________________
તા. ૧-૪-૧૫
પ્રબુદ્ધ જીવન
હવે ગુગથી કહે મુજબ
{
છે.
ભગિની નિવેદિતા : ( ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાન માળામાં શ્રી ઉષાબહેને આપેલા વ્યાખ્યાનની એમણે લખેલી નોંધ. ) અખી અહ શી તારી પરિવર્તનની કલા કર્યા કેલાવાસી શિવનાં અને ખૂણે ખૂણે વસતી સ્ત્રીશક્તિનાં. એક પામર ત્યાગ શો ભવ્ય એ તા! શી દિવ્ય સહિમણુતા ! ” માનવીમાં પણ પરમાત્માનાં દર્શન કરતાં શીખ્યાં શુદ્ધ માણસમાં પણ
મનસુખલાલ ઝવેરી માણસને જોતાં શીખ્યા. વિશ્વમાં વ્યાપી રહેલા વિષ્ણુને
શીખ્યાં. વિવેકાનંદે પોતાની ઉપર તરાપ મારનાર વાધમાં વિપશુનાં દર્શન ભારતની સંસ્કૃતિએ કદિ સંકુચિતતા અપનાવી નથી. એ પોષાઈ
કરી એની વંદના કરવા ખાતર પિતાનું પંદર વર્ષનું મૌન તેડવાવાળા છે પારકાંને પિતાનાં કરીને, વિદેશીઓને વહાલાં બનાવીને. ધર્મપરિ
એક સાધુની વાત કરી હતી. આ અને આવી અનેક વાતની નિવેવર્તનને નામે એણે કોઈ ધતીંગ પિષ્ય નથી; છતાંયે એ સંસ્કૃતિથી
દિતાના મન પર ઊંડી અસર થઈ હતી. અને એ અદૈતવાદ, વેદાંતદર્શન આકર્ષાઈ જેઓનું હૃદયપરિવર્તન થયું હતું એવા દેશબંધુઓ અથવા
વગેરેના સિધાન્ત ખૂબ સારી રીતે સમજી શકાયાં હતાં. એ પણ ભારતભગિનીઓના ત્યાગની ભવ્યતાનાં ભારોભાર ગુણગાન ગાવામાં
જાણે પેલા સાધુની માફક લોકોને સમજાવતાં હતાં કે તારા માને એણે ગર્વ માન્યો છે. તેથી જ આજે પણ ભારતીજને ગર્વથી કહે
ઉં , ભેદ વ્યર્થ છે. એજ અજ્ઞાન છે અને એને ભેધા સિવાય પરમાત્માને છે કે ભારત જેટલું સીતા અને સાવિત્રી કે ગાગ અને મૈત્રેયીનું છે
પહોંચવું મુશ્કેલ છે. નિવેદિતા લોકોને નમી નમીને શીખવતાં એટલું જ પરદેશી હોવા છતાં જેમણે ભારતને પોતાનું કરીને અપનાવ્યું
હતાં કે. હતું, જેમણે ભારતનાં પંથભૂલ્યોને સાચા પંચ. પ્રત્યે પ્રયાણ કરવાની
त्वयि मयि यान्यत्रको विष्णु, व्यर्थ कुप्यसि सर्वसहिष्णुः। . પ્રેરણા આપી હતી એવા આર્યહુદયા એની બેસન્ટ અથવા ભારતહૃદયા ભગિની નિવેદિતાનુ પણ છે.
सर्वस्मिन्नपि परयात्मानम्, सर्वत्रोसृज भेदाज्ञानम् ॥ ભગિની નિવેદિતા એટલે અબળાનું નહિ પણ સબળા કે શકિત
એમણે જ્ઞાનધારા બ્રહ્મ સાથે એવું તે તાદાત્મ્ય સાધ્યું હતું કે સાચું સ્વરૂપ, સર્વતોમુખી પ્રતિભાની પ્રતિમૂર્તિ કળા અને સંસ્કૃતિના એમને બસ એક તુ હી નાદ સિવાય બીજું કંઈ સંભળાતું જ નહોતું. ; પાસક, અથવા કાદવમાં કમળ જોવાંવાળી સહસ્ત્રદળનાં કમળ; એમની જેવું હું એમનું જ્ઞાન હતું એવી જ ઉત્કટ એમની ભકિત પાસે કલમ હતી અને એ કલમમાં કમાલ કરવાની શકિત હતી, એમની હતી. અભ્યાસ અને જ્ઞાનપાસના સાથે જપ, તપ, વ્રત, પૂજન પાસે વકતૃત્વ હતું અને એ વકતૃતવમાં દેવી સસ્વતીને પ્રસાદ હતું. વગેરે આકરા ચમનિયમનું પણ તેઓ સતત પાલન કરતા. નિયમિત એમનામાં જ્ઞાન હતું, ભક્તિ હતી, કમ હતું. અને એ ત્રિવેણીના ધ્યાન ધરવું, એકાદશી જેવા વ્રતને દિવસે અપાહાર અને અનાહ ૨ તેજમાં એ તેજસ્વિની સતતું આપતાં રહ્યાં હતાં.
કર, તીર્થધામોમાં જઈ ભજનકીર્તન સાંભળવાં, મા મહાકાલિની ઉપબાળા માગે રેટ
સના કરવી વગેરે એમને માટે અત્યંત સહજ હતું. ઓકટોબર ૧૮૬૮ માં ઇંગ્લંડમાં એક પાદરીને ત્યાં બાળા
પરમાર્થના પદાર્થપાઠ માર્ગરેટને જન્મ થયો. પિતા પાદરી હોવાને લીધે માર્ગે રેટને બાળ- એમનાં જ્ઞાન અને ભકિત, કમેની ઉપેક્ષા કે અવગણના કરીને પણથી જ આધ્યાત્મિકતા પ્રત્યે આકર્ષણ હતું. બાલ્યાવર-થામાં જ નહિ, એને અપનાવીને જ આગળ વધતાં હતાં કવિવર ટાગોરે કહ્યું છે
માગે રે પિતાને ગુમાવ્યા, પરંતુ મરતાં પહેલાં પિતાને આગાહી થઈ કે “તેમના જીવનમાં જે વસ્તુ સૌથી વધુ નજરે ચડે છે તે એ છે ન હતી કે એની બાળકીને ભવિષ્યમાં કોઈક દેવા નાદ પિકારશે. તેથી કે તેઓ જેવાં ગંભીર ભાવુક હતાં તેવાં જ પ્રબળ કમ હતાં.” એમની
એમણે એમની પત્નીને કહી રાખ્યું હતું જે એવું કંઈ થાય તે ભાવુકતા એ માત્ર વિલાસ નહિ પણ વિકાસનું સાધન હતું; એ સકામ એણે દીકરીના પ્રગતિપંથમાં આડખીલીરૂપ ન બનવું.
નહિ પણ નિષ્કામ કર્મ હતું. સ્વરક્ષણના હિત ખાતર નહિ પણ માર્ગરેટ સમાજશાસ્ત્રનું શિક્ષણ લીધું; શિક્ષાશાસ્ત્રનો પણ લોક કલ્યાણ માટે થતું કર્મ હતું. અભ્યાસ કર્યો અને સીસેમ કલબ સ્થાપી, એ દારા શિક્ષણમાં ધણા હિંદુસ્તાનમાં આવી એમણે રાજકીય પક્ષકારે અથવા પરદેશી | અવનવા પ્રયોગ આદર્યા.
મિશનરીઓની માફક કઈ માંચડા ન બાંધ્યા કે લેના. ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ ઈગ્લેંડમાં હિંદુ ધમ પર વ્યાખ્યાન અજ્ઞાનને લાભ લઈ નેતાગીરી ઝડપી લેવાને વ્યર્થ પ્રયાસ આપવા ગયા. વિવેકાનંદની વિદ્વત્તા અને વાકછટાએ અનેકને મુગ્ધ ન આદર્યો. એમણે તે કલકત્તાની બાગ બજારની એક કર્યા. માર્ગરેટ પણ એમનાં વ્યાખ્યાને સાંભળવા જતાં; અનેક અટપટો નાની ગલીમાં નિશાળ ખેલી બહેનના શિક્ષણનું શાંત પણ સંગીન ! પ્રશ્નો પર ચર્ચા કરતાં. એમનામાં ધીરે ધીરે પરિવર્તન થવા લાગ્યું. કામ માથે લઇ સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક આત્મનિવેદન કર્યું. અનેક પ્રલોભને પિતાએ જે અગમ્ય સાદની આગાહી કરી હતી એ એમને સંભળાવે. આવ્યાં પણુ એ હિમાલયશી અડગ શકિત ન ડગી કે ન પલળી. વિવેકાનંદન એક વિદેશી વિદ્યાર્થિની મળી, સ્વામીને શિષ્યા મળી : ટાગોર–પરિવારમાં એક છોકરીને અંગ્રેજીનું-શિક્ષણ આપવાને એમણે 'હિંદુસ્તાનમાં છહેનના શિક્ષણનું કામ ઉપાડી લે એવી કોઈ કાર્યદક્ષ , અસ્વીકાર કર્યો હતે. એ પ્રસંગને ઉલ્લેખ કરતાં ટાગર લખે છે
વ્યકિતની વિવેકાનંદને જરૂર હતી. અને એના આત્માની અહાલેકને છે કે “મિશનરીની પડે માથાં ગણીને પિતાની ટાળી માટી કરવાની ઓળખી શકે એવા કોઈ આત્મજ્ઞાનીની માર્ગરેટને જરૂર હતી. બન્નેનું તકને, કોઈ એક પરિવારમાં પોતાને પ્રભાવ ફેલાવવાના પ્રસંગને તેમણે મહાન મિલન થયું અને માર્ગરેટ હિંદ આવવા માટે માન છોડી. અવજ્ઞાપૂર્વક જતો કર્યો ” * ગુરૂચરણે
કલકત્તાની જે શેરીમાં એમણે શાળા શરૂ કરી તે શેરી સહેલા હિંદમાં આવી એ ગૌરીએ ગુરૂચરણ સર્વસ્વ નિવેદન કરી ગાયું છથી સ્વચ્છતાને દાવ કરી શકે એમ નહોતી. કલકત્તાની અને બહે લાગી લટક ગુરૂચરનની” અને એ માર્ગરેટમાંથી નિવેદિતા હિંદુસ્તાનનાં બીજા અનેક શહેરોની ગંદી ગલીઓના જેવી જ એક બન્યાં. ગુરૂમાં એમને રજપૂતની વીરતા, શાખાને આત્મવિશ્વાસ, મરા- . ગુદી હતી. નિવેદિતા એ ગંદકીથી ગભરાય એમ નહોતાં. એમણે ઠાઓની હિમ્મત અને તેની ભકિત જોવા મળી હતી. ગુરૂચરણે ગંદકી સામે યુદ્ધ જગાવ્યું. રાજ શેરીના કે જાગે એ પહેલાં એને - બેસીને એમણે શિક્ષા દીક્ષા લીધી, ભારતીય દર્શન અને સંસ્કૃતિને રસ્તે વાળી ઝાડીને સાફ કરી નાખતાં. થોડા દિવસ તે લોકે પર એની • સમજવા માટે; ગુરૂ સાથે પ્રવાસ કર્યો દેશ અને પરદેશને દર્શન અસર ન થઈ પણ રોજ વહેલી સવારે રાજરાણી જેવી ભગિનીને