________________
તા. ૧-૫-૫૫
કાઈ પણ પરદેશીને રોકવામાં આવ્યા નથી, એટલું જ નહિ પણ અન્યધર્મીને હંમેશા આપણાં દિશમાં આવકારવામાં આવ્યા છે; ‘સર્વી જીવ કરૂં શાસનરસી ’ એવી આપણી હંમેશા ભાવના રહી છે. આ મંદિશમાં અમુક વ્યક્તિ અસ્પૃશ્ય છે એમ કહીને તેને પ્રવેશ કરતી અટકાવવાના આપણને શું હક્ક છે? હિંદુસમાજમાં જૈન સમાજને અન્તર્યંત લેખા કે ન લેખા, પણ અસ્પૃશ્યતાની રૂઢિ આપણે ત્યાં હિંદુ સમાજના ગાઢ પરિચયના કારણે કંઈ કાળથી ધર કરી એડી છે. આમ છતાં વૈદિક ધર્મ શાસ્ત્રોમાં અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં અનેક ઉલ્લેખો મળે તેમ છે જ્યારે જૈન ધર્મ શાસ્ત્રોમાં આવેા એક પણ ઉલ્લેખ મળવા સંભવ નથી. હિંદુ સમાજમાંથી અસ્પૃશ્યતા વિદાય લઈ રહી છે, તેમનાં પુરાણપ્રસિદ્ધ મંદિર અને તીર્થસ્થાનો હરિજનો માટે ખુલ્લાં થઇ રહ્યાં છે, જ્યારે અન્ય પાસેથી ઉછીની લીધેલી અસ્પૃશ્યતા આપણું ગળું પકડીને ખેઠી છે અને આપણા કેટલાક જાણીતા ધર્માચાર્યાં આણુ દજી કલ્યાણુજીની પેઢીએ લીધેલા આ પગલાને જોરશોરથી વખાડી રહ્યા છે અને અસ્પૃશ્યતાને ધાર્મિકતાનું રૂપ આપી રહ્યા છે. આ અત્યન્ત દુ:ખદ અને શરમાવનારી બીના છે. આ ધર્માચાર્યાં કાળબળતે ઓળખવાના ઇનકાર કરે છે, એટલું જ નહિ પણ નાત જાત, શ્રુત અદ્ભુત, ઉંચ નીચ એવા કોઈ પણ ધારણને નહિ સ્વીકારતાં ધર્મોપાસના માટે સર્વ માનવીને સરખા લેખતા જૈન ધર્મનુ અપમાન કરી રહ્યા છે અને જૈન ધર્મને વિશાળ સમાજ સમક્ષ વિકૃત · આકારમાં રજુ કરી રહ્યા છે. આવા પ્રક્ષાભની હિંમતભેર સામે થઇને અને પૂર્વ પરંપરા અને આધુનિક વિચાર વાતાવરણને લક્ષ્યમાં લઈને હરિજન મંદિરપ્રવેશના વિષયમાં આણંદજી કલ્યાણજીએ જૈન સમાજને સાચી દોરવણી આપી છે, જેનું પરિણામ અન્ય જૈન મંદિર સૌ કાઈ માટે ખુલ્લાં થવામાં જ માત્ર નહિ પણ જૈન સમાજમાંથી અસ્પૃશ્યતાને સદન્તર નાબુદ કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ. આમં જણાવીને તેમણે નીચે મુજબના ઠરાવ રજુ કર્યાં હતાઃ–
“જૈન મ"દિરનાં દ્વાર હ'મેશા સૌ કોઇ માટે ખુલ્લાં રહ્યાં છે અને જૈન ધમમાં સ્પશ્ય અસ્પૃશ્યના ભેદને કાઈ સ્થાન નથી અને ધમે પાસનાના ક્ષેત્રમાં સૌ માનવીને સરખા ગણવામાં આવ્યા છે એવી પરપરાને લક્ષ્યમાં લઇને, શત્રુજયના તીથ ઉપર હરિજનના પ્રવેશના પ્રશ્ન ચેડા સમય ઉપર જ્યારે ઉભા થયા ત્યારે શત્રુ'ય ઉપર જે કાઈ જૈન આચારને અનુસરીને દશનાથે આવે તેને રાકવામાં નહિ આવે એવી હ'મતભરી નહેરાત કરવા માટે તે તીથ ના વહીવટકર્તા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈને તથા અન્ય વહીવટદાર પ્રતિનિધિઓને મુબઈમાં આજ રાજ મળેલી જેનનેાની જાહેર સભા હાર્દિક ધન્યવાદ આપે છે અને એ નીતિને અન્ય જૈન તીર્થાંના વહીવટદારા અને જૈન મ’દશના ટ્રસ્ટીએ અપનાવશે, પોતપેાતાની હસ્તકનાં જૈન મદિરા બહુજનસમાજ માટે ખુલ્લાં હેર કરશે અને એ રીતે જૈન સમાજમાં કેટલાક કાળથી રૂઢ બનેલી 'અસ્પૃશ્યતાની વૃત્તિને સદાને માટે રૂખસદ આપશે એવી આ સભા આશા રાખે છે.”
!
પ્રબુદ્ધ જીવન
એ સમવસરણમાં ભગવાનને સાંભળવા નાના મેટા–ઉંચ નીચ સૌ કોઇ આવતા હતા એટલું જ નહિ પણ પશુપખી પણુ એકઠાં થતાં હતાં– ત્યાં કાઈ કાષ્ઠના ટાળા કરવામાં આવતા નહોતા. આપણી ધર્મની આવી ઉદાર માન્યતાઓ છે અને ઇતિહાસ પણ આવા ઉદાર દૃષ્ટાન્તાથી સાધુ આણુજી કલ્યાણજીને આ બાબતમાં આવા કટ્ટર વિરોધ શા ભરેલા છે. આમ છતાં લકત્તા બેઠેલા શ્રી વિજયરામચંદ્રસૂરિ અને અન્ય માટે અને કેવી સમજથી કરી રહ્યા છે તે કાઈ કલ્પનામાં આવતુ નથી. તે જૈન સમાજને ઉશ્કેરી રહ્યા છે કે આણુ દજી કલ્યાણજીને કરેલા ઠરાવ પાછો ખેંચી લેવાની ફરજ પાડા અને આમ છતાં પ શેઠ કસ્તુરભાઈ લાલભાઈની દારવણી નીચે આણુજી કલ્યાણજી પેાતાના ઠરાવને વળગી રહે તે! કસ્તુરભાઈ લાલભાઈને એ પેઢીના પ્રમુખસ્થાન ઉપરથી ઉખેડી નાંખો, આવી સમજણવગરની જેહાદ પોકારનારા આચાર્યોને હું ચેતવણી આપું છું કે કસ્તૂરભાઇને આ પ્રશ્ન ઉપર ઉખેડી નાખવા જતાં તેઓ પોતે ઉડી ન જાય એ ધ્યાનમાં રાખે.”
પ્રાસગિક વિવેચના
આ ઠરાવને ખમ્બે ગ્રેન ડીલર્સ એસેસીએશનના ઉપપ્રમુખ કચ્છી સમાજના આગેવાન શ્રી. વીરજી નરશી સાલીઓએ અનુમોદન આપ્યું હતુ અને આણુજી કલ્યાણજીના આ ઠરાવથી સંતાષ નહિ માનતાં આ લડતને આગળ ચલાવવાની અને અસ્પૃશ્યતાને જૈન સમાજમાંથી સદાને માટે નાબુદ કરવાની હાકલ કરી હતી.
વિશેષ સમર્થનમાં ખેલતાં જૈન શ્વે. યુ. કાન્ફ્રન્સના મુખ્ય મંત્રી શ્રી. રતીલાલ ચીમનલાલ કાહારીએ જેન સમાજના જાણીતા આચાર્યં સદ્ગત શ્રી બુધ્ધિસાગરસરિએ અસ્પૃશ્યોને જૈન ધર્મ તરફ કેવી રીતે આકર્ષ્યા હતા અને તેમની પ્રેરણાથી કેટલાક અસ્પૃસ્યોએ જૈન ધર્મ અંગીકાર કર્યાં હતા તેની વિગતો રજુ કરી હતી અને જણાવ્યું હતું કે “ તાજેતરમાં વિદેહ થયેલા શ્રી વિજયવલ્લભસૂરિએ પણ અનેકવાર કહ્યું હતું કે આપણા ધર્મમાં કોઇ અસ્પૃશ્ય છે જ નહિ. સૌ માનવી સરખા છે અને ધર્મારાધનાના અધિકારી છે. વળી આપણે તીર્થંકરોના સમવસરણની વિગત વાંચીએ છીએ તા માલુમ પડે છે કે
ભારત જૈન મહામંડળના કાર્યાધ્યક્ષ શ્રી, તારાચ’દ્ર લક્ષ્મીચંદ્ર કાહારીએ વિવેચન કરતાં જણાવ્યું કે “આ પ્રશ્ન ઉપર શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ કરતાં દિગંબર મૂર્તિપૂજક સમાજમાં વધારે કટ્ટરતા જોવામાં આવે છે. ઈન્દોર ખાજીએ હરિજના સરધસ કાઢીને ગાજતે વાજતે જૈન મંદિરમાં દાખલ થવા જાય છે અને ત્યાંના જૈન મંદિરને તાળાં લગાવીને ભાગી જાય છે અથવા તે બહારથી તાળું મારીને અંદરથી પૂજાપાઠ ચાલુ રાખે છે. જૈતાનું આ વર્તન ભારે હાસ્યાસ્પદ લાગે છે અને અંદર પુરી દેવામાં આવતા ભગવાનની યા આવે છે. જૈન ધર્મની આ તે કેવી સમજણુ? હું પોતે થેડા સિ પહેલાં લકત્તા ગયા હતા અને રામચંદ્રસૂરિને મળયેા હતા. તેમણે આ વાત કાઢી અને પોતે ઉપાડેલી લડતની વાત કરી. મેં કહ્યું કે મહારાજ, તમારા એ દિવસો ગયા છે. આ પ્રશ્ન ઉપર આજે તમે જૈન સમાજને ઉશ્કેરી નહિ શકે અને તમારી લડતમાં જૈન સમાજના સાથ મેળવી નહિ શકે. જૈન સમાજે છેલ્લાં ૩૦ વર્ષમાં ખૂબ વિચારપ્રગતિ સાધી છે એ તમારે ધ્યાનમાં લેવી જોઇએ.”
જૈન મહિલા સમાજના મંત્રી અને મુંબઈ જૈન યુવક સંધના ઉપ-પ્રમુખ શ્રી, લીલાવતીબહેન દેવીદાસે પ્રસ્તાવને કા આપતાં જણાવ્યું કે આણંદજી કલ્યાણજીની પેઢીના આ ઠરાવે વર્ષોંથી ચાલી આવતું અસ્પૃશ્યતાનું પાપ ધોવાતા પ્રસંગ આપણા માટે ઉભા કર્યાં છે અને તે માટે આપણે જેટલા સતષ અને આનંદ માનીએ તેટલા ઓછા છે. અસ્પૃશ્યતાને ટકા આપતા આચાર્યો જે કુળમદનું ભગવાન મહાવીરને ભારે પ્રાયશ્ચિત કરવું પડયું હતુ તે જ કુળખદની ભાવનાને પોષી રહ્યા છે. આવી વાત કરવાનું જો આ સાધુએ ચાલુ રાખશે તો તેમનું કોઈ પણ જૈન ઉપાશ્રયમાં સ્થાન નહિ રહે એ તેમણે સમજી લેવું જોઇએ. ”
પ્રમુખના ઉપસ‘હાર
સમગ્ર ચર્ચાની ઉપસંહાર કરતાં મુપ્રખસ્થાનેથી માન્યવર શ્રી. એસ. કે. પાટીલે જણાવ્યું કે “ હિંદુસમાજથી હું જૈનસમાજને અલગ ગણુતા જ નથી. ખત્ને વચ્ચે પરાપૂર્વથી ધનિષ્ટ સંબંધ રહેલા છે. હું હિંદુ ધર્મને સનાતન ધર્મ તરીકે ઓળખું' છું. હિંદુ શબ્દ તા બહુ પાછળથી આવેલ છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં હિંદુ જેવી કોઈ ચીજ નથી. આ સનાતન ધર્મમાં પણ અસ્પૃસ્યતા કાઈ બનાવટી ચીજ માર્કે દાલખ થઈ છે. હિંદુ ધર્મ અથવા તેા સનાતન ધર્મની એ વિશેષતા છે કે તે ધર્મ માણસને આગળ વધવાને ઉંચે ચઢવાના રસ્તા માત્ર બતાવે છે. તેના માટે કોઈ અમુક ધર્મગ્રંથને જ માન્ય રાખવાનું અંધન નથી. બાબિલમાં શ્રધ્ધા હોય તે ખ્રીસ્તી કહેવાય, કુરાનને શ્વિરપ્રણીત સ્વીકારે તે મુસલમાન કહેવાય. હિંદુ ધર્મમાં તે વેદને માને અને ન માને એ બધાનો સમાવેશ થાય છે. ઉપાસનાના અનેક માર્યાં. એક જ ધર્મના નામ નીચે કોઈ ધર્મ રા કરતા હાય તો તે માત્ર હિંદુધર્મ છે. આજે હું વૈદિક છું; આવતી કાલે હું મારી જાતને જૈન કહી શકું છું. એમ છતાં મારા હિંદુપણાને કે મારા સનાતન