________________
તા. ૧-૪-૨૫
છે. એનામાં રહેલાં આ સ્વાભાવિક પ્રેરક ખળા જોતાં એમ કહી શકાય કે ભવિષ્યમાં ક્રાઇ દિવસ એવા આવવાના નથી કે જ્યારે માનવજાતિ ‘બસ હવે ખ - સ્મિ થઇ ચૂકયું છે, નવુ' કરવાની હવે કંઇ જરૂર નથી.' એમ કરીને જંપી જાય, કારણ કે નવું કઇં ન કરે તાપણુ કુદરત ઉપર કાળન બળની અસર કોઇ દિવસ અટકવાની નથી એટલે જે મેળવ્યુ છે તે કાળની સામે ટકાવી રાખવા પણ એને સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર પડશે જ.
વારંવાર માંહામાંહુ લડયા કતી, વરવાર કુદરતી આફતોના ભાગ અનતી માનવજાને પ્રકૃતિનાં કેટકેટલાં તત્ત્વો ઉપર વિજય મેળવ્યા છે! પૃથ્વીના કેટકેટલા ભાગો ઉપર પોતાનું વસ્વ જમાવ્યું છે ! જ્ઞાન અને વિજ્ઞાનની કેટકેટલી શાખાઓ પ્રકાશવંતી બનાવી દીધી છે ! દુનિયાના ભિન્ન વિંન્ન બાગાને, ભિન્ન અગ્નિ પ્રજા અને સંસ્કૃતિને આધુનિક સાધનો વર્લ્ડ એકબીજાની કેટકેટલાં નજીક લાવી દીધાં છે!
પ્રબુદ્ધ વન
આજે માણસ હજારો ફુટ ઊંચે આકાશમાં ઊડી શકે છે, નના પેટાળમાં હજારો ફુટ નીચે સડસડાટ ચાલ્યા જાય છે, ન ત્યાં વિસાના દિવસે સુધી રહી શકે છે; મહાસાગરને તળિયે જપ્તને એ એસે છે, અને ઉત્તર ધ્રુવ કે દક્ષિઙ્ગ ધ્રુવ સુધી પહોંચી જાય છે, ધનધેરી જંગલોમાંથી એ રસ્તા કહે છે, અને એટલાં જ ભયંકર લાગતાં રણામાં એ ધર કરીને રહે છે. કેટલાક લેકે તો એમ જ માનતા કે એવરેસ્ટ તે અજેય છે. પણ માનવજાતે એના ઉપર પણ હવે પાતાના ધ્વજ ક્રૂકાવી દીધા છે. એટલે આ પૃથ્વી પર સાહસનું જે એક અગત્યનું ક્ષેત્ર બાકી હતુ તે પણ હવે સર થઈ ગયું છે, અને હવે એક ગ્રહ પરથી ખીજા ગ્રહ પર જવાની માણસની કલ્પના, માત્ર કલ્પના ન રહેતાં, એક ક્વિસ નકકર હકીકત બની જાય તાપણ નવાઈ નહિ. આજે આપણે એટલી બધી પ્રગતિ સાધી છે કે આદિકાળના કાષ્ઠ માનવી આજે આ દુનિયાને નિહાળે તો પોતાના વારસાની આ. દુનિયા છે એમ સ્વીકારવારની જ એ ના પાડે. આધુનિક વિશ્વને જોઇને એ માત્ર આશ્ચર્યમાં ગરકાવ ન થાય, આશ્ચર્યોંના અતિરેકથી ગૂંગળાઇ જ જાય.
.
એવરેસ્ટ પર વિજય મેળવ્યો માટે શું માનવજાતિમાં પ્રગતિ અને પરાક્રમોના અંત આવ્યો ? નહિ જ. હજી તે આપણે સાહસ અને પ્રગતિનાં વિવિધ ક્ષેત્રેનાં કેટલાંયે શિખા સર કરવાનાં બાકી છે. અને એ સર થાય તા પણ માનવજાતિ એમ બેસી રહે તેવી નથી. દરેક દરેક ક્ષેત્રમાં રહેલી ક્ષતિ, અપૂર્ણતા દૂર કરવી, એટલુ જ નહિ એને સરળમાં સરળ અને ઝડપીમાં ઝડપી બનાવવા પ્રત્યે પણ માણસનું ધ્યેય રહેવાનું જ. આપણે એમ કહી શકીએ કે આજે તે માણસે હજુ એવરેસ્ટ પર વિજય મેળબ્યો છે. પરંતુ કદાચ વર્ષો પછી તેા, કુદરતી આફત સામે સર્વ રીતે સુરક્ષિત બની, માણસે। એવરેસ્ટ પર સહકુટુંબ સહેલગાહ માટે નીકળશે !
આ તો થઇ તમામ પ્રકારનાં સાહસોની અને પ્રગતિની વાત. પરંતુ કોઈકને પ્રશ્ન થશે કે જેમાં કશું મળતુ નથી એવાં નિર્ભેળ શારીરિક સાહસે કરવા માણુમ શા માટે પ્રેરાય છે? માણુમ ભૂખ અને દુઃખ વેઠીને, અતિશય શારીરિક શ્રમ ઉઠાવીને, પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર આટલી અસહ્યુ ઠંડીમાં એવરેસ્ટ પર ચઢવા માટે કેમ પ્રયત્ન કરતા હશે? એવરેસ્ટ પર કઇ હીરામાણેક નથી, કાઇ દેલતના ભંડાર નથી કે કોઇ જાદુઇ જડીબુટ્ટી નથી કે જે લેવા. - માણસે ઉપર ચઢવુ જોઇએ. આટલી આટત્રી યાતના વેઠીને, ડગલે ને પગલે મેાતની સામે ઝઝૂમીને માણુસે શિખર પર વિજય મેળવ્યા. તાપણુ અંતે એને મળ્યું શું? કદાચ કોઈક કહે વિજય મેળવનારને કેટલી બધી પ્રીતિ મળે છે. પરંતુ એવી પ્રીતિ બધાંને તા કઈ મળતી નથી અને એક માણસે પ્રતિ મેળવી, પછી ખીજા માસાએ એવા પ્રયત્નો કરવાની જરૂર શી ? કારણ કે 'પહેલા માણસ જેવી અને જેટલી કીર્તિ ખીજાઓને તેા હવે નથી જ મળવાની
કે
B
7
૨૦૧
પરંતુ કોઇ પ`તારોહકને પૂછીએ કે “તમે પતા પર ચઢવા માટે આટલા અધા ગાંડા થાઓ છે તેનુ કારણ શું ? અમારી જેમ ખા—પીને એશઆરામમાં જીવવાનું શું તમને નથી ગમતું કે જેથી આટલું બધુ શારીરિક અને માનસિક કષ્ટ વેઠવા તૈયાર થઈ જાઓ છો ? આવાં નિક સાહસી ખેડી વગર વાંકે કેટલા બધા માણસોએ પાતાના જાત ગુમવ્યા છે. શુ એ પરથી પણ તમને નથી લાગતું કે એવાં અથ વગરનાં સાહસો કરવાનું તમારે હવે બંધ કરી દેવુ જોઇએ ? ” આવા પ્રશ્નના ઉત્તર આપતાં સાચા પર્વતારોહક તો માત્ર એટલું જ કહેશે, “ શા માટે આવાં સાહસે અમે ખેડીએ છીએ એની અમને પણ ખબર નથી. ખસ, શિખરો જોઇને એ પર ચઢવાનું અમને મન થ જાય છે, અને અમે તેના પર ચઢીએ છીએ. ઉંચાં ઊંચાં શિખરો જોઇને અમારા પગમાં એવી ચળ ઉપડે છે કે બસ, કયારે એ શિખર પર ચઢી જઈએ. અમે જાણીએ છીએ કે શિખરો પર ચઢવુ. એટલે યુદ્ધમાં ઝ ંપલાવીને ઝઝુમવા જેવું છે, અને તે છતાં અમે તેમાં ઝ ંપ લાવ્યા વિના રહી શકતા નથી. એક વખત અમે ઉપર ચઢવાનું શરૂ કરીએ છીએ ત્યારે એ બધું જ દુઃખ ભૂલી જએ છીએ, અથવા સાચુ' કહીએ તે એ દુઃખ અમને દુ:ખ જેવું લાગતું જ નથી. ” વસ્તુત: આવાં સાહસે કરવા માટે માણસ પ્રેરાય છે તે કાઇ ભૌતિક પદાર્થના લાભની દૃષ્ટિએ નહિ. અલબત, કેટલીક વાર સાહસિકા કીર્તિની વાંછનાથી પ્રેરાતા હોય છે. પરંતુ કીતિ એ સાચા સાહસને મન અત્યંત ગૌણુ અને આનુષંગિક વસ્તુ છે. સાચા સાહસિક તારોહકો માત્ર સાહસ કરવાની કોઇ અત્મ્ય ઇચ્છથી પ્રેરાય છે, અને સાહસ કરવાની ખાતર સાહસ કરે છે. એમાં જ એમને સાહસ અને પરાક્રમના સાચે આનદ વસેલે હાય છે.
હિમાલયને પર્વતારોહકાએ અત્યારે પોતાનુ ક્ષેત્ર બનાવી દીધું. પરંતુ માનવજાતનું હિમાલય પ્રત્યેનું આકર્ષણ યુગજૂનુ છે. એનુ ભવ્ય અને વિરાટ સ્વરૂપ, અને એની અપૂર્વ સૌન્દર્ય સમૃદ્ધિ માનવજાતને સનાતન કાળથી પોતાના તરફ આકર્ષે છે. ઠ મહાભારતના કાળથી હિમાલય વિશે આપણે સાંભળતા આવ્યા છીએ. ખુદ ભગવાન વેદવ્યાસે પોતાના આ ગ્રંથ હિમાલયમાં લખ્યા હતા એમ કહેવાય છે. અનેક ધર્માચાર્યાં. અનેક રાજવીઓ, અનેક યાત્રીએએ પાતાના જીવનની ઉત્તમાતમ પ્રવૃત્તિઓ માટે હિમાલયનું જ શરણ સ્વીકારેલું છે. અનેક હતાશ માનવીઓએ હિમાલયમાંથી આશ્વાસન પ્રાપ્ત કરેલુ છે. મહ ભાતમાં પાંડવા છેવટે હિમાલયમાંજ ચાલ્યા જાય છે. સાક્ષાત શંકર ભગવાનને વાસ હિમાલયમાં જ મનાય છે, અને પાર્વતીને હિમાયની પુત્રી તરીકે ઓળખાવવામાં આવી છે. હિંદુ ધર્મ સાથે બદરીનાથ અને કેદારનાથ, ગંગોત્રી અને જમનેાત્રી, કૈલાસ અને માનસરોવર ધરાવનાર હિમાલય બહુ ગાઢ રીતે સ’કળાયેકા છે, માટે હિંદુ તેને અત્યંત પવિત્ર ગણે છે, અને એનાં ઊંચાં ઊંચાં શિખરો પર દેવતાઓને વાસ છે એટલે કે દુનિયાનુ એ સ્વર્ગ છે એમ માને છે. ઠેઠ જૂના વખતથી અનેક સધુએ અને યાત્રીએ પેાતાનુ જીવન હિમાલયમાં પૂરું કર્યું છે. લોકવરતીથી ઘણે દૂર, અનેક ધાર, વિકટ જંગલોમાંથી ઊંચાનીચા માર્ગે થઇ હિમાલયમાં પહોંચવું અને નિર્જન સ્થળમાં ફળફુલનો આહાર કરી જીવન પૂરું કરવું એ જેવું તેવું સાહસ ન કહેવાય, કેટલાય હિંદુ યાત્રીઓએ અન્નજળના ત્યાગ કરી, હિમાલયની દિશામાં ચાલ ચાલ કરી પોતાના પ્રાણ છેડયો છે. હિમાલયમાં જઈન રહેવું અને પોતાનાં હાડકાં ગળી જાય ત્યાં સુધી ત્યાં તપશ્ચર્યાં કર્યાં કરવી એ ભાવના ઘણા હિંદુ યાત્રીએ અમલમાં મૂકી છે. કારણ ‘હેમાળે હાડ ગાળવાં’ ની ભાવના પ્રાચીન સમયથી હિંદુ ધ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. હિમાલયે અનેક લોકોને પોતાની પાછળ ગાંડાં બનાવી દીધા છે, અનેક લોકોનાં જીવન પલટાવી દીધાં છે, અનેક કાને જીવનની સાČકતાના સાચે ખ્યાલ અને પરમ સ ંતાષ આપ્યો છે. આપણા કવિવરે એની અપૂર્વ સૌન્દર્ય શ્રીનાં વખાણ કરતાં ધરાતાં