________________
- પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૫૫
સિચાઈના કામે–એવા કેટલાક અપવાદ સિવાય અન્યને તેઓ સખ્ત કુશળ બુદ્ધિ પડેલી હતી. જો એવું થાત તે દેશની સૌથી મોટી વિરોધ કરે છે. આજ સુધી આપણી સરકારે ગ્રામદ્યોગ તરફ પારવિનાનું સંસ્થા સેવક સંસ્થા હોય એવી સ્થિતિ આજે હોત. પણ આજે એવી દુર્લક્ષ્ય સેવ્યું છે અને જે જોકે ખાદી, ગ્રામદ્યોગ ખાતું સરકાર હાલત નથી.” તેઓ આગળ ચાલતાં જણાવે છે કે “અહિંસક સમાજમાં તરફથી ઉભું કરવામાં આવેલ છે, એમ છતાં તેને પણ પુરતું મહત્વ તે એવું હોવું જોઈએ કે જે સેવામય સંસ્થા હોય તે જ સૌથી મોટી આપવામાં આવતું નથી અને સાવકા છોકરા જે તેની સાથે વ્યવહાર સંસ્થા હોય. સેવાપ્રધાન એટલે સેવા જેનું મુખ્ય કાર્ય છે એવી સંસ્થા કરવામાં આવે છે– હકીકતથી વિનોબાજીનું દિલ ખૂબ દુભાયલું એટલું કહેવાથી મને સંતોષ નથી થતો. તેથી હું કહું છું કે જે
રહે છે. સૈન્ય પાછળ જે અનર્ગળ ખર્ચ કરવામાં આવે છે તે પણ સેવામય હોય એટલે સેવા જ જેનું કાર્ય હોય તેવી સંસ્થા. બીજું | વિનોબાજીના મતે બીનજરૂરી અને અક્ષમ્ય છે.
લોક સેવક સંઘની કલ્પનામાં સત્તા ઉપર સન્તા ચલાવવાની વાત હતી. નિષ્પક્ષ લેકશાહી શાસનમુક્ત સમાજ
રાજ્યશાસન કરનારી એક સત્તા રહેતા અને આજની જરૂરિયાત મુજબ
રાજ્ય કરત. એના હાથમાં દંડશકિત રહેત અને એના હાથમાં દંડ * * આમ તેમની આખી કલ્પના આ દેશમાં નિષ્પક્ષ લોકશાહી ઉભી
સંપીને બાકીને આ સમાજ દંડહીન બનત. પણ દંડસત્તા કરવાની અને શાસનમુકત, શેષણવિહીન, વર્ગવિહીન અહિંસકસમાજ
હાથમાં રાખનારી એ સંસ્થાની ઉપર પણ સત્તાથી અલિપ્ત નિર્માણ કરવાની છે. લોકશાહીના આપણે આજ સુધી જે ખ્યાલે સેવતા
રહેનારા સમાજની સત્તા ચાલત.--અર્થાત્ સેવા સાર્વભૌમ બનત અને આવ્યા છીએ તેની સાથે આ કલ્પનાને મેળ મેળવે અતિ મુશ્કેલ છે.
સત્તા સેવિકા બનત.” લોકશાહી એટલે જ પક્ષવાદી રાજ્યરચના એવી આપણી સમજણ છે તે નિષ્પક્ષ લોકશાહી શી રીતે સંભવી શકે ? આને જવાબ વિનોબાજી
વિનોબાજીનું આ કલ્પનાચિત્ર વ્યવહારમાં શી રીતે અમલી | એમ આપે છે કે તેમણે કલ્પેલી સમાજરચનામાં આડકતરી ચૂંટણી
બને એ આપણું કલ્પનામાં જદિથી ઉતરે તેવું નથી. પ્લેટોનું કહેવું indirect election-–ના પરિણામે આજે જે જુદા જુદા રાજકીય
હતું કે જે તત્વજ્ઞાનીઓ રાજ્યસત્તા ઉપર આવે અથવા તે સત્તાધીશ પક્ષેનું મહત્વ છે તે ઘટી જશે, અને એમ છતાં મધ્યવર્તી કે પ્રાદેશિક
તત્યાજ્ઞાનીઓ હોય તે આદર્શ રાજ્યશાસન નિર્માણ થઈ શકે. “સેવા
સાર્વભૌમ બને અને સત્તા તેની સેવિકા બનીને દંડસત્તાને અમલ | સરકારોએ જે નિર્ણય લેવાના હોય તે કેવળ બહુમતીના જોરે ન લેવાય પણ અન્ય પક્ષના આગેવાને સાથે વાટાઘાટ અને બાંધછોડ કરીને
કરે– આ પણ આવું જ કાંઈકે વિધાન છે. કલ્પનામાં સુન્દર છે; સર્વાનુમતિએ લેવાવા જોઈએ, એમ જ્યાં શક્ય ન હોય ત્યાં પણ અન્ય વ્યવહારમાં વિકટ અથવા અશકય જેવું લાગે છે. પક્ષ તટસ્થ રહે અને એટલા પુરતી સહમતી આપે એવી વ્યવસ્થા વિનોબાજીને સમજવા આપણે પ્રયત્ન કરીએ. સ્વીકારવી જોઈએ. ભિન્ન ભિન્ન વિચારસરણીને અગે રાજકીય પક્ષે આમ વિનોબાજીના કેટલાક વિચારો અને કલ્પનાઓ સાથે આજની કેય તો તેમને વાંધો નથી, પણ તેમને વાંધે છે પક્ષના રાગદેષ સામે વાસ્તવિકતા સાથે સંકળાયળા આપણા મનની ધડ ન બેસે એ સ્વાભાવિક અને આજે ચાલી રહેલા કેવળ બહુમતીના તાંડવ સામે આવી જ રીતે
છે. લોકશાહીનાં દૂષણે તેઓ જે કાંઈ જણાવે છે તેમાંનાં અમુક દૂષણે લોકશાહી ક સરમુખત્યારશાહી, રાજાશાહી કે સામંતશાહી–ગમે તે પ્રબંધ આપણને પણ ખૂબ ખૂંચે છે અને એમ છતાં આ બધાં દૂષણોને હોય તે પણ તેમાં કોઈને કોઈ પ્રકારનું શાસન તે રહેવાનુંજ, તે પછી
અનિવાર્ય ગણીને આપણે સ્વીકારીએ છીએ; કારણ કે એથી અન્ય શાસનમુકત સમાજની કલ્પના શી રીતે સંભવે ? આને વિનોબાજી
પ્રકારની લોકશાહીને નકશે આપણી આંખ સામે હજુ દેખાતા નથી. જવાબ આપે છે કે શાસનને સર્વથા લય–એ ગાંધીવાદનું તેમ જ
પક્ષપક્ષના ભેદે આપણને પણ સાલે છે, પણ સરમુખત્યારશાહી સિવાય સામ્યવાદનું પણ એક અન્તિમ સ્વપ્ન છે જ. પણ આજની વાસ્તવિકતામાં
નિષ્પક્ષ લેકશાહીનું બીજું કોઈ ચિત્ર પૂર્ણ સ્વરૂપે હજુ આપણું મન શાસનને સર્વથા લય શકય ન હોય તે પણ આજે આપણું આખું ઉપર ઉઠતું નથી. આમ છતાં પણ વિનોબાજી જેવી વ્યક્તિ કે જે જીન વ્યક્તિગત તેમજ સમષ્ટિગત શાસનની બેડીઓથી જકડાયેલું છે.
બુધ્ધિમત્તામાં કેઈથી ઉતરે તેમ નથી, જેની જ્ઞાનસમૃધ્ધિ પણ ભારે આજનું કલ્યાણરાજ લેટિનું કલ્યાણ કેટલું કરે છે તે સવાલ છે અને
વિપુલ છે, જે ચોવીસે કલાક આ પ્રશ્નોનું ચિન્તન, મનન અને અનેક _કો નાં ભારે કલ્યાણ કરે છે એમ માની લઈએ તે પણ—એ રાજનીતિને સાથે પારાયણ કરે છે તે જ્યારે આપણી સામે ઉપર રાજ્યશાસન કલ્યાણ સાધના સાથે લોકજીવનને કાયદાકાનુનની અનેક
જણાવેલ કેટિના વિચારો રજુ કરે છે ત્યારે એ બધું બેટું છે, શૃંખલાઓથી બધી બાજુએથી બાંધતું જાય છે. કોઈ પણ સેવાપરાયણ અવ્યવહારૂં છે, કેવળ આદર્શવાદ છે, સ્વમસૃષ્ટિની વાત છે એમ કહીને સંસ્થા ચલાવવી હોય તે ત્યાં પણ શાસનનું નિયંત્રણ હોવાનું જ. આવું એ વિચારેને આપણે હસી કે અવગણી શકતા નથી. જ્યારે વિનોબાજી વ્યાપક અને શૈકું રાજ્યશાસન લોકશાહીને જ એક પ્રકારે ઈનકાર છે પરી પ્રતીતિપૂર્વક આપણી સામે સાચી લેકશાહી કેવી હોવી જોઈએ અને એ સ્થિતિ જે સાચી લેકશાહી નિમૉણ કરવી હોય તે આપણે તે વિષેને એક બીજું જ ચિત્ર રજૂ કરી રહેલ છે ત્યારે—અલબત્ત તેમાં સાદ કરવી જ રહી. તેમના મતે શાસન એવું હોવું જોઈએ કે વહેતા તે ધણી વિગતે પુરાવી બાકી છે અને તે ને બને ત્યાં સુધી તેના તતાની માકક જેનું શાસનપણુ જનતાને લાગે નહિ અને પ્રજાજની અવતારતા વિશે આપણું ચિત્ત સંશયગ્રસ્ત રહેવાને એમ છતાં પણપોતપોતાના ઉત્કર્ષની પ્રવૃત્તિઓ મુકત મને અને સહજપણે સાધી શકે.
તે ચિત્ર ગંભીર વિચારણા મંગે છે એમ કબુલ કર્યા સિવાય ન જ - આજની ચૂંટણી પ્રધાન સત્તાલક્ષી કાંગ્રેસ ચાલે. સાથે સાથે એ પણ જણાવવું રહ્યું કે આપણું મન એવી . ' આજની કેસનું ચૂંટણીપ્રધાન અને સત્તાલક્ષી સ્વરૂપ તેમને
શ્રધ્ધાપૂર્વકની શુભેચ્છા પણ ચિન્તવે છે કે અનુભવગેચર બની રહેલાં ખૂબ સાલે છે. આમ કરીને ગાંધીચીંધ્યા માર્ગથી આપણે ખૂબ દૂર પ્રસ્તુત અનિટાયા મુકત અન સત્ર
પ્રસ્તુત અનિષ્ટોથી મુકત અને સર્વોદયકારી એવી કોઈ વ્યવહારૂ લોકશાહીજઈ રહ્યા છીએ એમ તેઓ માને છે. તેઓ સર્વોદય સંમેલનના ને આપણે ત્યાં અવતારી શકીએ તે કેવું સારું ? એમ આપણે કરી
પ્રાથમિક પ્રવચનમાં જણાવે છે કે “તેઓએ (એટલે કે ગાંધીજીએ) શકીએ તે લેકશાહીના વિષયમાં દુનિયાના દેશોને આપણે મૌલિક E વિચાયું હતું કે આ દેશને માથે બેજારૂપ બનેલી પરદેશી હકમતને દોરવણી આપી લેખાશે.
ફેંકી દેનારી કોંગ્રેસ-જે દેશની સૌથી મોટી સંસ્થા છે તે–એનું એટલું વિનોબાજીના પ્રવચનો સાંભળ્યાં, અન્ય મિત્રો સાથે તેમણે ઉપરની Eા કાર્ય પૂર્ણ થતાં લોક સેવક સંધને રૂપે વિકસિત થઈ જાય. જરા બાબતે વિષે કરેલી ચર્ચા જાતે સાંભળવાની અણધારી તકે સાંપડી, હું વિચારીએ છીએ તે સમજાય છે કે એ વિચારની પાછળ કેટલી છેડે સમય જાતે મળવાને સુયોગ પણ પ્રાપ્ત થયે, અન્ય આગેવાન
પક્ષપક્ષના ભેદન બી કોઈ ચિત્ર
બાળ જેવી વ્યક્તિ
E
– ૧