________________
:
ફેફ્સ પ્રદા
મંદિરમાં દાખલ થઇ જશે અને મંદિરને અભડાવશે, માટે અમા મદિરા માત્ર અમારો, સપ્રદાયના અનુયાયીઓ માટે
જાહેરાત કેટલકે જેતા તેમ જ જૈનેતરા કરે છે
ચાડે છે એ પાછળ કેવળ અસ્પૃશ્યતાવૃત્તિ ચાલવા દેવી ન જ જોઇએ. આવી જાહેરાત અને પાટિયાં ધારાથી હવે અર્થશૂન્ય બને છે અને તે યોગ્ય જ છે. (૨) પૂજા-પ્રાર્થના-ઉપાસના
હવે બીજા મુદ્દાના વિચાર કરીએ, મંદિરપ્રવેશ જેટલો જાને અધિકાર સામાન્યતઃ વિસ્તૃત હતા નથી. જ્યાં અન્ય હિંદુઓને આ ક અધિકાર સુલભ ાય ત્યાં અસ્પૃશ્યોને જરૂર એ અધિકારથી આપણે વચિત રાખી ત જ શકીએ, પણુ મંદિરપ્રવેશ જેટલા દેવપૂજાના પ્રશ્ન સરળ નથી. તે પ્રશ્ન ઘણા આળા છે અને તે વિષેની પ્રચલિત રૂઢિને વળગી રહેવા માટે અનુયાયીઓ બહુ જ ઉગ્ર માનસ ધરાવતા હાય છે. મૂર્તિની પવિત્રતા વિષે અનુયાયી ફ્ળામાં કેટલીક રૂઢ માન્યતા હૈાય છે. જેની ઉપેક્ષા કે અવગણના કરતાં જાત જાતના સંધર્ષો પેદા ચવાને સંભવ રહે છે. કેટલાક સંપ્રદાયામાં તે તે સંપ્રદાયના અનુયાયી સિવાય કદિ મેં પણ અન્યને પૂજા કરવા દેવામાં આવતા નથી એટલે કે ઇષ્ટ દેવની -ભૂતિના સીધા સબંધમાં તેમને આવવા દેવામાં આવતા નથી. કેટલાક સ પ્રદાયોમાં આવા સીધા સંબધ અધિકાર અનુયાયીઓમાંથી પણ અમુક - પૂરતા જ મર્યાદિત હોય છે. આવી જયાં રૂઢ મર્યાદા હોય ત્યાં અસ્પૃશ્યે તે તેમ જ અન્ય હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપવા યોગ્ય નથી. આ મર્યાદાને સ્પષ્ટ રૂપમાં પ્રસ્તુત ધારામાં નિર્દેશ થવા જરૂરી છે.
નવા
સાંપ્રદાયિંક ધ શાળાઓ
હવે આપણે ત્રીજા મુદ્દા ઉપર આવીએ. હિંદુની ધર્મ શળા પ્રકારની હાય છે. એક વિશાળ હિંદુસમાજના ઉપયોગ માટે નિર્માણુ કરવામાં આવેલી ધમ શાળાઓ. આવી ધર્મશાળાઓનો લાભ લેતા - કોઇ પણ. અસ્પૃશ્યને અટકાવી ન જ શકાય. અને અટકાવવા જોઇએ - પણું નહિ. પણ કોઇ કાઈ ધર્મશાળા હિંદુ ધર્મમાં અન્તગત એવા - એક અથવા અન્ય સંપ્રદાયના ઉપયોગ માટે જ બધાવવામાં આવેલી વ્હાય છે. આવી ધર્મશાળાના ઉપયોગ મર્યાદિત જ રહેવા જોઇએ. એ સંપ્રદાયના અનુયાયી ન હેાય એવી વ્યક્તિને એ ધર્માંશાળાના લાભ લેવાના કાયદાથી હકક આપવા એ વ્યાજબી લાગતું નથી
આ મન્તવ્ય અરાબર હોય તે એવી ધર્મશાંળામાં અસ્પૃશ્યોને - પણ અવકાશ આષવા ન ઘટે, એક સંપ્રદાયની ધર્મશાળાને અન્ય સંપ્રદાયના લોકો પ્રિતમાં ઉપયેગ ની તજ શકે એમ અહિં અર્થ છે એમ કોઇના મજે, કોઇ પણ સપ્રમયની ધર્મશાળાના કુદરવાજા અને તે લા વ્યાપક સમુદાય, માટે ખુલ્લા થાય એ જરૂર ષ્ટિ અને આવક દાયક છે. ખાસ કરીને કોઈ અસાધારણ અગવડના પ્રસંગે તમે અમગ્ર સપ્રદાયના નથી એમ કહીને ભીડમાં ફસાઇ પડેલા આગરીને અમુક સંપ્રદાયની ધર્મશાળામાં દાખલ થવા કે ઊતરવા દેવાની ના નામ આવે એ માવતાના વિદ્રોહ કરવા બરાબર છે. પણ અહિં
સ યોગામાં કાણે કેમ વર્તવું જોઇએ તેને લગતા નથી. ઉપણું-એક યા બીજા સમાજના હકકની મર્યાદા નકકી કરવાને લગતા આ સંબંધમાં ઉપર જણાવેલી મર્યાદાને નવા ધારામાં સ્પષ્ટપણે અગત કરવી જરૂરી છે.
-મદિર તથા ધમ શાળાના વહીવટી અધિકાર
હવે દેવટના એક મુદ્દો વિચારવા બાકી રહે છે.. કોઇ મંદિરમાં વિકે ધમ શાળામાં પ્રવેશ, પૂજા કે ઉતારાના અધિકાર અમુક વિશાળ સમુદાયને આપવામાં આવે તેને ધણીવાર કાયદેસર એવા અર્થ કરવામાં આવે છે કે તે વિશાળ સમુદાયનુ તે મંદિર અથવા ધમ શાળામાં
મુક એક સંપ્રદાયની હોય છે. કાયદા કાનુનથી ઉતારાના ભાગવટાને આપણે ઠીક લાગે તેટલો જરૂર વ્યાપક પણ તેના વહીવટને વ્યાપક દખલગીરીને બાગ બનાવવા નથી. જે મંદિર કે જે ધર્મશાળા જે સંપ્રદાયની હાય તે દિ ધર્મ શાળાના વહીવટના અધિકાર તે સ ંપ્રદાયના સ્થાનિક અનુયાયી હસ્તક અથવા તા તેમણે નીમેલી સમિતિ અથવા હસ્તક હસ્તક જ રહેવા જોઇએ. અને તેમાં દખલગીરી કરવામા સમુદાયને હ્રકક હોવા ન જોઇએ. આ મર્યાદને સૂચવતી એક
આ
પ્રસ્તુત ધારામાં ઉમેરાવી જોઇએ.
આવશ્યક અપવાદા
ઉપરના વિવેચન ઉપરથી પ્રસ્તુત ધારાની ત્રીજી કલમમાં મુજબના અપવાદો દાખલ કરવા જરૂરી છેઃ
અપવાદ ૧: હિંદુધમ ના પેટા સપ્રદાયના જે કાંઇ મંદિરમાં ન સંપ્રદાયથી બહારના હિંદુને પૂજા-પ્રાર્થના કે ઉપાસના કરવાના કે ચીકન ધર્મક્રિયાઓ કરવાના અધિકાર સુપ્રતિષ્ઠિત રૂઢિના કારણે આપવામાં આવતા ન હોય એવા મંદિરમાં અસ્પૃશ્ય લેખાતી વ્યકિતને આલમની રૂએ તે પ્રકારના અધિકાર મળી શકશે નહિં,
અપવાદ ૨. હિંદુ ધર્મના પેટા સોંપ્રદાયના કાઇપણ મંદિરમાં ધમ શાળામાં પ્રવેશને, પૂજા-પ્રાર્થના ઉપાસનાના અથવા તે ઉતારતા અધિકાર આ કલમ તથા પછીની કલમ ૪ ની કે એ
વ્યાપક સમુદાયને આપવામાં આવે એ છતાં એ મંદિર તથા ળાના વહીવટમાં પ્રસ્તુત સંપ્રદાયથી બહારની વ્યક્તિને કશા હકક મળશે નહિ.
ચેથી કલમમાં નીચે મુખને અપવાદ દાખલ કર્યો જો અપવાદ ૩. હિંદુ ધર્મના પેટા સ`પ્રદાયની કોઇ પણ ધમ શા સરાઈ કે મુસાફરખાનુ કે જેમાં તે સપ્રદાયથી બહારતી વ્યકિ ચિરપ્રતિષ્ઠિત રૂઢિથી ઊતરવા વગેરેની સગવડ આપવામાં આવતી તે તેવી ધર્મશાળા, સરા કે મુસાફરખાનામાં ઊતરવા વગેરેની હકક અસ્પૃશ્ય લેખાતી વ્યકિતને આ કલમની રૂઇએ મળી શકશે
આ મુજબના અપવાદો પ્રસ્તુત ધારામાં આમેજ કરીને ધારાના અમલને સરળ સ્પષ્ટ અને ન્યાયંયુકત બનાવવા સરકારને પ્રાર્થના છે અને આ રીતે સુધારવામાં આવેલા આવકારીને અસ્પૃશ્યતાની બદીને પ્રજાજીવનમાંથી નાબુદ કરવા પ્રજા અનુરોધ કરવામાં આવે છે.
ખાલસન્યાસ પ્રતિબંધક ધારા એ સંઘના ઠરાવ
તા. ૪-૩-૫૫ના રોજ મળેલી સધની કાર્યવાહક સમિતિ
સન્યાસ દીક્ષા પ્રનિબંધક ધારા અંગે નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતો
“આલસન્યાસ પ્રતિબંધક ધારાના ખરડા મુબઇની તેજસે કાઉન્સીલમાં રજૂ કરવા માટે મુબંધ જૈન યુવક સંધની કા સમિતિ શ્રી પ્રભુદાસ બાલુભાઇ પટવારીને ધન્યવાદ આપે છે. એ બન્ને ધારાસભાના સભ્યો. આ ખરડાને હાર્દિક આવકાર આપ પસાર કરશે અને એ રીતે લદીક્ષાના આ કુશ મૂકશે એવી આશા રાખે છે.”
અનિષ્ટ ઉપર જે