________________
૨૭૨
પ્રબુદ્ધ જીવન
1.
તા. ૧૫-૪-૫૫
તે સત્યાગ્રહ કરનાર છે એ પ્રકારના સમાચાર વહેતા થયા હતા. આ પણ અધિકાર નથી અને ખાસ કરીને જે ધર્મના અનુયાયીઓ માટે પરિસ્થતિમાં શું કરવું એ વિષે તત્કાળ નિર્ણય લેવાનું મંદિર બંધાયેલું હોય તે ધર્મમાં નહિ માનનારાઓને તે બીલકુલ હકક આણંદજી કલ્યાણજીની પેઢી માટે અતિ આવશ્યક બન્યું નથી એમ હું ખાત્રીપૂર્વક કહું છું” આ પ્રકારનાં ગાંધીજીના શબ્દો હતું. પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ પાલીતાણાના મુનીમને શત્રુ જ્ય
આગળ ધરે છે. આમ કરીને જનતામાં ગેરસમજુતી ઉભી ઉપર દર્શનાર્થે આવતા કોઈને પણ નહિ રોકવા તત્કાળ સૂચના આપી
કરવાને પ્રયત્ન કરનાર આ ગૃહસ્થ ધ્યાનમાં લેવું જોઈએ કે ૧૯૭૨ અને ', દીધી હતી અને તા. ૨૬-૩-૫૫ ના રોજ મળેલી સમગ્ર હિંદના
૧૯૫૫ વચ્ચે ૨૩ વર્ષનાં વહાણાં વાયાં છે અને આ લાંબા ગાળા દરમિયાન પેઢીના પ્રતિનિધિઓની સભાએ વહીવટદાર પ્રતિનિધિઓના નિર્ણયને
આપણે ઘણુ તબકકાઓ પસાર કર્યા છે અને દેશની ભારે કાયાપલટ
થઈ ચૂકી છે. આજે આપણને આઝાદી મળી છે; હિંદના નવા બંધાઅનુમતિ આપી હતી. આ સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
રણે અસ્પૃસ્યતા-નાબુદીની પ્રતિજ્ઞા લીધી હૈપ્રદેશ પ્રદેશ હરિજન તરફથી નીચે મુજબનું છાપા જોગ નિવેદન બહાર પાડવામાં આવ્યું
મંદિર પ્રવેશ ધારે પસાર થયો છે. વળી પ્રસ્તુત પ્રશ્ન હરિજનના બળ
જબરીથી જૈન મંદિરમાં દાખલ થવાનું છે જ નહિ, પણ જે જૈન શેઠ આણંદજી કલ્યાણજી હિંદુસ્તાનના સમસ્ત વેતાંબર મૂર્તિ- મંદિરમાં શા પણ ભેદભાવ સિવાય તિ
મંદિરમાં કશા પણ ભેદભાવ સિવાય હિંદુ, મુસલમાન, પારસી અને પૂજક જૈન કેમના પ્રતિનિધિ અમદાવાદ તરફથી આજે નીચે મુજબનું યુરોપીયનને દાખલ થવા દેવામાં આવે છે ત્યાં અમુક વ્યકિત હરિજન નિવેદન બહાર પાડવામાં આવ્યું છે આ નિવેદનમાં જણાવ્યું છે કે છે માત્ર એ જ કારણસર તેની પ્રવેશ–અટકાયત કરવામાં આવે તે કેટલાક વખત પહેલાં શત્રુ જ્યનાં મંદિરના દર્શનાર્થે જતાં કેટલાક વ્યાજબી છે કે નહિ તેને લગતે છે. અમુક સાધુઓ એમ કહે છે જૈનેતર ભાઇએને પાછા વાળવામાં આવેલા એવી હકીકત જ્યારે શેઠ જે કોઈ હરિજન જૈન ધર્મ ધારણ કરે તે તેના પ્રવેશ સામે આણંદજી કલ્યાણજીના વહીવટદાર પ્રતિનિધિઓના ધ્યાન ઉપર લાવવામાં અમે વાંધે નહિ લઈએ. આ વિધાન ન સમજી શકાય તેવું છે. હરિજન આવી ત્યારે તેમના તરફથી સૂચના મોકલવામાં આવેલી કે જૈન સામે વાંધે તેના વિષે કપાયેલી અસ્પૃશ્યતામાં જ રહેલે હોય તે આચારને અનુસરીને દર્શનાર્થે જનાર કોઈને પણ રોકવા નહિ. પછી તેની અસ્પૃશ્યતા નાબુદ શી રીતે થાય? દુઃખની વાત તે ' એ છે
તાજેતરમાં શેઠ આણંદજી કલ્યાણજીની સમસ્ત હિંદુસ્તાન કે આ એ જ ધર્માચાર્યો છે કે જેઓ જ્યારે જૈન ધર્મને વૈદિક ધર્મ પ્રતિનિધિઓની એક સભા મળી હતી ત્યારે તેમના ધ્યાન ઉપર આ સાથે સરખાવવાને પ્રસંગ આવતા હતા ત્યારે એક અવાજે પોકારતા. હકીકત લાવવામાં આવી હતી. તેમાં શેઠ આણંદજી કલ્યાણજીના હતા કે અમારા જૈન ધર્મ સૌથી ઉંચે છે, કારણ કે તેમાં નાત જ વહીવટદાર પ્રતિનિધિઓએ લીધેલું પગલું સમગ્ર રીતે વિચાર કરતાં
જાતના, ઉંચાનીચાને, પૃસ્યઅસ્પૃશ્યને કોઈ ભેદ નથી, તે સર્વ યોગ્ય છે તે સામાન્ય અભિપ્રાય હતો.”
માનવીને સરખા ગણે છે અને મોક્ષના અધિકારી લેખે છે, અમારે આ રીતે શેઠ આણંદજી કલ્યાણજની પેઢીના પ્રતિનિધિઓએ આ
ત્યાં ચંડાલ અને ચમારે જૈન ધર્મનું અવલંબન લઇને મોક્ષપદને
પામ્યા છે. અને આવી શેખી કરનાર એના એ જ ધમૅચાર્યો સામે બાબતમાં જે મકકમ વળણુ ધારણ કર્યું છે અને વિશાળ જૈન સમા
જ્યારે હરિજનને જૈન મંદિરમાં પ્રવેશ આપવાને સવાલ સીધેસીધો ખડે જને પ્રસ્તુત પ્રશ્ન પર જે સ્પષ્ટ માર્ગદર્શન કરાવ્યું છે તે માટે
થાય છે ત્યારે મંદિરની આભડછેડ અને આશાતનાને તેઓ નિલ જજ પણે તેમને અને ખાસ કરીને તેમના અગ્રણી શેઠ કસ્તુરભાઈ લાલભાઈને જૈન સમાજના અનેક ધન્યવાદ ઘટે છે. આ બાબતમાં
આગળ ધરે છે. અલબત્ત સમાજમાં કંઇકાળથી ધર કરી રહેલી રૂટિની જડ
ઉખેડવાના પ્રશ્ન હોય ત્યારે તે સામે એક યા બીજી દિશાએથી વિરોધના સુર પેઢી ઉપર આ પગલા માટે તરફથી ધન્યવાદના સંદેશાઓ અવતરી
ઊઠે એ સ્વાભાવિક છે, પણ તાતવિક, દૃષ્ટિએ વિચારતાં કંઈને પણ રહ્યા છે. લગભગ દરેક દૈનિક પત્રે આ પગલાને આવકાર્યું છે. મુંબ
કબુલ કર્યા સિવાય ચાલે તેમ નથી કે જેમ વિનોબા કહે છે કે ઉપાસના ઈની ધારાસભાના સ્પીકર શ્રી કુતેએ અને શ્રી રવિશંકર મહારાજે
અર્થે આવતી કોઈ પણ વ્યકિતની જે કઈ મંદિરવાળા અટકાયત કરે
છે એ પેઢીનું આ માટે હાર્દિક અભિનન્દન કર્યું છે અને પેઢીના છે તેઓ મદિરમાં પ્રતિષ્ઠિત ભગવાનને ઇનકાર કરે છે તેમ અસ્પૃશ્યતાનું સંચાલકોએ દાખવેલી મુસદીગીરી અને સમયસૂચકતાના વખાણુ ય કોઈ પણ આકારમાં સમર્થન કરતે જૈન સાધુ કે શ્રાવક વસ્તુતઃ જૈન છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેમ જ કચ્છી વીશા ઓશવાળ દેરા- ધર્મને જૈન ધર્મના આત્માને-સીધે ઇનકાર કરે છે. અને આજની વાસી જૈન મહાજને પેઢી ઉપર ધન્યવાદના તાર પાઠવ્યા છે એટલું જ દુનિયામાં પોતાના ધર્મને હાંસીપાત્ર બનાવે છે નહિ પણ આ કચ્છી દેરાવાસી મહાજનના ટ્રસ્ટીઓએ પિતાની હસ્તકના જૈન સમાજને મૂર્તિપૂજક વર્ગ બે વિભાગમાં વહેંચાય છે એ દેરાસર સંબંધમાં આણંદજી કલ્યાણજની પેઢીને અનુસરીને નીચે શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ અને બીજે દિગંબર મૂર્તિપૂજક વિભાગ. મુજબ ઠરાવ કર્યો છે
વેતાંબર મૂર્તિપૂજક વિભાગને સ્થિતિચુસ્ત વર્ગ ઉપર વિપુલ પ્રભુત્વ “શ્રી મુંબઈ કરી વિશા ઓશવાળ દેરાવાસી મહાજન હસ્તકનાં ધરાવતા શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અને શેઠ આણંદજી કલ્યાણજીની દેરાસરમાં જૈન ધર્મના નિયમ પ્રમાણે સર્વેને દર્શનાર્થે આવવાની પેઢીએ સ્પષ્ટ અને સમયોચિત દોરવણી આપેલી હોઈને સર્વે કઈ 2 છે એમ અમારી માન્યતા જાહેર કરીએ છીએ.”
. મૂ મંદિરના દ્વારે બહુ થોડા સમયમાં સૌ કોઈ માટે ખુલ્લા. આમ જૈન મંદિરે પૂરતે હરિજન પ્રવેશને પ્રશ્ન ઠીક ઠીક સરળ જાહેર થઈ જશે એવી નિશ્ચિત અશાં રહે છે. ૫ણું દિગંબર સમાજમાં સરળ બની રહ્યો છે એ આનંદજનક છે. આમ છતાં એમ કોઈ ને
આ બાબતમાં હજુ કટ્ટર વિરોધ પ્રવર્તતે માલુમ પડે છે. તે સમાજમાં
પણ ધર્મતત્વ સમજનારા અને કાળને પરખનારા વિદ્વાનો અને આગેમાની લે કે આ બાબતમાં કોઈ પણ વ્યકિત કે પક્ષ તરફથી કશો પણ વિરોધ કરવામાં આવ્યું નથી. હિંદુ સમાજના અંગભૂત અથવા
વાને છે. આ સહધર્મ બંધુઓને આગ્રહભરી વિનંતિ કે તેઓ તે તે સાથે ગઢપણે સંકલિત એવા જૈન સમાજ હાડમાં, જૈન ધર્મ
આ વિષયમાં કાર્યતત્પર બને અને પિતાની સમાજના ભાઈ
બહેનને સાચી દિશા તરફ વાળે, અને અસ્પૃશ્યતાના વહેમને સ્વતઃ અસ્પૃશ્યતાને અને નાતજાતના ઉંચા-નીચાપણને ગમે તેટલો
નાબુદ કરે અને સૌ દર્શનાર્થી માટે દિગંબરે મંદિરનાં ખૂલ્લાં જાહેર વિરોધી હોય તે પણું, અસ્પૃશ્યતાની જડ કંઈ કાળથી અન્ય સમુદાય કરવાને યશ પ્રાપ્ત કરે. આ રીતે આપણે આશા રાખીએ કે જૈન જેટલી જ જામેલી હારને અમુક જાનવાણી સાધુઓ કે શ્રાવકે આવી સમાજમાં જયાં જયાં હજુ આ વિરોધ હોય ત્યાં ત્યાંના વિચારમાં એકાએક બની રહેલી ધટનાથી ભડકી ઉઠે અને ઉગ્ર વિરોધ ઉભા કર એ જલ્દીથી પરિવર્તન થાય અને જૈન ધર્મના પાયની તવાની તેમજ સ્વાભાવિક છે કલકત્તા ખાતે જુના જાણીતા બાલદીક્ષાધેલા વિજય- આજની વાસ્તવિકતાને પૂરો ખ્યાલ કરીને ગ્રામનગરનાં જૈન મંદિરો રામચંદ્રસૂરીએ આ બાબતમાં આગેવાની લીધી છે અને શત્રુજ્યમાં થનાર સૌ કોઈ માટે ખૂલ્લાં છે એવી તરફથી જાહેરાત કરવામાં આવે હરિજન મંદિર પ્રવેશ સામે ભારે ઉગ્ર હીલચાલ ઉપાડી છે. એ જ અને એ રીતે આજને જૈન સમાજ પોતાના ધાર્મિક તેમ જ વ્યવહારિક રીતે પટણા ખાતે મુનિ ધર્મસાગરજી જૈનને આ બાબતમાં સત્યાગ્રહ આચાર વિચારને અસ્પૃશ્યતાના દોષથી સદાને માટે મુકત બનાવે. એ કરવાની હાકલ કરી રહ્યા છે. પાલણપુરથી શ્રી ચીમનલાલ હાથીભાઈ જ પ્રાર્થના ! આજ પ્રકારના વિરોધના સમર્થનમાં ગાંધીજીએ વડા જેલમાંથી ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ
પરમાનંદ કુંવરજી કાપડિયા ૧૯૩૨ના સપ્ટેમ્બર માસની ૨૩મી તારીખે કોઈ વ્યકિતના તારને મુંબઈ ૩. તા. ૧૬-૪–૫૫
શાન્તિલાલ દેવજી નંદુ. જવાબ આપેલ કે “મંદિરમાં બળજબરીથી પ્રવેશ કરવાનો કોઈને .
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ,
ની ર૩મી તારીજીએ થરા લાભાઈ જરા વિચારને અસર