________________
રજીસ્ટર્ડ ન. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
%, જેનું વર્ષ ૧૪-પ્ર. જીવન વર્ષ ૩ અંક ૧
પ્રબુદ્ધ
સુબઇ, મે ૧, ૧૯૫૫, રવિવાર આફ્રિકા માટે શીલિંગ ૮ assamrupta animum તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
આઈન્સ્ટાઈન
આ જમાનાની એક મ્હાટામાં મ્હાટી દ્વ્રા પેનિસિલિનને શેાધી કાઢનાર સર લેગ્ઝાન્ડર ફ્લેમિંગને મરી ગયે માંડ એક માસ થયેા છે, ત્યાં તે વિજ્ઞાનના ખીજાં એક મ્હોટામાં મ્હોટા માણસ આઈન્સ્ટાઇનના મરણના સમાચાર આપણને મળ્યા છે. ચાલુ વર્ષના એપ્રિલની ૧૮મી તારીખે આ મહાનુભાવ એક અમેરીકન હોસ્પિટલમાં મરણ પામેલ છે. “ ગૉલ બ્લેડરના સેાજાથી ” એવું છાપાં કહે છે. આવે સાજો તા ખીજા ઘણાએને થાય છે-ન્ડને પાતાને સન ૧૯૫૪ માં ઠેકવાર એની ખીમારી થઈ હતી પણ તે આવી અમૂલ્ય જીંદગીને પણ અન્ત આણી શકે એના તેા હતે ખ્યાલ પણ ન હતા.
અરે, સુધરેલા જગતમાં પેનિસિલિન તથા આઇન્સ્ટાઇન એ અન્ગેથી જરાય વાક્ ન હેાય તેવા તેા થડા જ માણસ હશે. આઇન્સ્ટાઈન એક હેાટામાં મ્હોટા, ગણિત-ભૌતિકશાસ્ત્રના મુખ્ય આચાય હતો; એની જોડમાં મૂકવાને માટે આપણે ત્રણ સૈકાથીય વધુ પાછી જઈ સર ઐસાક ન્યૂટનને ખેાળવા પડશે. આઈન્સ્ટાઈનની ૭૬ મી વર્ષગાંઠ ગયા માર્ચની ૧૪ મી તારીખે, જરા ય ધામધૂમ વગર, શાન્તિથી પ્રિન્સ્ટનમાં ઉજવવામાં આવી હતી; એના સમાચાર છાપામાં લગભગ હમણાં જ આવ્યા. -
भवन
શ્રી સુઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના
જન્મથી આઇન્સ્ટાઇન એક યાહૂદી જમન હતેા. ૧૮૭૯ માં જર્મનીના એક ન્હાના ગામમાં તે જન્મેલ. વીજળીના ઈજનેર તરીકે એના ખાપ નિષ્ફળ થયેલ, ને આઇન્સ્ટાઇન પણ ન્હાનપણમાં જરાય અસાધારણ બાળક ન હતા. પછીથી આ કુટુમ્બ સ્વિટઝરલેન્ડ ગયું, તે ત્યાં ઝુરિકની યુનિવર્સિટિમાં પ્રવેશ કરવા પ્રવેશક પરીક્ષામાં આઇન્સ્ટાઈન મેડો, પહેલી વાર નાપાસ થયા પછી એ બીજે વર્ષે પાસ થયે, તે ૧૮૯૬ માં તે યુનિવર્સિટિમાં દાખલ થયા. પછી ગ્રેજ્યુએટ પણ થયા. તરતજ એક કારકુનની જગ્યા તેને મળી, સરકારી પેટન્ટ ઑફિસમાં, કામ ચેાડું હતું, તે ફુરસદ ધણી હતી, તેના આઇન્સ્ટાઇને પોતાની શેાધાની ગણતરી કરવામાં ઉપયાગ કર્યાં.
સન ૧૯૦૫ માં, ૨૬ વર્ષની વયે તે યુનિવર્સિટિમાં ડાકટરની
પછી પામ્યા, ત્યારે તથા તે પછી એણે જે ગણિત-ભૌતિકશાસ્ત્રમાં
શાધા પ્રકટ કરી હેણે ખળભળાટ કરી દીધા, આનું વિગતવાર વષ્ણુન અપાઈ ચૂકયું છે
જુદી જુદી ચાર મેાટી શેાધે અમારી સમક્ષ હતી, એકની ઉપર એને નાખેલનું ઈનામ આપી શકાય. ” જે વધુ પરિપકવ લાગી હતી હેને માટે પછી એ ઇનામ અપાયું. હું વખતે લન્ડનમાં હતા, અને આ ખબરથી અમને રામાંચ થયા હુંતા.
જેમાંની કોઇ શોધ સૌથી
.
૧૬ વર્ષ પછી, જ્યારે એ ૪૨ વર્ષના હતા ત્યારે દુનિયાનું એક મ્હોટામાં મ્હાલું ઈનામ, નાખેલ પારિતોષિક, એને ભૌતિકશાઅતે માટે અપાયું. અમેરિકન પ્રેફેસર મિલિકન જે તેય પહેલાં આ ઇનામ મેળવી ચૂકયા હતા તે જે ઇનામ કાને આપવું હેતે નિર્ણય કરનારી સમિતિમાં હતે, હેણે કહ્યું છે કે “આઈન્સ્ટાઈનની જુએ લેખકના “ વિજ્ઞાનમન્દિર” ભાગ ૧માં પૃ. ૧૨૬-૨૧૮
આઇન્સ્ટાઈન પ્રેફેસરના પદ ઉપર તે ક્યારના હતા. આ વખતે હેને જર્મનીમાં ભૌતિકશાસ્ત્રના પ્રેફેસરનું બહુ ઉંચુ પદ મળેલ હતુ. પછીનાં થેઢાં વર્ષોમાં, ૧૯૨૯ ના માર્ચમાં, એની રજતજયન્તી બહુ સારી રીતે ધામધૂમથી ઉજવાઈ. જર્મની `દેશ તથા બર્લિન શહેરની સંસ્થાઓએ આઇન્સ્ટાઇનનું અહુ જ સન્માન કર્યું. પશુ આ જર્મનીમાં એને છેલ્લા ઉત્સવ હતા. પછીથી ધીમે ધીમે હીટલરની સત્તા વધી, ને નાટ્ઝીવાદ તથા કાવાદાવા એવા વધ્યા કે ૧૯૩૨ માં આઇન્સ્ટાઇન અમેરિકા ગયા હતા, ત્યાંથી જમ ની પા કર્યો જ નહિ. દેશ દેશ તરફથી સારાં આમંત્રણા હતાં કે અહીં આવીને રહેા. મેલ્શિઅમ, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ વગેરેમાં થઈ છેવટે અમેરિકાને પસંદ કરીને યુનાઈટેડ સ્ટેટ્સની એક નવી સંસ્થા પ્રિન્સ્ટનમાં સ્થપાયલી તેમાં તે જોડાયા. મૂળ જર્મનશહેરી તે સ્વિટ્ઝરલેન્ડના શહેરી થયા, પાછા જર્મન થયા, ને સને ૧૯૫૦માં તે અમેરિકાના શહેરી થયે.
૬૬ વષઁની વયે તે નિવૃત્ત થયે, છતાં કામ કરતા જ રહ્યો તે ૧૯૩૩ થી ૧૯૫૫ લગી એણે ઘણી . મ્હોટી શેાધેા કરી. Relativity-સાપેક્ષવના વાદ એ એની સૌથી મ્હોટી અને સૌથી વધુ મશહુર સેવા છે. ખગાળશાસ્ત્ર, ગણિત તે ભૌતિકશાસ્ત્રની મ્હાટી મ્હારી શોધી એને નામે છે. જાણે કે એણે વિશ્વની ઉપર નવા જ પ્રકાશ નાંખ્યા, અને વિશ્વમાં ચાલતી કુદરતની ઘણી ક્રિયાઓ વધારે સત્યતાપૂર્ણાંક સમજાવી. ન્યૂટનની ઉપર પણ એણે સુધારા કર્યાં, કાળનું મહત્વ સ્વીકારાવ્યું અને આખરે Mass (પિંડ) અને Energy (શકિત) એક જ છે. એ નવી પણ બહુ મ્હાટી વાત આપણને સમજાવી. સાપેક્ષત્વનું વિશેષ ક્ષેત્ર તથા સામાન્ય ક્ષેત્ર પ્રકટ કરી,
ભૌતિકશાસ્ત્રમાં પ્રગટી રહેલા બે સમર્થ વિધી વાદ્યોમાંથી ઍકય
તારવી કાઢ્યું.
વળી અણુ-બામ્બને તે એક પિતા હતા; ખીજુ વિશ્વયુધ્ધ ચાલતુ હતું, ત્યારે સન ૧૯૩૯ માં યૂનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ, પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને પત્ર લખીને અણુની લગભગ અનન્ત શક્તિ તરફ ધ્યાન ખેંચ્યું તથા તે શક્તિ ઉત્પન્ન કેમ થઈ શકે તે બતાવ્યું. આઈન્સ્ટાઈન
આ અણુ-બમ બનાવીને એક ધમકી તરીકે જ હેતે વપરાવવા ચાહતા હતા; પણ તેથી આગળ વધીને આ રાજ્યે. જ્યારે જાપાનનાં એ હેાટાં શહેરોને અણુ-ભમ્બ વાપરીને નાશ કર્યાં, કેટલાંય નિર્દોષ માણસાના જાનમાલનું પુષ્કળ નુકશાન કર્યું. ત્યારે આઈન્સ્ટાઈનને બહુ
Achhalka