________________
તા. ૧૫–૪૫૫
કરતા રોકવામાં આવ્યો છે એ વાતનું હું ભગવાનના દરબારમાં નિવેદન કરવા માગું છું. આપ સર્વ લોકોને મારા કિતભાવથી પ્રણામ.
પ્રબુદ્ધ વન
૨૬૫
ઉપાસકોને પુ ંદર સ્થાન મળતું હશે. ધર્મદૃષ્ટિથી જોતાં એ જ ચેાગ્ય છે. એવુ માનવામાં આવતું હશે. આજે આપણે વિચારવું જોઇએ કે હિંદુસ્ત'નના ભકિતમાર્ગ એટલે વ્યાપક તથા વિકસિત થઇ ગયા છે કે એમાં બધા ધર્મ સંપ્રદાય આવી ગયા છે. આ હાવ્રતમાં ખેતપેાતાનાં Śપાસનારથાન સૌ માટે ખુલ્લાં કરવા જોઇએ કે નહિ? હુ માનુ છું કે જે હિંદુધર્મ હવે પણ સીમિત રાખવાના પ્રયત્ન કરશો, સંકુચિત કરશે અને થોડા લેક સુધી જ એને મર્યાદિત કરો તે એ પોતાના ઉપર જ પ્રહાર કરશે અને નાશ પામશે વૈદિક જમાનામાં વૈદિક ધર્મને ગૂઢ રૂપ આપવામાં આવેલુ તે હવે નહિ ચાલે. હવે તે સૌ માટે ખુલ્લા થવા જોઈએ તેથી પ્રાચીન કાળનાં ગુપ્ત મંત્રાને બદલે કલિયુગમાં ‘રામ', ‘કૃષ્ણ,' ‘હરિ.’ જેવા ખુલ્લા મા ખેલાય છે ત્યારે આપણે એના ઉદેશ સમજતા નથી અને વિરોધ કરીએ છીએ. એથી જગન્નાથ મંદિરના અધિષ્ઠાતા તથા જવાબદાર લોકો આ વાત પર વિચાર કરે એવી મારી નમ્ર વિનંતિ છે. જો તેઓ આ દૃષ્ટિથી વિચારશે તે તેમને ખ્યાલ આવશે કે તેઓએ અમને પરમ દિવસે બહુ વિચાર પૂર્વક નહિ, પણસ્થુળ સંસ્કારને લીધે રોકયા હતા. તેઓ વિચાર કરશે તે તેમને એ પણ ખ્યાલ આવશે કે આ મંદિશતુ' બલુ એમાં ભક્તિભાવથી આવનાર સૌ કાઇને પ્રવેશવા દેવામાં છે. તે જ એનુ પતિતપાવનત્વ સાર્થક થશે.
૨
સાચી ધ-વૃત્તિ કઇ ?
પરમ દિવસે મેં મંદિર પ્રવેશને લાભ લેવાની ના કહી એ ધટના બહુ વિચારવા જેવી છે અને તેમાં જે વિચાર રહેલો છે એ તરફ તમારું ધ્યાન ખેંચવા મડું છું. એ વિષયમાં ભયુકત મનોવૃત્તિથી વિચારવાને બદલે શાંત ચિત્તથી વિચારવું જરૂરી છે. કારણ કે જેઓએ અમને મંદિર પ્રવેશ કરવાની ના પાડી તેમના મનમાં પણ એક ધત્તિ કામ કરી રહી છે, અને અમે પણ એક ધર્મવૃત્તિથી તેમાં પ્રવેશ કરવાની ના કહી છે. એટલે બન્ને પક્ષે ધર્મવૃત્તિને દાવા થઇ શકે છે. પરંતુ આ પરિસ્થિતિમાં કઇ ધર્મની દૃષ્ટિ સાચી છે તે વિચારવું જોઇએ. ઉપાસનાના વિકાસ
૩
સર્વોદય વિચારમાં ધનુ' સ્થાન
એક જમાનામાં ઉપાસનાના સ્થળમાં અમુક લેાકેાને જ જવાનુ મર્યાદિત હતું અને એકાંતને કારણે તે ધ્યાન ધરી શકતા હતા અને એ પણ શકય હતું કે “વેદ”ના રક્ષણને કારણે તેના પઠન પાઠન ઉપર મર્યાદા મૂકવામાં આવેલી. પણ આ જમાનામાં એની કોઇ જરૂર નથી, આજે એમ કરવા જઈએ તા વેદના અધ્યયન પર જ પ્રહાર થાય એ જે ન્યાય સાર્વજનિક ઉપાસનાનાં સ્થળેા માટે લાગુ પાડી શકાય. જેમ નદીના આરંભ એકાંત તેમજ દુર્ગમ સ્થળેાથી થાય છે તેમ ધર્મના ઉદયનુ પણ છે. વેદની પ્રેરણા કેટલીક વ્યકિતઓના હ્રદયના ઉંડાણમાંથી થયેલી. અનાદિ કાળથી કેટલીક વિશેષ વ્યકિતએ જેમને જીવનનુ દર્શન તથા ધર્મદૃષ્ટિ હતી તે પેાતાના વિકાસને માટે એકાંતસ્થાન ઇચ્છતા હશે, તે જમાનામાં તેઓએ એમ વિચાર્યું હશે કે લોકાને ધ દૃષ્ટિ વિષે ગેરસમજ ન થાય તે રીતે સમજાવવી જોઇએ. એટલે કેટલાક ખાસ વતુ લામાં જ એ ઉપાસના મર્યાદિત રહી અને એ રીતે એ ઉપાસના સંકુચિત થઇ ગઇ. પણ નદી દુસ્થાનમાંથી બહાર નીકળીને જયારે મેદાનમાં વહેવાનું શરૂ કરે છે ત્યારે બધા લોકોને માટે સુગમ થાય છે. એવી જ રીતે આપણે સમજવુ જોઇએ કે વૈદિક ધર્મના નદી દુર્ગમ સ્થાનમાંથી ઘણી આગળ વધી ચૂકી છે અને બધા શાકાને માટે તે સુલભ થઇ ગષ્ટ છે. માટે નદીની પવિત્રતાને માટે તેના ઉગમસ્થાન આગળ જે ચિંતા કરવી પડે છે, તે જયારે સમુદ્રની પાસે પહોંચે છે ત્યાં નથી કરતા પડતી. એ કારણે મધ્યયુગમાં હિંદુસ્તાનમાં જે વાદ હતા તે ગૂઢ વાદ હતા અને આખરે તે સંકુચિત વાદમાં પરિણમ્યો. ગૂઢ વાદમાંથી એકાંત ધ્યાન અને ચિંતનની જગ્યાએ સમૂહ-ભજન અને પ્રાથનાને સ્થાન મળ્યુ. તમે સૌ પ્રાચીન ગ્રંથામાં જોશે તો માલુમ પડશે કે સત્યયુગમાં એકાંત ધ્યાન, ચિંતનને ધર્મ મનાયા છે અને કળિયુગમાં સમૂહભજન અને પ્રાથનાને ધર્મ મનાયાં છે. આનું પરિણામ એ આવ્યુ કે ભારત પૂરતા તા ભક્તિ માર્ગ ખૂબ વ્યાપક થઇ ગયો તેથી એમાં બધાના સમાવેશ થઇ ગયો, ભક્તિ માર્ગનાં સર્વ પ્રકારો-અદ્વૈત, દ્વૈત, વિશિષ્ઠા દ્વૈત, શુધ્ધ અદ્વૈત, કેવલ અદ્વૈત, દ્વૈતાદ્વૈત-બધું આવ્યું એમાં સકેત, પૂજા, મૂર્તિ પૂજા, નામ સ્મરણ, જપતપ એ બધું પણ આવી ગયું. આ રીતે ભકિત માળા હોય તેટલા બધાં અગા આખા ને આખા હિંદુધર્મ માં વિકસતા ગયા.
મંદિર પ્રવેશના પ્રશ્ન ઉપર હું આગ્યે ભાર આપું છું. કારણ કે માત્ર સર્વોદયની નહિ પણ ધર્મવિચારની દૃષ્ટિએ એ ધણા મહત્વના છે એના સ્પષ્ટ ખ્યાલ આપણા મનમાં નહિ હોય તા કેવળ ધર્મ જ નહિ પરંતુ સર્વોદય પણ ભાંગી પડશે ધારો કે આપણે દેશાભિમાંનની વાત કરતા હાઇએ કે દેશપ્રેમ એ બહુ વ્યાપક ચીજ છે, પરંતુ માનવતાની દૃષ્ટિએ એ નાની અને સંકુચિત છે. પણ ધર્મભાવના એ માનવતાથી નાની નહિ પણ મોટી ચીજ છે. તે ધર્મને નામે જ્યારે આપણે માનવતાને પણ બાજુએ મૂકીએ છીએ ત્યારે આપણે ધર્મને પણ સંકુચિત કરીએ છીએ. અને ધર્મનું મુખ્ય તત્વ છોડી દઇએ છીએ. ધર્મિષ્ઠની ધર્મભાવનામાં માત્ર માનવ માટે જ પ્રેમ હતા નથી પણ એની વ્યાપકતા પ્રાણીમાત્ર માટે પ્રેમ જાવે છે. માણસ આત્મસંતોષ ખાતર પોતપોતાના ખ્યાલ પ્રમાણે જુદી જુદી રીતે ઉપાસના કરે છે. એ રીતે ઉપાસના જુદી જુદી જાતની થાય છે એ ઉપાસનાના મૂળમાં જે ભકિત છે એ સૌથી મોટું તત્વ છે, માનવતાથી પણ વધારે વ્યાપક છે. લાંક મને પૂછે છે કે શું સૌંદય સમાજમાં કોઇ મુસલમાન નહિ રહે, હિંદુ નહિ રહે, ખ્રિસ્તી નહિ રહે? તે હું જવાબ આપું છું કે એ બધાજ રહેશે. અને એ બધા જ સર્વોદયના અંગો છે. એના અર્થ એ નહિ કે હિંદુ, મુસલમાન, અથવા ખ્રિસ્તી ધર્માંના નામ પર જે ખોટી માન્યતાઓ ચાલી રહી છે એ પણ એમાં આવશે. એ સમાજમાં નહિ રહે. પરંતુ જે ભિન્ન ભિન્ન ઉપાસનાની પ્રણાલિઓ છે અને જે વ્યાપક ભાવના છે તે સર્વોદયમાં અમાન્ય નથી, મંદિરમાં ઉપાસના કરવા માટે જવા ઇચ્છશે તો તેને ઇન્કાર નહિ પણ સર્વોઘ્યમાં ક્રાઇ ઉપાસના કરવાવાળુ" ખીજા ઉપાસના સ્થાનમાં કે
શ
કરવામાં આવે. ભલે એ બીજી જાતની ઉપાસના કરતા હાય,
સ્થાપી અને સ્થાયી કરી. જે ધર્મ કેવળ ધ્યાનમય હતો તેમાં કૃષ્ણા મહત્વની બની અને તેધર્મ નિષ્કામ સેવામય થઇ ગયો. એ કારણે ભગવાને કહ્યું છે કે ધ્યાનાત મચાગઃ એટલે કે ધ્યાનમાં પણ સેવામય અને મૂળત્યાગની ભકિત શ્રેષ્ઠ છે. એક સમય એવા હતા કે જયારે ધ્યાનધારણા કરવી જરૂરી હતી, કારણ કે એ વગર ધર્મના આરંભ થતા નથી. એ ધ્યાનચિંતનને પરિણામે નામ જપનવાળા ભકિતમાગ, નિષ્કામ સેવાના માગ ખૂલી ગયો. એટલે સભવ છે કે જે જમાનામા એ મા થયા હુશે એ જમાનામાં કોઇ ખાસ
અને કોઈપણ રીતે માનવતામાં કયાંય ભેદ નથી એ વાતને ભકિતમાર્ગે ઢપણેતા પણ એને રાકવા ન જોઇએ. પછી ભલે એ મંદિર હિંદુતુ, મુસતિલમાનનુ, ખ્રિસ્તીનુ ' ખીજી કોઈ જાતનું હાય. અને જે એક મંદિરમાં ઉપાસ । કરવા જવા માગતું હેાય તે ઊપાસના માટે ખીજા કોઈ મંદિરમાં ન જાય એવું નહિ કહેવામાં આવે. જેવી રૂચિ હાય તેવા સ્થળે લોકો જશે. આ રીતે સર્વીય સમાજમાં લોકો ભિન્ન ભિન્ન ઉપાસના મંદિરમાં જશે. અને એવા કોઇ નિયમ નહિ હાય કે અમુક લોકો અમુક મંદિરમાં જ જઇ શકે. એક મંદિરમાં જઇને પ્રેમથી ઉપાસના કરનાર ખીન્ન મદિરમાં પણ જવા ઇચ્છે, અને પ્રેમથી એ ઉપાસન!માં સાથ દેવા કચ્છે, કે પ્રેમથી એ ઉપાસનાને જાણવા ઇચ્છે