SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૫૫ અને જૈન મંદિરમાં દાખલ થયું. મંદિરના ચોકમાં મોટા હવન કરવામાં આવ્યા અને ડેપ્યુટી કલેકટર શ્રી ભારાસ્કર અને તેની પત્નીએ હવન કર્યો અને આ રીતે હાઈકોર્ટના હુકમને નિષ્ફળ બનાવવામાં આવ્યો. પ્રબુદ્ધ જીવન આજે હજુ જૈન મંદિર સરકારના કબજામાં છે અને ત્યાં જૈતાને ચાલુ નિયમ મુજબ પૂજા કરવા દેવામાં આવતી નથી. આ બાબતમાં જરૂરી તપાસ કરવા માટે એક તટસ્થ તપાસ સમિતિની નિમણુંક કરવા જૈના તરથી મધ્ય ભારત સરકારને અનેકવાર વિનતિ કરવામાં આવી છે, સાથે સાથે જૈનને નિયમ મુજબ પ્રસ્તુત મંદિરમાં પૂજા કરવાની છૂટ માપવાની પણ અનેકવાર વિનંતિ કરવામાં આવી છે. પણુ હજી સુધી આ વિનંતિ "તરફ્ કશુ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. ૫૯ ત્યારે. એમણે સચોટ જવાબ આપ્યો કે હિંદની મ્હેતા માટે જીવન એ સંગ્રામ છે (આસુરી શકિત સામેના) એ નૃત્ય ન હોઇ શકે (Life. is a battlefield and not a ball-room dance) આમ આપણા જીવનની જડતા, શિથિલતા, અવ્યવસ્થા અને અસ્વચ્છતાને પિછાણવા છતાં પણ ભગિની નિવેદિતાએ એમાં રહેલા 'જીવંત તત્ત્વને જ જાળુવાના પ્રયત્ન આર્યાં હતા. ભુથી પર જઇ શિવ સાથે જ એમણે ભાવૈંકરસતા સાધી હતી. શિવને વિષે જ જે સતીનું મન ભાવતા રસ પામ્યું છે તે શું બાહ્ય ધન, યૌવન, રૂપ અને આ માં તૃપ્તિ ખાળી શકે ? ભગિની નિવેદિતાનું મન તે અનન્ય દુર્લભ સુગભીર ભાવના રસથી સદા પૂર્ણ હતું, એટલા માટે જ તે રિદ્રમાં ઇશ્વરને જોવા પામ્યાં હતાં અને બહારથી જેનામાં સૌથ ના દુઃખરૂપથી મુગ્ધ થઇને તેમણે તેમનાજ કંઠે પાતાના અમર જીવનની શુભ અભાવ જોઇને રુચિવિલાસી ધણાપૂર્વક દૂર ચાલ્યા જાય છે તેમનાજ વરમાળા પહેરાવી હતી.” પૂર્વ અને પશ્ચિમની સ ંસ્કૃતિના શિવ તત્ત્વોના સમન્વય સાધવાના તેમણે પ્રયત્ન કર્યાં હતા. આ આખું પ્રકરણ તટસ્થ રીતે જોર વિચારનારને ભારે ઉપજાવે તેવુ છે. પ્રારંભમાં શિવલિંગ ઉખેડીને ગુમ કરવામાં આવ્યાનાં જે સમાચારમાંથી આ બધા અનર્થ ઊભો થયો તે સમાચાર સાચા હતા કે કેમ એ એક સવાલ છે. એ સાંચા ડ્રાય તા પણ તે કારણે ત્યાંના બહુમતી વગે સનાતની હિંદુ સમાજે જે અરાજકતા અખત્યાર કરી અને તેને ત્યાંના કલેકટરે જે સાથ આપ્યા અને જે આપખુદી-ભયું' વર્તન કર્યું તે ભારે શરમાવનારૂ' લેખાય. અલબત્ત પ્રસ્તુત જૈન મંદિરમાંથી શિવલિંગ ઉખેડીને ગુમ કરવામાં આવ્યાની હકીકત પુરવાર થાય તો તે માટે જો કોઇ જવાબદાર વ્યકિતઓ દ્વાય તેને યોગ્ય શાસન થવુ જ જોઈએ પણુ આમ બન્યું એટલે મેટી બહુમતી ધરાવતા, વ ત્યાંના નાના સરખા જૈન સમાજની છાતી ઉપર ચઢી બેસે અને કલેકટર પણ પક્ષકાર બને અને જૈન મંદિર ઉપર ફાવે તેવુ આક્રમણ કરે એ કેવળ અક્ષમ્ય ગુંડાગીરી જ કહેવાય. આજે જૈન સમાજ છે; આવતી કાલે તેની જગ્યાએ ખીજો કાઇ અલ્પમતી ધરાવતા સાંપ્રદાયિક્ર સમાજ હાઇ શકે છે. દરેક લધુતી સમાજને જો પુરતું રક્ષણ ન મળે તેા પછી આપણુ રાજા secular છે-અસાંપ્રદાયિક છે એમ કહેવાના અર્થશા? આ આખા પ્રકરણની તટસ્થ તપાસ થવી જોઇએ અને જે સત્તાધીશો અને પોલિસના અધિકારી રાજ્ય મધારણના અસાંપ્રદાયિક આદર્શોને નેવે મૂકીને પોતાની કરજમાંથી ચૂકયા હોવાનુ માલૂમ પડે તેમને યોગ્ય નસિયત ક્રમાવવી જ જોઇએ. ધાર્મિક ત... સ્થતાના દાવા કરતી ભારત સરકારને રતલામનું આ નાનું સરખું પ્રક· રણું એક ચૈત્રુંજ છે, પડકાર છે.ભારત સરકારે અને તેની પ્રતિનિધિ મધ્ય ભારત સરકારે આ પ્રકરણને વ્યાજખી ઉકેલ લાવીને ભારતભરના લઘુમતી વર્ગોને સ્વસ્થનાની સહીસલામતીની પૂરી પ્રતીતિ કરાવવી ઘટે છે. આપણે આશા રાખીએ કે આ દિશાએ જે કાંઇ ચેોગ્ય હશે તે કરવામાં મધ્ય ભારતની સરકાર નિષ્ફળ નહિ નીવડે. પાન કાકાની સતત સેવા કરતી એ લોકમાતા, ભારતીય જનાની ભીડ આત્મનિવેદન કરનારી એ આદર્શ મહિલા હિંદને હિંદતી સંસ્કૃતિ ભાંગતી એ ભારતભગિની આ મહિલાના આદર્શના ઉત્કર્ષ માટે સમજાવનાર અને પશ્ચિમની અને પૂર્વની સંસ્કૃતિના સુંદર સમન્વય નારી એ નિવેદિતાનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરતી ભારતની ભગતી સાધનાર્ એ સતી, ગુરૂ વિવેકાન ંદને ચરણે નતમસ્તક થઇ નિવેદન કરએટલુંજ કહી શકે કે શકિતના સજીવ સ્વરૂપ સમી ભગિની નિવેદિતા નમસ્તસ્યું, નમસ્તસ્ય, નમસ્તસ્યે નમા નમ : । ઉષા મહેતા કરવામાં * સત્ય - શિવ - સુન્દરમ્ - (શ્રી પરમાનંદ કુવરજી કાપડિયાના લેખામાંથી ચૂંટીને તૈયાર આવેલ લેખસંગ્રહ) પ્રકાશક : શ્રી મુખઇ જૈન યુવક સંઘ આ પુસ્તક વિષે ૫. સુખલાલજી જણાવે છે કે— " પ્રકૃતિ ત્રિલોકિમંડપમાં ત્રિગુણાત્મક રાસ રમ્યા જ કરે છે. સમુદ્ર, – પર્વત, સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્રોના અલકાર ધારણ કરી, વિવિધ લતાકુંજ, વનાન્તિ અને કુસુમ કલિકાની વેષભૂષાથી વિભૂ ષિત થઇ એ પ્રકૃતિનટી કાળપટ ઉપર નિયમિતપણે કરતા ઋતુચક્રાા સૌમ્ય અને રૂ, કોમળ અને પ્રચંડ નૃત્ય કરતી જ રહે છે. પક્ષીઓના કલરવ અને જન દ્વારા, પશુએના આરામ અને વિરામ દ્રારા તેમજ મનુષ્યોના આલાપ-સાપ અને વિલાપદારા એ નવ રસવાહી સંગીત રેલાવતી જ રહે છે. છતાં એની લીલામાં સદા વિલસતા લાવણ્યનું પાન કરે એવી કળા-ઇન્દ્રિય ધરાવનાર તા વીરલા જ . હાય છે. એ લીલાને તટસ્થપણે પેખનાર પરમ પુરુષ મંગળ મૂર્તિનું સંવેદન કરનાર–તા એથી એ બહુ ઓછા છે. વિરલ ક્ષામાં થયેલ આ સૌન્દર્યની ઝાંખી અને એ મંગળમૂર્તિનું સંવેદન જ્યારે આવી કોઇ વ્યકિત વૈખરી વાણીમાં વ્યકત કરે છે ત્યારે એ વાણી સત્ય શિવ અને સુન્દર બની રહે છે. પ્રસ્તુત લેખસંગ્રહના નાના કલેવરમાં એવી જ કોઈ વાણીને! પરિચય–ભવ્ય સવેદનનું દશન-મારી પેઢે વાંચાને પણ અપાધિક અ ંશે થશેજ.” ( છેલ્લા પાનાથી ચાલુ ) પૈસા કમાવાનો નહિ, પશુ શાળામાં ખાવતી ડૈનાને ઉઘોગા દ્વારા શક્તિશાળી બનાવવાનો, એમનામાં રહેલા વ્યકિતત્વને વિકસાવવાના હતો. શાળા માટે કદી એમણે કોઇ પાસે હાથ નહાતા લ ંબાવ્યો. પોતે એક ટંક ખાઇને બચાવેકા પૈસામાંથી અને સાહિત્યકૃતિઓના પ્રકાશનમાંથી જે પૈકા મળતા એમાંથી શાળાનું સંચાલન કરતાં. આ રીતે એ આજના સમાજમાં વ્યાપેલી ભીરૂતા, નાદાનિયત અને સ્વા પરાયણતાને સહારી એક એવા નવા સમાજની રચના કરવા ચાહતાં હતાં કે જેમાં હાય નિર્ભયતા, કિંમત : રૂ. ૩. પાસ્ટેજ ટા મ હેશિયારી અને સ્વાર્થહીનતા. આ માટે હેંનેને એ નિદા, મુબઈ જૈન યુવક સંઘ અને પ્રબુધ્ધ જીવનના ગ્રોહકો માટે પ્રમાદ, કુથલી, વિષયલાલુપતા આદિ વિકારા છેડી નિષ્કામ કર્મ, ભકિત અને સેવાને માર્ગ અપનાવતાં શીખવતાં. તે સાથે જ પશ્ચિમના દેશનુ કે ત્યાંની સંસ્કૃતિનું અધ અનુકરણ કરતાં પણ એ અજુનને વારતાં, કાઇકે એખતે.Ball-Room danoing માટે પૂછ્યુ કિમત : રૂા. ર, પેસ્ટેજ શરૂ પ્રાપ્તિસ્થાન (૧) (૨) મુંબઈ જૈન યુવક સંઘે, ૪૫/૪૯ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy