુણમાં ખપાવે છે ?” આએ તરતજ કહ્યું કે મને એ સ્થળ ગમે છૈ” પણ પિતાજીએ કહ્યુ કે “આપણે કહેણ મોકલીશુ તે પણ તે કાંઇ પણ બહાનું કાઢીને ટાળશે.” બાને! વિચાર હતા કે “ના પાડે તે કાંઇ નહીં, પણ પૂછ્યુ તે ખરૂં.” મને લાગે છે ઉદાયી, કે માબાપના આગ્રહથી આ પુત્રે હા તેા પાડી, પણ હવે તે (રીકકુ હસે છે ). ખરૂ ને ? ના પાડવાનુ કામ મારી પર નાંખવા માંગતા હશે.
(૨૧. ધર્માનંદ કાસમ્બી રચિત મૂળ મરાઠી નાટકનો શ્રી. કાન્તિલાલ બરોડિયાએ કરેલા ગુજરાતી અનુવાદઃ ગતાંકથી ચાલુ.) .
અંક બીજો પ્રવેશ પહેલા
સૂત્રધાર : બોધિસત્ત્વને સોળ વર્ષ પૂરાં થયાં. હવે દંડપાણિ શાકયની પુત્રી સાથે તેનું નક્કી થયું છે, પણ તેને સંમતિ આપવી કે તેને વિરોધ કરવા તે દ્વિધામાં તે પડયા છે. (સૂત્રધાર જાય છે.)
[સ્થળ–દંડપાણિ શાકયના બગીચા. યોધરા અને તેની સખી વિમળા બાગમાં ફરે છે. એટલામાં ઉદાયી પ્રવેશે છે.
ચોધરા : ક્રમ ૩ ઉદાયી, આજ કાંઈ આ બાજુ ? મને તે લાગતું હતું કે તું અમને તદ્દન ભૂલી જ ગયો છે !
ઉદાયી : અરે એમ તે કાંઇ હોય ? માની સાથે હું મામાને ઘેર આવતા ત્યારે તારી સાથે અને ખા કરા સાથે આ જ અગીયામાં નાતા રમત ? અને તુતુ કેવી ખિસકોલીની જેમ પટપટ પેલા લીંબુના ઝાડ પર ચઢી જતી ખુરૂને
યશેાધા : અને તુ ઉદાયી ! તું આ આંબાના ઝાડ પર ચઢી કાચી કેરીઓ કેવી ખાતા હતા !
ઉદ્યાચી: તે દિવસ દેવા ગમ્મતના હતા ! આપણને કશી પણ ચિંતા હતી ખરી ? પણ બાર વર્ષ થતાં જ એ બધું પતી ગયું તે ખીજું કામ પાછળ લાગ્યું. ગણિત શીખવુ જોઇએ, લેખનકાર્ય કરવું જોઇએ, ધનુવિંધા શીખવી જોઇએ અને તે શીખવા તે શિકારે જવુ જોઇએ. આ બધી ધાંધલમાં અહીં આવવાને વખત તે કયાંથી કાઢવા ?
ચરોાધા : તા, આજે કાંઈ આ ખાજા તમારાં દર્શન થયાં ? ઉદ્ગાચી : એક મહત્ત્વના કામ માટે આજે રજા લઈને આ બાજુ આવી ચઢયા——
યશોધરા તે તે કામ પત્યું ?
ઉદ્ગાચી : હજી પત્યું નથી, તેને માટે તે હું તને શોધતા હતાં. ગૌતમને તારે માટે એક ખાસ સંદેશ લાવ્યેો છું. અહીં તને કહી શકું ? યરોાધરા ઃ કેમ નહીં ! વિમળા છે તેથી સકાય રાખવાની કશી પણ જરૂર નથી. આર્યપુત્ર સાથે મારૂં લગ્ન નક્કી થયું છે તેની તેને ખબર છે. અમે તે બાબત ઉપર જ ચર્ચા કરતાં હતાં. ચાલ ઉદાયી, આપણે પેલી પીપળાની પાળ પર નિરાંતે બેસી વાત કરીએ. આર્યપુત્રને સદેશા મને ધ્યાનથી સાંભળવા દે.
( ત્રણે જણાં પીપળાની પાળ પર જઇને બેસે છે.) ચશેાધરા : ખેલ ઉદાયી ! લગ્ન ન કરવા એવી આ પુત્રની પ્રુચ્છ છે—નહીં ?
ઉદાચી : તે તને કવી રીતે ખખ્ખર પડી?
યશાળા: મને ખબર ન પડે ? તુ તે કહેવાતા હતાને—ખેલ! મને સાળ વર્ષ પૂરાં થયાં ન થયાં ત્યાં તે અમારા ઘરમાં મારા લગ્નની વાર્તા થવા લાગી. એ ત્રણ જગ્યાએ વાતચીત થતી હતી, પણ આગળથી મેં ના પાડી એટલે પિતાજીએ એ વાત જ પડતી મૂકી. પછી
આ પુત્રની વાત નીકળી ત્યારે પિતાજીએ કહ્યું કે “એ તા સાધુસંતના સહવાસમાં જ રહે છે, તેના સંસાર કયાંથી બરાબર ચાલવાના ?”
ઉદ્ગાચી : ( ગંભીરતાથી ) એમ તા નહીં. ગૌતમ લગ્ન કરવા માંગતા નથી એમ પણ નહીં, પણ લગ્ન કર્યા પછી પણ પચીસ વ પૂરા થાય ત્યાં સુધી બ્રહ્મચર્યપાલન ઇચ્છે છે. એમને લાગે છે કે આ જ અભિપ્રાય પોતાની ભાવિ પત્નીનો પણ જો હોય તા લગ્નન વાંધો નથી. આ સવાલના જવાબ તારે આપવાના છે. જો ગૌતમની વાત તને પસ ંદ ન હાય તેા તે પેતે આ લગ્નના વિધ કરશે. તે તું પણુ કરજે એમ તેમણે કહેવરાવ્યું છે.
યશોધરા : કેમ ? વિમળા ? તારી શું કહેવુ છે ? વિમળા : તે એમાં હું શું કહું ? લગ્ન કરનાર તું ને આ પુત્ર ! મારા અભિપ્રાય શા કામના ? પણ તું મને પૂછતી હોય તો હું કહું કે આવા શરતી લગન~મગનમાં મને કાંઇ ઝાઝો અર્થ દેખાત નયી.
યશેાધરા ઃ અલ્યા ઉદાયી ! આર્યપુત્રે આ બ્રહ્મચર્ય વ્રતનુ વળી નવું તૂત કર્યાંથી શોધી કાઢયું ?
ઉદ્ગાચી : તને ખબર નહીં હોય. આજકાલ નિ થ શ્રમણ બ્રહ્મચર્યના ઉપદેશ આપી રહ્યા છે. કાંઈ બધા લોકો તેમનુ સાંભળે છે તેવુ થર્ડ છે ! ( હસતાં ) આ કાનથી પેલે કાન. પણ આપણા આ - પુત્ર ઉપર તેની ગંભીર અસર થઈ છે. યુવાનોએ એછામાં ઓછુ પચીસ વર્ષ સુધી તે બ્રહ્મચારી રહેવું જોઇએ એમ એ નક્કી માને છે. વિમળા : પણ તે પછી, પચીસ વર્ષ પછી જ લગ્ન કરવા શું ખોટા ?
યશોધરા : તું સમજતી નથી, વિમળા ! આ પુત્ર પુરૂષ છે. ગમે તેટલાં વર્ષે અવિવાહિત રહેવાને તેમને વાંધો ન હેાય, પણ મારૂં શું થાય? મને હજી સાત-આઠ વર્ષે મારા માબાપ કુમારી રહેવા દેશે ખરા ? મારી ઇચ્છા હોય કે ન હોય, બને તેટલું જલ્દી મારૂં લગ્ન કાષ્ટ પણ તરૂણ સાથે થઇ જાય એમ મારા માબાપ ઇચ્છે છે.
વિમળા : તારા જેવી સુંદર યુવતી માટે ચેગ્ય વર મેળવવામાં શું મુશ્કેલી છે ? તું નકકામી ઉતાવળી થાય છે.
યશાલા : મારી બહેનપણી નજીકની સખી થઇને તું આમ ખેલે છે તેથી મને આર્ય થાય છે. મને જો કુટુંબની પરવાનગી મળે તા હું નિભ્રંન્થના ભિક્ષુણી સંધમાં જઇંતે તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસ કરે. પણ, આજકાલ છેાકરી વયમાં આવે ન આવે ત્યાં તે માબાપ ઊંડી ચિંતામાં ડૂબી જાય છે. છોકરી જાણે તેમને ભારે ખાજો જ લાગે છે.
વિમળા : સાપના ભારા –
ચાધરા : એવુ જ કાંઈક ! અને તેથી જ જે હાથમાં આવ્યુ તેની સાથે લગ્ન કરી નાંખીને છૂટા શઈ જાય છે !
ઉદ્ગાચી : હા. પરિસ્થિતિ એવી છે તે ખરી, પણ ઉપાય .શું? એ તા ઠીક પણ ખેલ, ગૌતમને તારા શું જવાબ છે ?
યશેાધરા : આર્યપુત્રને કહેજો કે તેમનો સંકલ્પ જાણીને મને ખૂબ ખૂબ આનદ થયા છે. તેમને તે મારા જન્મ એક જ દિવસે થયા છે એમ પિતાજી કહેતા હતા.
ઉદ્દાચી : એમ, ત્યારે તે! મારો જન્મ પણ તે જ દિવસે થયા. યશેાધરા : તુ ભાગ્યશાળી છે. હવે વચ્ચેન ખેલતાં મારા સંદેશ ધ્યાનપૂર્વક સાંભળ. તેમના સંકલ્પ પ્રમાણે અમારા બંનેને પચીસ વર્ષે પૂરા ન થાય ત્યાં સુધી તેમના સહવાસમાં હું ખૂબ