________________
-
કે
૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૫-૫૫ ભારતવર્ષમાં ઉદ્ગમ પામેલા ધ કે દર્શનેનાં નથી એટલે કોઈ પણ ભગવાન પોતે ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ એમ બે પ્રકારે ધર્મ કહેશે. “ઈઝમથી તેમને ન ઓળખવામાં બુદ્ધિની નિર્મળતા રહેશે. ઈઝમમાંથી જૈન ધર્મને “વીતરાગ ધર્મ” કહેલ છે તેને અર્થ વીતરાગે જોયેલો ને કશું મંતવ્ય પોતાને આવ્યું–કેમ, કેવી રીતે તે નહિ–પણ આવ્યું તે જાણેલો તેમજ આચરેલો ધર્મ છે. તે માત્ર મુનિવર્ગ પુરતે જ નહિ મંતવ્ય, પારકાને માટે, છાપામાં છાપવા વંચાવવા માટે અને કાયદો પરંતુ સમાજના પાયા અને સ્તંભરૂપ ગૃહસ્થવર્ગ તથા મુનિવર્ગ કરાવી અમલ કરાવવા માટે પૂરતું થાય છે, તથા તેના થર ઉપર થર
માટે ધર્મ સમજાય છે જેમાં લક્ષ્ય રાગદષથી દૂર થઈ તપ સ્વીકારી, જામે તેમાં સંતોષ મનાય છે. એટલે આવા કોઈ ઈઝમવાદ અને
દેહદમન (ઇંદ્રિયનિગ્રહ) સ્વીકારી, સંયમ નિયમને ઈષ્ટ ગણી, આચરી, મંતવ્યનાં સ્વરૂપ આર્યધર્મમાં -આર્ય દર્શનેમાં, જૈન ધર્મમાં, મહાવીર
પંચમહાવ્રતના પાલનમાં બંને વર્ગ એકબીજાને ઉપકારક રહે તેમ સ્વામીના જીવનમાં કે તેમના ઉપદેશમાં નહિ દેખાય પરંતુ પ્રેરણાનું
સમજાય છે. સ્વાભાવિક રીતે પ્રવૃતિમય ગૃહસ્થવર્ગનાં અને નિતિ
પરાયણ મુનિવર્ગનાં બન્નેનાં પ્રકારોમાં વિશિષ્ટતા જુદીજુદી રહે અને બળ પિતાના ઘખલામાંથી, તપમાંથી અને આચારમાંથી ઉપજતું દેખાશે.
કેટલાંક તો સામાન્ય રહે, પ્રવૃતિમય ગૃહસ્થવર્ગને વિશુદ્ધિ માટે તેમાં રામબળ, સમબળ. કે દંડને આશ્રય નથી; ધર્મો પ્રવર્તેક ગણસ્થાનકમાં ક્રમે ક્રમે આગળ વધવાનાં ઉપદેશ છે અને કદી કદી સંત. કે અનુયાયી પોતે જાતે કલ્યાણ બુદ્ધિપૂવૅક આચરણ કરી શકે છે. નિતિ મેળવી સિંહાવલોકન કરવાનું રહે છે તેનાં માર્ગદર્શને નિવૃતિને પિતાને કોઈ અનર્થ કરે તે તે સહન કરી લે છે. મહાવીરજીવનમાં પરાયણ મુનિજનદ્વારા થતાં રહે છે. આવા દાખલા પુષ્કળ છે. કશેક રાજા કે અધિકારી આવે છે તે પ્રેરણા હવે જૂદા જૂદાં અવતરણાથી ધર્મ ને ઉપદેશની ઝાંખી કરીએ. મેળવવા માટે આવેલા હોય છે અને અન્યને ભાગ લેવા કે તેમને જીવનને આચરણની ધર્મ સાથે સળંગસૂત્રતા જોઈ તેથી હવે ઉપદેશે હાંકવા-હંકારવા માટે નહિ. ઉપરોકત રીતે ધર્મને થઇઝમે વચ્ચે રહેતું સમજવાનું સુલભ રહેશે. નીચેનાં સર્વ અવતરણો “દશવૈકાલિક સૂત્ર”ના ઉત્તર-દક્ષિણ અંતર છે તે માપી મહાવીર જીવન અને તેમાં રહેલા ને અનુવાદમાંથી લીધા છે. ચોથા અધ્યયનમાંથી આપણને સમજાય છે કે – પછી છુટ કરેલા ઉપદેશ વિષે આજે વાત કરીએ. તેમ કરવામાં ક ....“શ્રમણ ભગવાન મહાવીરે આ અધ્યયન પિતાના જ્ઞાનના પિતાની માન્યતા-મંતવ્ય-બીજા પર લાવાની વાત નથી તે સ્પષ્ટ થશે. પ્રભાવથી જાણીને દેવમનુષ્યાદિને ઉપદેશ્ય છે; તથા પોતે પણ ભલે માને તેને ધર્મ”—“પાળે તેને ધર્મ”—એ વચનની યથાર્થોતા સ્પષ્ટ થશે. પ્રકારે આચર્યું છે. તે અધ્યયન ધર્મનું જ્ઞાન કરાવી ચિતશુદ્ધિ
વિદ્યાભ્યાસ અને ગૃહસ્થાશ્રમને કેટલાક કાળ ગયા પછી પહેલું કરાવનાર હોવાથી તે સાંભળવું અને વિચારવું અતિ શ્રેયસ્કર છે...” કાર્ય–વર્ષ પર્યન્ત પિતાની સંપતિનું વિસર્જન કરવાનું કાર્ય મહાવીર
(અ. ૪. પા. ૩૪) ભગવાને કર્યું. પરિગ્રહ છોડવાને આ પ્રકારે આરંભ થયે; અને ધર્મનું આર્યધર્મો જન્મ જન્માક્તરને ખાસ માને છે. તે જ રીતનું જૈન તે આવશ્યક અંગ અને આચરણ થયું. વર્ષને અને પોતે શ્રમણમાર્ગ ધર્મનું વિશિષ્ટ સ્વરૂપ છે, જેમાં પૂર્વજન્મનાં બધૂને ઢીલા કરવાનું સ્વીકાર્યો ત્યારે ખભે માત્ર એક કંબળ (બીજાની આપેલી ) રહી. તે રહે છે. મહાવીર ભગવાનનાં પૂર્વભ, બુદ્ધ ભગવાનનાં જાતકકથામાં સમયે એક દીન બ્રાહાણુ યાચના કરવા આવ્યું તેને દાનમાં આ કંબળને પ્રાપ્ત થતાં બોધિસ્વરૂપે અને હિન્દુ ધર્મ માં વેગી પુરૂષનાં પૂર્વઅર્ધ ભાગ આપી દીધો. પાછળથી આ બ્રાહ્મણને કબળના બાકી
જન્મનાં પિતાનાં સંસ્કારોને વીખી વીંખી ખંખેરી નાંખવાના પ્રયત્ન રહેલા અર્ધ ભાગની અપેક્ષા જાગી. તે માટે મહાવીર ભગવાનને ગતી એ સર્વ એકજ દિશામાં જતાં સન્તયાત્રીઓનાં વિવિધ સ્વરૂપ છે. તેમની પાછળ પાછળ ગયે. કાળાન્તરે તેટલું દેહપરનું બાકીનું વસ્ત્ર અનેક જન્મમાં આત્માને ઉત્કર્ષ થાય કે તે નીચે પડે તે આત્માનાં કોઈ ઝાડમાં ભરાતાં મહાવીર ભગવાને તેને પણ ત્યાગ કર્યો (તે બ્રાહ્મણને કલ્યાણ અર્થે વિવિધ નિદર્શને મહાવીર ભગવાને કર્યો છે તેમાંના બાકીને ભાગ પ્રાપ્ત થયે). આ રીતે રહીસહી વસ્ત્રસંપતિને
ડાંક આજે યાદ કરીએઃપરિગ્રહ–જે શરીર અર્થે હતા અને તેની મૂર્છા હતી નહિ એટલે
મૂક ધર્મ એ પરમમંગલ છે. સમય આવતાં તે અદ્રશ્ય થયે હવે પરિગ્રહ માત્ર શરીર પૂરતું મર્યાદિત
અહિંસા, સંયમ અને તરૂપી ધર્મમાં જેનું મન સદા લાગેલું છે થયું. તેને તપથી અને વિશુદ્ધ ચિન્તનથી વધુ વિશ કરી અને તેને દેવા પણ નમસ્કાર કરે છે.
(અ. ૧. પાનું ૩) જન્મના કર્મના ભારથી હળવે કરવાનું હતું. તેમાં રાગદેષથી પર છે પ્રથમ જ્ઞાન અને પછી ત્યાં. એ સંયમી પુરૂષની સ્થિતિ છે. થવાનું મુખ્ય હતું. દર્મ્યાન, પોતાની વિહારયાત્રામાં વનમાં તાપસેને જે અજ્ઞાની છે, તે શું આચરે, તથા હિત–અહિત કેમ કરી જાણે ? સમાગમ થયો. તેમણે ઉપકારબુદ્ધિથી એક ઝુંપડી બનાવી મહાવીર
(અ. ૪. પાનું ૪૬) ભગવાનને નિવાસ અર્થે આપી. આ ન સ્વીકાર પણ દૃઢ થનાર
# જ્ઞાની પાસેથી સાંભળીને જ “કલ્યાણ શું છે” તથા “પાપ શું આત્માને પરિગ્રહરૂપ થઈ પડે. ઝુંપડી પોતાની ગણાઈ એટલે તેની
છે તે જાણી શકાય છે. તે બંનેને જ્ઞાની પાસેથી જાણુને, જે કલ્યાણકારી હોય તે આચરવું.
(અ. ૪. પા. ૪૬) સારસંભાળ–રક્ષણ પિતાને કરવાનું થયું. એક વખત ગાતાં ગાળ આ ઝુંપડીનાં ધાસ-તણખલાં—પાંદડાંને વીંખીપીંખી ખાઇ ગયા ને ઝુંપડી # આપણું જીવિત અધ્રુવ છે, અને આયુષ્ય પરિમિત છે; માટે
- વીંખાઈ ગઈ એટલે તે પણ ગઈ. બીજા તાપસેના હિસાબે આ નવીન
જ્યાં સુધી વૃદ્ધાવસ્થાથી પીડિત થવાય નહીં, રેગે વધે નહીં, અને
ઇકિયેની શક્તિ કાયમ હોય, ત્યાં સુધી ભેગમાંથી નિવૃત્ત થઈ સિદિ. તાપસ પિતાનું પણ પશુથી સંભાળી ન શકે તે અસમર્થ ગણાય ?
2 જ્યારે આ નવા તાપસને નિવાસસ્થાનને પરિગ્રહ અંતરાયરૂપ હતું તે ,
માર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તથા પિતાનું બળ, સામર્થ્ય, શ્રદ્ધા અને હમેશ માટે ગયે. પછી વિહાર કરતાં કરતાં આત્મરમણ અને તપમાં બાર
- આરોગ્ય તપાસી, તથા ક્ષેત્ર અને કાળ વિચારી, આત્માને ધર્મમાં જ, '
.
(અ. ૮. પા. ૯૦) વર્ષ વ્યતીત ક્ય” તે બધી કથા શ્રી મહાવીર ચરિત્રમાં છે. શ્રીમદ્ ક આ લેક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા હેમચંદ્રાચાર્યે “ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વમાં બહુ સુંદર
માટે શાસ્ત્રજ્ઞ ગુરૂને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા, તથા તેમને સંસ્કૃત સરળ કાવ્યમાં મહાવીર ચરિત્ર ને ઉપદેશ આલેખ્યા છે અને કાવ્યમી મહાવાર વાત્ર ન ઉપકરી માલખ્યા છે અને પદાથીને નિર્ણય પછવા,
. (અ. ૮. ૫. ૮૦) કાળાન્તરે પણ આ કાવ્યમાં મહાવીર ચરિત્રની બહુ થોડી પણ ઉપયોગી ,
# મૂળમાંથી જેમ વૃક્ષનું થડ થાય છે, થડમાંથી શાખાઓ થાય માહીતી સંગ્રહીત થયેલી મળે છે. ઉપદેશોના જૈન આગમગ્રનાં સુંદર
છે, શાખાઓમાંથી પ્રશાખાઓ (ડાળે ) થાય છે, પ્રશાખાઓમાંથી પાન અનુવાદ થયા છે તે પણ જીજ્ઞાસુ વર્ગને ઉપકારક છે એટલે ચારત્રની થાય છે અને પછી પુષ્પ, કળ અને રસ થાય છે, તેમ-ધમે રૂપી વૃક્ષ વધુ વિસ્તાર ન કરતાં ધર્મનાં–ઉપદેશના–ભાગનું થોડું વિવેચન કરશું.
મૂળ વિનય એટલે કેળવણી ( અર્થાત્ જ્ઞાન અને ચારિત્ર માટે હ તથા બાર વર્ષનાં તપ દર્મ્યાન અનેક ઉપસર્ગો સહન કરી તપ વધ્યું મનનું શાસન) છે. તેના વડે શીધ્ર કીર્તિ તથા સંપૂર્ણ શાસ્ત્રના તેની શાન્તિ દન એક વખતે પ્રાત:કાળે મહાવીર સ્વામીને સ્વપ્નમાં બે પ્રાપ્ત થાય છે. અને તે કુળના રસરૂપ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે, માળા દેખાણી. નિમિતશાસ્ત્રની રીતે તેને એમ અર્થ થયે કે
(અ. ૮, પા. ૧૦N}