________________
રજીસ્ટર્ડ નં. ૨ ક૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્ર. જૈનવર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ ૩
અંક ૧૭
પ્રબુદ્ધ જીવને
મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૫૬, રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ: ત્રણ આના શાલ-at-tate ઝા જ જલ at wાલ લાલ ઝાઝા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા કા જલ જાજાલાલ આe sa-ગઝલ ઝા ગાલ ગાલગાગક
પ્રજ્ઞાચક્ષને ચૌરેક વર્ષ પહેલાંની યાદ તાજી થાય છે. બનારસ યુનિવર્સિટીના છે. પણ એથી ઊંડાણમાં પડેલી પ્રજ્ઞાનાં ચક્ષુ જ્યારે ખુલી જાય છે ખુલ્લા ગાનમાં એક સભા મળી હતી. વાતાવરણ શાંત હતું. સંધ્યાના ત્યારે જીવન અનેરું બની જાય છે. આછાં કિરણે વૃક્ષોની ઘટામાંથી ચળાઈને આવતાં હતાં. વૃદ્ધ તપસ્વી પાંચ પચીસ વર્ષની નહિ, ૫૦ વર્ષની અંધ જીવનની સાધના પૂ. માલવીઆઇ પ્રમુખસ્થાને હતા. એકધારી સ્પષ્ટ વિચારધારા વહી રહી પાર કરી પંડિતજી પંચેતેર વર્ષ પૂરાં કરે છે. એમને જોનાર ભાગ્યેજ હતી, એ વાણીમાં આત્મશ્રદ્ધા ને જીવનના નિરોડનું બળ હતું. વચમાં કહી શકે કે પંડિતજીએ પાણી સદી પૂરી કરી હશે. એજ ઉત્સાહ. વચમાં વિચારને શ્રોતાઓના અંતરમાં જાણે સ્થિર કરતા હોય તેમ જમણા એજ જાગૃતિ, એવી ચિત્તની સ્થિરતા, એવી જ તેજસ્વી બુદ્ધિ! હાથની બે આંગળી હથેળી પર પછડાતીને આગળ ધરેલું ધ્વનિવર્ધકે ઓગણસાઠ વર્ષની એકધારી સરસ્વતીની ઉપાસના ને તે પણ યંત્ર એને તાલબદ્ધ થડકાર આખાયે વાતાવરણમાં પહોંચાડી દેત.
સામાન્ય સાહિત્ય નહિ; દર્શનશાસ્ત્ર ને સંસ્કૃતિનું જ રટણ. એમને આંખ ' વિષય ગાંધીજીના જીવનને હતો. તેમની ભાષામાં ગાંધીજીનું જીવન- નથી. માત્ર સાંભળીને કેટલું સ્મૃતિમાં સંઘર્યું, કેટલું વિચાર્યું ને કેટલું દર્શન વહેતું હતું, પણ અંતરમાં પિતે કરી શકતા નથી તેનું દુઃખ જગતને આપ્યું તેને જે વિચાર કરીએ તે આપણા જેવા સૌ બે હતું. એમની મર્યાદા સામાન્ય માણસ જે રીતે લાચારી વ્યકત કરે છે આંખેવાળાને તેમના પુરુષાર્થના ચરણે માથું નમાવવાનું મન થયા વિના એવી ન હતી. એ મર્યાદા ઈશ્વરી મર્યાદા હતી. ચક્ષની. તે દિવસથી ન રહે. તેમણે મને આકર્ષ્યા છે, અને પછી અનેક વાર મળવાની, તેમના એમની પાસે થોડી ક્ષણ બેસે, એમના ચહેરાનું નિરીક્ષણ કરે, ચિંતનના ભાતામાંથી થોડું મેળવવાની ને જીવનને વિચારોથી ઉન્નત : તે સોક્રેટીસની યાદ આવ્યા વિના ન રહે. ચહેરામાં ૩૫ જેવા જાવ કરવાની તક મળી. તેમને જ્યારે મળે ત્યારે આશ્રમ, ભાલની પ્રવૃત્તિ ને તે એટલું ન દેખાય, પણ એ ચહેરા પર ઊગતા એકએક ભાવમાં પ્રેમ તે બધામાંય ગાની પ્રવૃત્તિ અંગે ખાસ પૂછે. એક વખત તેમણે કહ્યું: નીતરે: અરે અન્યાય થતે જોઈ ચહેરાની બધી રેખાઓ પલટાઈ જાય.' રસ્તા પરથી પસાર થતાં કોઈ વાર નાનાં વાછરુને અવાજ કાને પડે છે અન્યાયને કેમ સાંખી લેવાય ? . ત્યારે ત્યારે મને મારા બાલ્યકાળ, નાનપણમાં વાછરુ સાથે કરેલે ગેલ
તેઓ માત્ર સરસ્વતીના જ ઉપાસક નથી; માત્ર વિચારક ને ને પ્રેમ યાદ આવે છે. અમારી આ વાતના કેંદ્રમાં હતાં પશુપ્રેમ.
દર્શનશાસ્ત્રી જ નથી; પણ જીવનના ઉપાસક છે. જીવનને સમગ્ર રીતે તેમની મર્યાદા હતી આંખની. સોળ વયેની નાની વયે બળીઆ ચાહે છે. જીવનનાં બધાંજ ક્ષેત્રમાં તેમને રસ છે. નીકળ્યા. અને આંખનું તેજ ગુમાવ્યું. પણ, અંદર પડેલી ચેતના તે તેમને જોનાર સૌ કોઈને એમ જ લાગે કે અહીં સેક્રેટીસના જેવા અવરોધથી રૂધાઈ નહિ. એ રુંધાય એવી પણ કયાં હતી ? કઈ સત્યાગ્રહીને આત્મા સંતાયેલું છે. પાણી સદી પૂરી થઈ પણ
માનવનું મૂલ્ય માત્ર જીવવામાં નથી. સરળતા હોય તે સૌ કોઈ આજે પણ એક યુવાનના જેવો જ ઉત્સાહ, એટલી જ સુર્તિ ને આગળ ધપી શકે. પણ આફત ને અંતરા સામે જે વિજયી બને છે જાગૃતિ નજરે પડે. તેમાં જ માનવ જીવનને પુરુષાર્થ છે. મુશ્કેલીઓથી જે ડરે છે તે આ પ્રસંગે અખિલ ભારતીય ધરણે તેમનું સન્માન કરવાની જીવનને ગુમાવી બેસે છે; પણ મુશ્કેલીઓમાં પણ અંતરની અખૂટ યોજના વિચારાઈ છે. એમના જીવને ગુજરાતને ને ભારતને ઘણું આપ્યું શ્રદ્ધાથી જે આગળ ધપે છે તે જ સાચા જીવનને સાક્ષાત્કાર કરે છે. છે. એ સન્માનમાં સૌ કોઈ પિતાથી શકય કાળે મોકલી આપે એવી
- પતિજી અંધ છે. આજે તે આખું ભારતવર્ષ તેમને પ્રજ્ઞાચક્ષુ મારી હૃદયપૂર્વકની વિનંતિ છે. નામથી ઓળખે છે. આંખે માત્ર સ્થૂળ રૂપ રંગને જોઈ શકે
નવલભાઈ શાહ નાણાં મોકલવા માટેની સૂચના (૧) નાણાંમંત્રી, પંડિત સુખલાલજી સન્માન સમિતિના નામથી નીચેનાં સરનામાંમાંથી કઈ પણ અનુકૂળ
સરનામે મેકલવાં :અમદાવાદ-C/o ગુજરાત વિધાસભા, પિ. બ. નં. ૨૩, ભદ્ર, અમદાવાદ-૧. મુંબઈ–C/o શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–8. કલકત્તાC/o શ્રી ભંવરમલજી સિંધી, ૧૬/૧ A, કેયાતલા લેન, લકત્તા-૨૮, મદ્રાસ–C/, મહેન્દ્રકુમાર જૈન, ઠે. દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા, ત્યાગરાજ નગર, મદ્રાસ–૧૭. બનારસ C/પ્રો. દલસુખભાઈ માલવણિયા, F/૩, B, H. V. બનારસ-પ. અંબાલા–C/o પ્રો. પૃથ્વીરાજજી જૈન M. A, આત્માનંદ જૈન કેલેજ, અંબાલા સિટિ (પંજાબ)
જયપુર-C/o શ્રી બાલચંદ્રજી બૈદ, M. A., પ્રિન્સિપાલ, સુબેધ ઈન્ટર કેલેજ, જયપુર, (૨) ચેકે “પંડિત સુખલાલજી સન્માન સમિતિ (Pandit Sukhlalji Sanman Samiti) એ નામના લખવા.
Co પ. મહેન્દ્રકુમારવિયા, 5/2, . અંબાલા ૦ થી બાલચ છ મ તિ (Pandit sub
મબાલા સિટિ (પન્નાબ