________________
પ્રબુદ્ધ જીવન :
"
તા. ૧૫-૫-૧૫ સમુચિત જાહેરાતને મળી રહેલો આવકાર શ્રી. આણંદજી કલ્યાણજીએ શત્રુંજય તીર્થનાં મંદિરે જૈનેતર માટે ખુલ્લો મૂક્યાનું જે શકવર્તી જાહેરનામું બહાર પાડયું છે, તે માટે શ્રી. ડીસા જૈન સંસ્કાર મંડળની તા. ૧૭–૪–૫૫ ના રોજ પેઢીના વહીવટ કર્તાઓને હાર્દિક અભિનંદન ઘટે છે. જૈન તીર્થોની મળેલી સામાન્ય સભા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જૈન મંદિરમાં શ્રી. આણંદજી કલ્યાણજીએ અત્યાર સુધી જે અનુપમ સેવા કરી છે, જૈનેતરને દર્શનાર્થે પ્રવેશ કરવાની છુટ આપતે જે નિર્ણય કર્યો છે તેના ઉપર આ જાહેરનામાથી કળશ ચઢાવ્યા છે. જૈન ધર્મને તેનું તેને વધાવી લે છે અને પેઢીના ટ્રસ્ટીઓ તેમજ પ્રતિનિધિઓને જૈન મૂળ સ્વરૂપ આપવાનું આ પહેલું પગથિયું છે. ઇનબિંબ અને જગતને હિંમત ભર્યું માર્ગદર્શન આપવા બદલ અભિનંદન આપે છે. આગમ જે આપણાં મુખ્ય આલંબને છે, તેને લાભ જે આખું - જૈનેતર ( હરિજન સહિત-જૈન મંદિર પ્રવેશ વિરૂધ્ધ ચાલતાં જગત લે, અને તે માટે આપણા તરફથી હાદિક પ્રયત્નો થાય છે અ ને પ્રત્યે આ સભા ખેદ દર્શાવે છે અને સાથે સાથે જૈન આજે જગતમાં નૈતિક, આર્થિક અને સામાજિક ગંગાને સલાથી સમાજને વિનંતિ કરે છે કે વિશાળ ભાવના અને ઉદાર હદયથી નિકાલ આવી શકે.
પાયાના સિધ્ધાન્તોને અનુસરીને જે પગલું લેવાયું છે તેને અમલી - શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીને જેટલાં અભિનંદન ઘટે છે, બનાવી જૈન સમાજ ભારત વર્ષના અન્ય ધર્મ અને જાતિઓને તેટલાંજ અથવા તે તેથી વધારે અભિનંદન વીશ હરિજન વિધાર્થીઓને દાખલારૂપ બને. ઘટે છે કે જેમણે શત્રુંજય તીર્થના દર્શનની અભિલાષા સેવી, અને
( સૌરાષ્ટ્રની ધારાસભાના બે હરિજન સભ્ય શ્રી. હરિભાઈ તેમાં નિષ્ફળતા મળતાં શાન્ત ભાવે પાછા ફર્યા. પરમાત્માને વાસ રાણાભાઈ ભાસ્કર અને શ્રી કાનજીભાઈએ નીચે મુજબનું નિવેદન મોટે ભાગે કચરાયેલા અને દુઃખી માનમાં વધારે હોય છે. પૃથ્વી કહ્યું છે. તંત્રી) અને તીર્થના પ્રથમ નાથ એવા શ્રી. આદિનાથ પ્રભુ આ વીશ વિધા- ભારતભરમાં અને તેમાં સૌરાષ્ટ્રમાં મંદિરનાં હાર હરિજને ર્થીઓ દ્વારા જ આપણને સાચા માર્ગે જવાની પ્રેરણા આપી રહ્યા હોય માટે ખૂલ્લાં મૂકવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે, તેથી સ્વાભાવિક જ તેમ મારું માનવું છે. નહીં તે આવા નાના પ્રસંગમાંથી આવો અમને આનંદ થાય છે. ઐતિહાસિક ફેરફાર થવાનું સંભવે જ નહીં. મારી પરમાત્મા પ્રત્યે જૈન ધર્મે સૈધ્ધાન્તિક દૃષ્ટિએ કદી અસ્પૃશ્યતાને સ્વીકાર કર્યો પ્રાર્થના છે કે આવતા કાળમાં આપણા આ મહાન અહિંસા ધર્મને નથી, છતાં ઠેટલાંક સ્થળે જૈને તરફથી હરિજનમાં મંદિર પ્રવેશને જગત સમક્ષ તેના સાચા સ્વરૂપમાં રજુ કરી શકીએ તેવી તેઓ વિરોધ થતા હોવાનું જાણ્યું ત્યારે અમને ઉંડુ દુઃખ થયું હતું. આપણને પ્રેરણા આપે.
કાન્તિલાલ ઈશ્વરલાલ આવા સંજોગોમાં પાલીતાણામાં સુવિખ્યાત જૈન મંદિરમાં - આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પિતાના વહીવટ તળે ચાલતાં
હરિજનેને સમાન ભાવે પ્રવેશ આપવાની નીતિને શ્રી. આણંદજી કલ્યાજૈન મંદિરમાં માનવ માત્રને પ્રવેશ કરવાનો અધિકાર માન્ય રાખતી ભુજીની પેઢીએ સ્વીકારી અને ભારતનાં આ ભવ્ય મંદિરમાં હરિજનોને છેષણું કરવામાં આવી છે તેને હું ઘણી જ આવકારદાયક ગણું છું. દાખલ થવાને અધિકાર આપ્યો તેને અમે ઘણું મહત્વનું પગલું ગણીએ વૈદિક સંપ્રદાયના વિકાસમાંથી બૌધ્ધ અને જૈન બન્ને મુખ્ય સંપ્રદાય છીએ અને આવું હિંમત ભર્યું પગલું ભરવા માટે શ્રી. આણંદજી હસ્તીમાં આવ્યા છે. એ બન્નેમાં નાત જાતને ઠેકાણે ગુણ કર્મ દ્વારા
કલ્યાણજીની પેઢીના સંચાલકોને હાર્દિક અભિનંદન આપીએ છીએ. જ ઉચ્ચ નીચપણું લેખવામાં આવ્યું છે. તેમાંય જૈન ધર્મ તે પ્રથમથી જ સ્ત્રી, શુદ્રો સુધ્ધાં સર્વને મેક્ષ લગીના સમાન અધિકારી સ્વીકાર્યા
શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી કરવામાં આવેલી છે. ગુણ સિવાયની કશાની પૂજા જૈન ધર્મને મંજૂર નથી. એમ છતાં
જાહેરાતને પરિણામે હરિજન સમાજમાં એક આનંદની લાગણી ફેલાણી બીજા સંપ્રદાયની માઠી અસરથી જૈન સંપ્રદાય પણ મુકત નથી રહી
છે. અને ઉત્સાહી હરિજને વર્ષોથી જે મંદિરનાં દ્વાર એમને માટે શક્યા. તેમાંની એક વાત અસ્પૃશ્યતાની હતી. પ્રત્યેક જન વિચારકને તે બધ હતા અને આજે એ હરિ પોતાને માટે ખુલ્યા છે ત્યારે એના ખટકે તેવી હતી. જે વસ્તુ મહર્ષિ દયાનંદ અને ગાંધીજીને સૂઝી તે દર્શનાર્થે જવા અધીરા બન્યા છે. બીજી બાજુથી શ્રી. આણંદજી વસ્તુ સૌથી પહેલી જૈનેને સૂઝવી જોઈતી હતી. જૈન સાધુઓની એ કલ્યાણજીની પેઢીની આ જાહેરાતથી સ્થાનિક તેમજ કેટલીક જગ્યાના પ્રથમ ફરજ હતી કે આ પ્રાચીન કાળથી ચાલી આવેલી પ્રણાલિ જૈન સમાજના મવડીઓ થોડા નારાજ થયા હોવાનું પણ જાણવા મળે જેનેને તેઓ સઝાડ અને બીજા સંપ્રદાયની આવી માઠી અસરથી છે. અમને શ્રધ્ધા છે કે શ્રી. આણંદજી કલ્યાણજીની પિઢી તરફથી જે જૈન સંપ્રદાયને બચાવી લે! દુર્ભાગ્યે તેમાંના બહુ થોડાને આ વસ્તુ
યોગ્ય અને સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે એને સમગ્ર જૈન સમાજ સૂઝી હતી, જેમને સૂઝી હતી તેઓ પણ સામુદાયિક રીતે આવું
પહેલી તકે આવકારશે અને પિતાના હરિજન ભાડુંઓને જૈન મંદિરમાં સૂઝાડી શકયા નહોતા. તેને બદલે આજે જૈન શ્રાવકોનાં પવિત્ર મંદિરનેં દર્શનાર્થે આવવા માટે નિમંત્રણ આપશે. જે હરિજન ભાઈએ જૈન વહીવટ કરતી એક મેટી પઢી જાતે જ આ વસ્તુ સ્વીકારે છે, તેથી મંદિરનાં દર્શનાર્થે જવા અધીરા થયા છે એમને પણ અમારી વિનંતિ મેહુ થવા છતાં આવી છેષણાની કિંમત મારે મન ઘણું મેટી છે. છે કે શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીની હરિજન ભાઈઓ માટે જૈન અલબત્ત કાયદા તો એમ કહેતા જ હતા, પરંતુ જેને હિંદુ નથી. એ મંદિરમાં દ્વાર ખુલ્લા હોવાની સ્તુત્ય જાહેરાત પછી પણ જૈન ઊહાપોહને કારણે ત્યાં કાયદો નિરૂપાય પણ કદાચ બની શક્ત. સમાજના જે મેવડીએ એને સમજીને આવકારી શક્યા નથી તેઓને
એટલે જ સ્વેચ્છાએ જે થયું તે વધુ આવકારલાયક બને છે. હું શાંતિથી આ પગલાં અંગે વિચારવાની તક મળે એટલા માટે થોડો પિતે સ્પષ્ટપણે માનું છું કે “જૈન ધર્મ વિશ્વધર્મ છે. વૈદિક ધર્મ વખત ધીરજ ધરે. અમને શ્રધ્ધા છે કે અન્ય મંદિરમાં પ્રવેશ માટે તથા બૌદ્ધ ધર્મનું વિકસિતરૂપ છે.” આથી જેમાં માનવ આપણે મંદિરના ટ્રસ્ટીઓ અને અનુયાયીઓ તરફથી નિયંત્રણ મેળવી માનવ વચ્ચે રોટીબેટી વ્યવહારને પણ ભેદ ન હોવો જોઈએ. શક્યા છીએ એમ થોડા સમયમાં આ મંદિરમાં પણ દર્શનાર્થે જવાનું હમણાં મેં મુંદ્રામાં સાંભળ્યું કે “નકારસી જમણ” (કે જેમાં નિમંત્રણ મેળવી શકીશું. નમસ્કાર મંત્ર ઉચ્ચારનાર સર્વ કેમ સહભાજન કરી શકે તે) માં ભેદ શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીએ લીધેલા સ્તુત્ય નિર્ણય બદલ રખાયા હતા. કોઈ પણ સાચે જૈન વિચારક આવા ભેદભાવનો વિરોધ હરિજન સમાજ વતી અમે ફરી એમને અભિનંદન આપીએ છીએ. કર્યા વિના રહી જ ન શકે. માનવ માત્ર માટે જૈન મંદિર પ્રવેશની આ જૈન સમાજના મોવડીઓને શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીનું આ ધાષણ હવે આવી અનેક દિશામાં ક્રાન્તિકારક ફેરફાર કરવામાં નિમિત્તે
પગલું સમજીને વહેલી તકે આવકારવાની વિનંતિ કરીએ છીએ અને
હરિજન ભાઈઓને ચેડા વખત ધીરજ ધરવાની આગ્રહ ભરી ભલામણ રૂપ બનશે એવી હું આશા રાખું છું. જૈનોનાં છાત્રાલયે કે આશ્રમે
કરીએ છીએ. વિષે પણ નાતજાતના ભેદ વહેલી તકે નાબુદ થશે એમ પણ માનું છું.
હરિભાઇ રાણાભાઈ ભાસ્કર માટે જ તે દષ્ટિએ આ ઘેષણને ફરી ફરીને આવકારું છું.
કાનભાઇ રેવાર વિશ્વ વાત્સલ્યમાંથી. સતબાલ રાજકોટ, તા. ૬-૫–૫૫
( હરિજન ધારાસભ્ય )
છે.