________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૪-૧પ
તે એને રોકવું બહુ ભૂલભરેલું છે. તમે લોકોએ રામકૃષ્ણ નથી જ. એને અવે એ પણ નહિ કે જે ઉપાસનાપદ્ધતિ આપણે પરમહંસ દેવનું નામ જરૂર સાંભળ્યું હશે અને તમે જાણતા હશે. પહેલાંથી કરતા આવ્યા હોઈએ તેના પરિણામથી દૂર થઈ જવું. બીજી કે છેલ્લા સે વર્ષમાં હિંદુધર્મમાં જે મહાપુરુષે જમ્યા છે એમાંના ઉપાસના પદ્ધતિને લાભ નહિ ઊઠાવે જોઈએ એ પેટી માન્યતા છે. અગ્રણીઓમાં એમની ગણતરી થાય છે. એમણે સર્વ ધર્મોની ઉપાસના- * ઉપાસનાને સંકુચિત નહીં કરવી જોઈએ. નહી તે એમાં ઊણપ જ એને અભ્યાસ કર્યો હતો, અને ઉપાસનાઓમાં જે અનુભવે થતા એ રહેશે. કેટલાક લોકો એમ કહે છે કે હરિજનોને તે અમે મંદિરમાં ઉપર તેઓ ચિંતન મનન કરતા હતા. હું મારે વિષે પણ એ જ કહેવા પ્રવેશવા દેવા : રાજી છીએ, પણુ ખ્રિસ્તી કે મુસલમાનોને શા માટે માગું છું કે મેં હિંદુ ધર્મને વધુમાં વધુ અભ્યાસ કર્યો છે અને બીજા આવવા દઈએ? તે આપણે સમજવું જોઈએ કે ઉપાસનામાં આવી ધર્મોનું પણ પ્રેમથી ઊંડાણુપૂર્વક અધ્યયન કર્યું છે. એમની વિશેષ- જાતની મર્યાદા ન રખાય, ઉપાસના એક બીજાની પૂરક થાય છે. એક તાઓ જોવા પ્રયત્ન કર્યો છે અને એમાંથી જે સાર મળે તે ગ્રહણ જ માણસ પિતા તરીકે, ભાઈ તરીકે, અને પુત્ર તરીકે પણ જીવનમાં કામ કરે કર્યો છે. આમ રામકૃષ્ણ પરમહંસે કરેલું તેજ મારા જીવનમાં મેં છે. આવા વિવિધ અનુભવે જેને થાય છે તે પરમેશ્વરની ઉપાસના પિતા, ભાઈ પણ કર્યું છે અને તે જો ખાટું ન હોય તે તમારે એ સમજવું જોઈએ ને પુત્ર માનીને કરી શકે છે. એ પરમેશ્વરની પિતા ને માતાના રૂપમાં કે માણસની ઉપાસનાનું અધ્યયન અનુભવ તથા એને લાભ લેવા ઉપાસના કરી શકે છે. ઈચછનારને આપણે રોકીએ તે ખોટું છે. હું એમ નહિ કહી
મેવ માતા જ પિતા ત્વમેવ, શકું કે “તમે એકવાર નકકી કરી લે કે તમારે રામની ઉપાસના કરવી
| ત્વમેવ વધુ ઘા મેઘ ” છે કે કૃષ્ણનું નામ લેવું છે કે પછી ઈસ્લામ અથવા ક્રાઈસ્ટના અનુયાયી થવું છે? એ નકકી કરી લો અને પછી બીજા મંદિરમાં ન જાઓ.”
. હવે એને એમ નહિ કહી શકાય કે “તું પરમેશ્વરને પિતા કહે, આમ કર્યું તે ઉપાસના માનવતાથી પણ સંકુચિત થઈ જાય. ઉપાસના
માતા કહે અથવા પુત્ર કહે”. પરમેશ્વર ત્રણે રૂ૫ સાથે કેમ હોઈ ન શકે? માનવતાથી નાની નથી. માનવતાની અંદર એન સમાઈ જાય પણ જે એક સામાન્ય માણસ પણ પિતા, પુત્ર અને ભાઈ હોઈ શકે છે માનવતાથી યે વિશાળ વસ્તુ છે. આ દૃષ્ટિએ આ ઘટના બહુ અહમ તે પરમેશ્વર કેમ ન હોઈ શકે? આમ પરમેશ્વરની પર્ણ અનેક રીતે . ભરી લાગે છે. તેથી પ્રશ્ન મહત્વને બને છે, અને હું ઇચ્છું છું કે ઉપાસના થઈ શકે છે. એથી સમન્વયની કલ્પનાને સર્વોત્તમ કલ્પનાના લકે એની પર બહુ ઊંડાણથી વિચાર કરે.
ધોરણ પર સર્વ ધર્મ માન્ય કરે છે. આ રીતે આ દૃષ્ટિથી આપણે વિવિધ રૂપે ભકિત
આ બનાવને વિચારીએ તે સમજાશે કે આથી સમન્વય પર જ પ્રહાર - ઓરિસ્સામાં પ્રવેશતાં જ એક ખ્રિસ્તી ભાઈએ મને પ્રેમથી ન્યુ
થાય છે. જ્યાં સમય પર પ્રહાર થાય છે ત્યાં બધી જાતની ઉપાટેસ્ટામેન્ટ (બાઈબલ) ભેટ આપ્યું. આમ તે મેં ન્યૂ ટેસ્ટામેન્ટ ઘણીવાર તેના પર પણ પ્રહાર જ થાય છે. વાંચ્યું છે. પરંતુ એણે પ્રેમથી આપ્યું એટલે હું એ ફરીથી વાંચી આજે આ વિષયને ત્રીજી રીતે છ છે અને એ રીતે
ગયે. અને વાંચુ એટલે એમાંની સારી વાતે ગ્રહણ ન કરવી અથવા એક વિષય પરિપૂર્ણ થાય છે. | એ ઉપાસનાપધ્ધતિને સાર છે તેને લાભ ન ઊઠાવે એવું તે જગન્નાથપૂરી, ઉકલ.
વિનેબા - વિનોબાજીની આર્ષ વાણું (માર્ચ માસની તા ૨૫, ૨૬, ૨૭ ના રોજ જગન્નાથપૂરીમાં સર્વેદ્ય સંમેલન ભરાયું હતું. આ સંમેલનના પ્રારંભમાં તેમજ અન્તમાં શ્રી વિનોબાજીએ ભવ્ય પ્રવચન કર્યાં હતાં. આ પ્રવચનમાં એક પ્રકારની પયગંબરી વાણી છે; તેમાં એક કાન્તદશી યુગપુરૂષનું ભવ્ય દર્શન છે અને સ્વપ્નદૃષ્ટાની રોમાંચપ્રેરક આગાહી છે, જે જાતે સાંભળીને ધન્યતા અનુભવી તે પ્રબુદ્ધ જીવનના વાંચકો પણ વાંચીને ધન્યતા અનુભવે તેમજ ક્રાન્તિલક્ષી બને એ હેતુથી એ બન્ને પ્રવચન ક્રમશઃ નીચે આપવામાં આવે છે. આ પ્રવચનની આધારભૂત નકલ સમયસર પ્રાપ્ત નહિ થવાના કારણે આ અંક પ્રસિધ્ધ કરવામાં થોડો વિલંબ થયે છે જે માટે વાંચકોની ક્ષમા માંગવામાં આવે છે. બન્ને પ્રવચને મૂળ હિંદીમાં હતાં. પહેલું પ્રવચન વિનેબાના મૂળ વ્યાખ્યાનનું સંક્ષિપ્ત રૂપ છે બીજું પ્રવચન મૂળનું શબ્દશઃ અવતરણ છે. પહેલાને અનુવાદ મેં કર્યો છે; બીજાને અનુવાદ શ્રી સૂર્યકાન્ત પરીખ અને બહેન ગીતા પરીખે કર્યો છે.
પરમાનંદ).
સામ્યવાદીઓની માન્યતા પક્ષીઓ હંમેશા દિવસના ભાગમાં અન્ન શેધતાં શોધતાં આપણા પ્રયત્ન દ્વારા સમાજવિકાસની કલ્પનામાં એક એવા આકાશમાં પરિભ્રમણ કરતા હોય છે અને સાંજ પડયે વિશ્રાન્તિ માટે મુકામ ઉપર આપણે પહોંચી જવા ધારીએ છીએ કે ત્યાર બાદ અને બીજા દિવસની સવારે નવી પ્રેરણાપૂવક પરિભ્રમણ કરવા માટે બળના આધાર ઉપર શાસન ચલાવવાની જરૂર ન રહે. રમ અન્તિમ એક સ્થાન ઉપર એકઠા થાય છે. એ રીતે આપણે બધા વિવિધ કર્મ કરતાં દયેયને સામ્યવાદીએ પણ સ્વીકારે છે. પરંતુ તેમને વિશ્વાસ એ કરતાં પિતતાના કર્મ ક્ષેત્રમાં વિચરણ કરીએ છીએ અને ફરીથી નવ પ્રકારને છે કે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પહેલાં અધિકમાં અધિક ઉમંગ અને નવી શકિત ઉપાર્જન કરવા માટે તથા આત્મ-પરીક્ષણ કરવા કેન્દ્ર સત્તા હોવી જોઈએ. એ સત્તાના આધાર ઉપર રાજ્યની સર્વ માટે એક સ્થાન ઉપર એકઠા થઈએ છીએ. મહાત્મા ગાંધીના અવસાન સત્તાઓ સમાપ્ત થઈ શકશે. બાદ આ સંમેલન અહિંસાનિષ્ટ વ્યકિતઓ માટે એક વિશ્રામસ્થાન બની
અન્ય વિચાર * ગયેલ છે. દર વર્ષે એક વાર*અહિં આપણે એકઠા થઈએ છીએ. જો આવી યોજના કરવામાં આવી ન હોત તે આપણે વ્યકિતરૂપમાં
બીજા એવા લોકો પણ છે કે જેઓ સ્વીકાર કરે છે કે હર અહિ તહિં ભ્રમણ કરતા હાત આપણું કામ અને વિચાર-આપણી હાલતમાં શાસન કાયમ રહેશે અને તેથી દંડની જરૂરિયાત પણ કાયમ શકિતએ--એકમેક સાથે અથડાયા કરતી હોત, અને અહિંસાનું નામ રહેશે. કારણ કે સત્વગુણ, રજોગુણ તથા તમે ગુણવાળી વ્યકિતને જપતા હોવા છતાં હિંસામાર્ગ તરફ આપણે ખેંચાય ગયા હોત. સમાજમાં સદા રહેવાની. એ સંભવિત નથી કે રજોગુણ તથા તમેઆપણું સૌભાગ્ય છે કે આપણને સત્સંગ કરવાનું એક આશ્રયસ્થાન ગુણ કદિ પણ સર્વથા નષ્ટ થઈ જાય. તેથી ઓછી વધતી દંડવ્યવપ્રાપ્ત થયું છે.
સ્થાની આવશ્યકતા સમાજમાં સદા રહેવાની.