________________
પ્રમુખ્ય વન
૨૬૨
ભગડીનુ કામ કરતાં જોઇ લોકોનાં હૈયાં પણ પીગળ્યાં. એમને પેાતાની ટેવા માટે. શરમ આવવા લાગી અને એમણે શેરીએ સ્વચ્છ રાખવા માંડી,
શરૂઆતમાં લોકો એમને અપનાવવાને પણ તૈયાર નહાતાં. એક એક નાનકડી રડી રહેવા મ:2 મેળવવી એ પણ નિવેદિતા માટે મહાભારત કામ હતું. પણ એમણે એ ધીરજ, હિંમત અને સમજથી કામ લીધું તે પ્રતિકૂળ લોકો પણ અનુકૂળ બની ગયા. જે હાથનું અડેલુ અન્ન ખાવુ' એ પાપ ગણાતુ એજ હ થાની રાંધેલી રોટલીને ટુકડા ખાવામાં લોકો કૃતકૃત્યતા માનતા થઇ ગયા. એ નિવેદિતાના કઠોર તપ અને કર્તવ્યનિષ્ઠાને જ પરિણામે બિહાર અને બંગાળના રેલ અને દુકાળ–સકટના નિવારણમાં પણ નિવેદિતાએ કઇં મણુા ન રાખી, યુવાનોની અનેક ટુકડીઓ ઊભી કરીને પોતે જ એ નવયુવાનાની નેતાગીરી કેનાં. મા બનીને એમની મુખીયગીરી કતાં. એમના જીવનને અંત પણ પ્લેગ જેવા મહારોગને મરણિયા સામને કરતાં કરતાંજ થયા. પ્લેગના હુમલામાંથી અનેક પીડિતને તે એ પરદુ:ખભજને એ બચાવ્યાં, પણ પોતેજ અને શિકાર બની ગયાં. ઘણાએ એમને મેં ભાગગલી હાડી ક્યાંક ખીજે જવાનો ખૂબ આગ્રહ કર્યાં પણ પોતાની ખારી કર્મભૂમિ છેડવાનુ એ તપસ્વિનીને ન રૂસ્યું. ખીજે જ કર્મ શ્રુત થવા કરતાં એમણે કત યભૂમિ પર રહી કારમા મેતને આવકારવું વધુ ઇષ્ટ માન્યું અને એ મરણને શરણ થયા.
ભારતની આરત ભરનારી, અમેધ ચેતનના જુવારા સમી એ ભારતગિનીએ જીવનમાં જે કંઇ કહ્યું એ કરી પણ બતાવ્યું હતું. એમના જીવનમાં આાડ ંબર લેશમાત્ર પણ નહાતા. જે હતું એ આયરણ જ હતુ. એમણે જનતામાં જનાર્દનનાં દર્શન કર્યા હતાં. હરિજનમાં હરિને નિરખ્યા હતા. લોકમાતા થઇ એમણે લાકા પ્રત્યેની સાચી નિષ્ઠા કેળવી હતી. ભારતની જનતા અને એ જનતા માટેની મમતા એ
ભગિની નિવેાિના જીવનનું મેધામૂલું ધન હતું. તેથી જ તેમાં લોકહિત માટે માત્ર મોટાં ભાષણા આપી સતેષ ન માનતાં જનતાને સતત્ સંસર્ગ ચાહતાં. એમની શિષ્ય મને અને ભારતની સ્ત્રીને એમણે એકજ શીખ દીધી હતી અને તે સેવાના દુર્ગોંમ પણ શ્રેયસ્કર માર્ગ સ્વીકારવાની.
તા. ૧-૪-૫૫
ભૂમિના ગોવાળ છે, મારે તારા પ્રણામ સ્વીકારવાના ન હોય, તને પ્રણામ કરવાના હાય. આ સાંભળી કયા કવિ ગાયા વિના રહી શકે કે “ત્યાગ શા ભવ્ય એ તારા ? શી એ પરિવર્તનની કલા ! ”
સ્ત્રીશકિત એમના પોતાના જીવનમાં તે સાથે કળાએ વિકસી હતી પણ નિવેદિતાને એટલાથી સતેષ થાય એમ નહેતું. એ ભગિનીની મુરાદ તે ભારતની દરેક ભગિનીમાં એ શકિતને પૂર્ણ રૂપે વિકસિત જોવાની હતી. વૃશ્ચિમની મ્હેનીને જોઇ ભારતની સ્ત્રીઓ પણ પતિ સાથે પ્રેમના સાદ કરે અથવા પોતાનુ ગોરવાન્તિત ગૃહરાનીપદ છેાડી સમાન હકા માટે ઘેર -- • ઘેર ઘૂમતી કરે એ એમનાથી સહન ન થતુ. એ કહેતાં “Love no Shop-keeping". Struggle-સંગ્રામ નહિ પણ સણુ * Submission માંજ સ્ત્રીની મહત્તા છે એ એને સિદ્દાન્ત હતા. સ્ત્રીને પતિવ્રતા ખની સ ંસારે સંન્યાસિની થવાની એ સલાહ આપતાં પણ સાથે સાથે પુરુષને પશુ એમ કહી સાવધાન કરતાં કે તમે પુરુષ છે માટે જ સ્ત્રી તમારી પૂજા કરે એ આશા ન રાખશો. પૂજે છે. પુરુષમાં રહેલા પશુત્વને નહિ પણુ દેવત્વને, એ તરફ એ પુરુષનું લક્ષ ખેંચતાં વળી સધવા તેમજ વિધવા અેનામાં માતાની
મંમતા જોવાની એમની મુરાદ હતી. એમને માતાના સાગર જેવા વિશાળ
પ્રેમનું મહત્ત્વ સમજાવી એને કુટુબ પૂરતો મર્યાદિત ન રાખતાં વિશ્વકુટુંબ માટે વિશાળ બનાવવાની સલાહ આપતાં. માતૃપદના મહિમા જોઇ અને ગાઇ એ કૃતાર્થતા અનુભવતાં, પરંતુ આનો અર્થ એ નથી કે એએ સ્ત્રીને ધરકુકડીજ રાખવા માંગતા હતા. રાષ્ટ્રીય જીવનમાં પણ સ્ત્રીએ મહત્વના ભાગ ભજવવાનો છે એએએ કબુલ કરતાં. માતૃહૃદયા
સ’સ્કૃતિની ઉપાસના
હિંદુગ્માનાં ધર્મ કર્મ, કથા કહાણી, શિલ્પ, સાહિત્ય ટૂંકાણમાં લલનાઓ જાહેર જીવનમાં ઝ ંપલાવે અને સ્નેહરૂપી શક્તિથી સેવાકાર્યાં હિંદની સંસ્કૃતિને સમજવાના એમના સહૃદય પ્રયત્નમાં પણ આજ કર્યાં કરે તે આજકાલ થતા ધણા અનર્થાં અટકાવી શકાય એ એમની માનવનિષ્ઠા નીતરતી નિહાળી શકાય છે. એમને તુળસીકયારે મૂશ્કેલા માન્યતા હતી. દીવામાં કે બારણે બાંધેલા આસોપાલવના તારણમાં કળા દેખાતી. મેં માટે એમણે કાઇ સુંદરીસાથી શ્રૃંગારો કે મહેલ મ્હાલાતાની રંગબેરગી દીવાલા જોવાની જરૂર જોઇ નથી. ગામડાંના ધરામાં એમને ગદકી કે
કુરિવાજોના કારમા પ્રકાપ નહિ પણ ધરને ખૂણે બેસી પ્રેમથી પતિના પુનિત આગમનની રાહ જોતી ગૃહલક્ષ્મી દેખાતી. જૈનષ્ય અને ભકિતમાં ભાગ અને વૈવિધ્ય કરતાં વધુ વિમળતાનો અનુભવ કરતી મૃત પતિનાં ગુણગાન ગાઇ જીવનને રીઝવતી વિધવાઓ દેખાતી. સંયુકત કુટુંબમાં એને સાસુ વહુનાં ઝઘડાનાં મૂળ નહિ પણ બાળપણ, યૌવન અને વૃધ્ધાવસ્થાના સુંદર સમન્વય સાધતી સંસ્થાનાં દર્શન થનાં. સક્ષેપમાં એ સમાજને વિચાર કરતાં ત્યારે એમાં રહેલા સડાના નહિ પણ સડા પાછળ રહેલી સુગંધને જ વિચાર કરતાં.
માટે
વૃંદાવન, ભગવાન કૃષ્ણ અને એ પુણ્યભૂમિની પ્રથા એમને એટલુ માન હતું કે જ્યારે વૃંદાવનના એક ભરવાડ એમને પગે પડવા ગયા ત્યારે એમણે એને રોકતાં કહ્યું કે તું તે ભગવાન કૃષ્ણની
ઘણી વખત લોકે—ખાસ કરીને પરદેશી લોકો એમને હિંદુસ્તાનની અનેકવિધતા માટે ટાણાં મારતા ત્યારે એ તરત જ તડુકી ઊઠતાં જો ગ્રેટ બ્રિટનમાં ઈંગ્લંડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, સાથે રહી શકે તે હિંદુસ્તાનમાં બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રદેશ શા માટે એકી સાથે ન રહી શકે ? એ કહેતાં કે બંગાળી આઈરીશ લેા જેવા છે. મરાઠા ટીશ જેવા છે એને પંજાખીએ વેશમેન જેવા છે. હિંદની સંસ્કૃતિનાં સર્વ પાસાંને સમજનારી અને સમજાવનારી આ જાતની અનેક ઉકિત એમની “The Master as I Saw Him.' The web of Indian Life, Cradle Tales of India આદિ એમની સાહિત્યકૃતિઓમાં મળે છે. નારી તું નારાયણી
આ માટે સ્ત્રીશિક્ષણ અતિ આવશ્યક છે. તેથી જ એમણે સ્ત્રીઓને શિક્ષણ આપવાના કામને અતિ મહત્ત્વ આપ્યું. એમની શાળને ઉદ્દેશ વિશ્વવિધાલયરૂપી કારખાનામાં વધારે મશીને બનાવનાને કે શાળામાં સગવડ હોય કે ન હોય તોયે વિદ્યાથી ઓની સંખ્યા વધારી
(અનુસંધાન પાનું ૨૫૯ )
(વિષયસૂચિ
અસ્પૃશ્યતા અપરાધ ધારા : હિંદુ જૈન
પ્રશ્નની વિચારણા બહુમતી વર્ગની ગુંડાગીરી અને
કલેકટરની આપખુદી માનવીની સાહસિકતા અને એવરેસ્ટનું આક ગુ ભગિની નિવેદિતા
મુંબઇ જૈન યુવક સંઘ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુવરચ્છ કાપડીયા, ૪૫--૪૭ ધનજી સ્ટ્રીટ, મુદ્રણુસ્થાનઃ જાહીર પ્રિન્ટીંગ પ્રેસ, ૧૨, કેશવજી નાયક રાડ, મુંબઇ, ૯.
પૃ3 પરમાનંદ ૨૫૫
પરમાનંદ ૨૫૮
રમણુલાલ સી. શાહ ૨૬૦ ઉષા મહેતા ૨૬૧
મુંબઇ, ૩.
૫૪