SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પ્રબુદ્ધ જીવન હિંદુ શબ્દની ઉત્પત્તિ ક્યારે થઈ ? આ પ્રસ્તુત ધારાની ત્રીજી કલમના સ્પષ્ટીકરણમાં. જે કાંઇ કહેવામાં આવ્યું તેના વિરોધ કેટલાક જૈના એ કારણે કરે છે આ નવા ધારા જૈન ધર્મોને હિંદુધર્મની એક શાખા તરીકે જાહેર કરે છે, જ્યારે તેમના મત પ્રમાણે જૈન ધર્મ સૌથી પુરાણા અને સ્વતંત્ર ધર્મ છે. આ અભિપ્રાય બરોબર હોય કે ન હોય પણ સ્પષ્ટીકરણમાંથી જ અર્થ નીકળે છે એમ ધારવું ખરેખર નથી. સ્પષ્ટીકરણમાં જે સંપ્રદાયને હિંદુધર્મમાં અન્તર્ગત ગણવાનું કહેવામાં આવ્યું છે તેના એ પ્રકાર સૂચવવામાં આવ્યા છે. (૧) હિંદુ ધર્મની કોઇ પણ પર પરા (૨) હિંદુધર્મની શાખા પ્રશાખા. હિંદુ શબ્દના ઉપયોગ શરૂ થયાને ‘વધારેમાં વધારે ૧૦૦૦ વર્ષ થવા આવ્યાં છે. એ પહેલાં હિંદુ શબ્દ "કોઇ જાણતું નહતું, જૂના ધર્મગ્રંથામાં હિંદુ શબ્દની કે ઇ ઠેકાણે ઉલ્લેખ આવતા નથી. મુસલમાન 'હિંદની વાયવ્ય દિશાએથી સીધુ નદી એળ’ગી મૈં હિંદમાં આવવા લાગ્યા તે સસય દરમિયાન સિંધુની આ બાજુએ વસતી પ્રજાને હિંદુ શબ્દથી મુસલમાના ઓળખવા લાગ્યા. એ વખતના સમાજ એ હિંદુ સમાજ કહેવાયા અને એ સમાજ જે ધર્મ પાળતા હતા તે સમુચ્ચયે હિંદુ ધર્મ તરીકે ઓળખાવા લાગ્યા. આ ધર્મ મુખ્યત્વે ત્રણુ પરપરાના ખને હતા, વૈર્દિક, જૈન અને બોધ. આ રીતે જૈનને પણ મુસલમાનાના આગમન કાળથી હિંદુમાં હું અન્તગત લેખવામાં આવ્યા છે. આ ઉપરથી હિંદુધર્મમાંથી જૈનધર્મ નીકળ્યા છે એવુ' જરા પણુ ફલિત થતું નથી. મુસલમાના આવ્યા પહેલાં હિંદમાં જે સોંપ્રદાયા–પરંપરા-અસ્તિત્વમાં હતી તે પરંપરાએને એટલે કે વૈદિક, જૈન તથા બૌધ્ધને અને ત્યારપછી જે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા એટલે કે શિખા, લિંગાયતા, બ્રહ્મો સમાજ, પ્રાથનાસમાજ તથા આસમાજ આદિ શાખાપ્રશાખાઓને હિંદુધમ માં નવા ધારાનું સ્પષ્ટીકરણ અન્તગત કરે છે. વીરશૈવ સપ્રદાય વિષે મને કશી માહિતી નથી અને આદિવાસીને આ હારમાળામાં કેમ સામેલ કરવામાં આવેલ છે તે સમજાતુ નથી, કારણ કે આદિવાસી એવા કોઇ સંપ્રદાય નથી.) હિંદુ ધર્મને આ રીતે વ્યાપક અર્થમાં સ્વીકારવાથી જૈન ધર્મની કે.ઇ હીણુપત થતી નથી તેમ જ તેના ગૌરવ કે પુરાતનતાને કશી હાનિ પહેાંચતી નથી. આ આપણે સ્પષ્ટ રીતે સમજી લઈએ. ' ‘હિંદુ' એટલે વૈદ્રિક’ નહિ આપણે ભૂલથી હિંદુ. ધર્મને વૈદિક ધર્મ સાથે ભેળવી દઇએ છીએ અને તેથી જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા હોવાના ગુંચવાડામાં પડીએ છીએ. જૈન ધર્મ અને વૈદિક ધર્મનો પરસ્પર શૉ સબંધ છે, ક્રાણુ આગળ અને કાણુ પાછળ, કાના વિકાસમાંથી કોને ઉદ્દભવ થયે એ બધા સ્વતંત્ર પ્રશ્નો છે અને ઐતિષાસિક સશોધનના વિષયા છે. પણ હિંદુ ધર્મીમાં જૈન ધર્મને અન્તગત કરવાથી ઉપરના પ્રશ્ના પરત્વે એક યા ખીજા પ્રકારને નિણૅય લેશમાત્ર લિત થતા નથી. અલબત્ત કેંદિ કર્દિ હિંદુ શબ્દને “વૈદિક ” અર્થમાં ઉપયોગ સંકુચિત અને વિભ્રમજનક છે. યુનાઈટેડ સ્ટેટસ અમેરિકાના એક વિભાગ છે, એમ છતાં ‘અમેરિકા’ શબ્દ આપણે યુનાઈટેડ સ્ટેઇટસ પૂરતો સાધાર રતઃ વાપરીએ છીએ તે માફ્ક આ “હિંદુ” શબ્દને પણ વકિ” શબ્દના મર્યાદિત અથ માં કદિ કદિ પ્રયોગ થાય છે, પણ આવા પ્રયાગ નથી તર્કસ ંગત કે નથી ઇતિહાસસંગત અને અતિગ્યાપ્તિના દોષથી "મુકત છે. હિંદના બંધારણે પણું હિંદુ શબ્દને સંકુચિત નહિં પણુ વ્યાપક અર્થમાં સ્વીકાર્યાં છે. આ હકીકત ધ્યાનમાં લઈને હિંદુ શબ્દને વૈદિક, બૌધ્ધ, જૈન આદિને આવૃત કરતા વ્યાપક અથમાં સ્વીકારી લેવે અને એ રીતે હિંદુ–જૈનના વિવાદાસ્પદ પ્રશ્નને અન્ત આણુવા એ આપણું સર્વ માટે ડહાપણ ભરેલુ અને શ્રેયસ્કર છે. વાર વિકતાના પણ તેમાં જ સ્વીકાર રહેલા છે. તા. ૧-૪-૫૫ અસ્પૃશ્યતાની આત્યંન્તિક નાબુદી. પ્રસ્તુત ધારાના આશય કાઇ પણ વ્યકિતને તે અસ્પૃશ્ય હોવાના કારણે કોઈ પણ સંસ્થામાંથી બહિષ્કૃત રાખવામાં આવતી હાય, ફાઇ પણ સંસ્થાની સગવડાના અન્ય હિંદુઓને જે લાભ મળતા હોય અને અસ્પૃશ્ય લેખાતી વ્યકિતને જ તે લાભમાંથી વંચત રાખવામાં આવતી હાય, કાષ્ટ મનાર જનના સ્થાનમાં કે ખાનપાનને લગતી ાટલા કે ઉપાહાર ગૃહેામાં અસ્પૃશ્ય હોવાના કારણે જ તેને પ્રવેશ કરવા દેવામાં આવતી ન હેાય—આવા સર્વ પ્રકારના બહિષ્કારને કાયદાથી નિષિદ્ધ કરવાનો છે અને અસ્પૃશ્યતા–નાબુદીને આપણે ધ્યેય તરીકે હિંદના બંધારણમાં નિરપવાદ રીતે સ્વીકારેલ હેાવાથી આ આશય ઉચિત અને આવકારપાત્ર છે. પણ સાથે સાથે ધારાશાસ્ત્રીઓએ એ પણ જોવુ રહ્યું કે હકક અથવા અધિકાર અસ્પૃસ્ય લેખાતા વર્ગોની સમક્રેટિના અન્ય હિંદુને પણ ન મળતા હોય એવા કાપણુ હકક કે અધિકાર અસ્પૃશ્ય લેખાતા વર્ગને મળવા ન જોઇએ, કારણ કે આમ કરવુ તે કરવા ધારેલા ધારાના આશયની ખહાર જતુ લેખાશે, એટલુંજ નહિ પણ અસ્પૃશ્ય લેખાતા વર્ગને વિશિષ્ટ અધિકાર આપીને અસ્પૃશ્યતાની જ ખીજે છેડેથી સ્વીકૃતિ કરી લેખાશે, જે સ્વીકૃતિ સર્વ પક્ષે એટલી જ અનિચ્છનીય છે. કમનસીબે ઉપર જણાવેલ પ્રસ્તુત ધારાની બન્ને કલમેામાં આ દોષ નજરે પડે છે. અને કલમા ભારે અટપટી છે અને તેના નિશ્ચિત અશા છે તેના નિર્ણય કરવા બહુ મુશ્કેલ છે. એમ છતાં પણ એ બન્ને કલમાનો ઝીણવટથી વિચાર કરતાં અને સાર તારવતાં એવા અર્થ કુલિત થતા માલુમ પડે છે કે હિંદુ ધર્મના પેટામાં રહેલા અનેક સપ્રદાયોમાંના કોઇ એક સપ્રદાયના મંદિર તથા ધર્મશાળામાં એ સપ્રદાયની બહારના હિંદુએ!ને પ્રવેશ કરવાના, પૂજા-પ્રાર્થના-ઉપાસના કરવાના કે ઊતરવાના કાયદાસર ભલે હકક પ્રાપ્ત થતે ન હેાય તે પશુ એવાં મંદિરમાં તથા ધર્મશાળામાં હરિજનોની કોઇ પણ પ્રકારની અટકાયત થઈ નહિ શકે. આ કેવળ એન્ડ્રુદું છે. આને પરિણામે સમાજમાં બિનજરૂરી સંધર્ષોં પેદા થવાને સ ંભવ છે. વળી અસ્પૃશ્યતા નાબુદીના તાનમાં ઔચિત્ય અને ન્યાયની સીમા એળગવામાં આવે એ બકરાને કાઢીને ઉંટને દાખલ કરવા બરાબર લેખાશે. આ દલીલના સાર એ છે કે અસ્પૃશ્યતા નાબુદીને લગતા કાયદો માત્ર એક જ વેરણુ સ્વીકારીને થવા જોઇએ અને તે એકે હિંદુ ધર્મ નીચે આવતા ભિન્નભિન્ન સંપ્રદાયોના મંદિરો તેમ જ ધર્મ શાળાઓમાં જે હકક અધિકાર અને સગવડ એ સપ્રદાયથી બહારના હિંદુઓ ભાગવતા હોય તે હક્ક અધિકાર અને સગવડ હિંદુ લેખતા હારજનાને પણ સંપૂર્ણ રીતે મળવા જોઇએ. આ ધારણ ધ્યાનમાં રાખીને ક્રમશ : (૧) મદિર પ્રવેશ, (૨) દેવપૂજા અધિકાર, (૩) ધર્મન શાળાગનો ઉપયોગ એ ત્રણ ખાખતાને આપણે વિચાર કરીએ. (1) મદિર પ્રવેશ કાઇ પણ મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર ને એને માત્ર કાયદાંની જ ભાષામાં વિચાર કરીએ તે એમ કહેવું પડે કે જે મંદિર જે સપ્રદાયનું હાય તે મંદિરમાં પ્રવેશ કરવાના માત્ર તે સ ંપ્રદાયના અનુયાયીઓને જ અધિકાર હાઇ શકે. પણ વ્યવહારના ક્ષેત્રમાં મંદિરપ્રવેશાધિકાર હંમેશા અતિ વ્યાપક અને નિખ ધ રહ્યો છે. મંદિરપ્રવેશની આવી સાંકડી મર્યાદા પણ સંપ્રદાયે આજ સુધી સ્વીકારી નથી અને દરેક સપ્રાયનાં મંદિરો સૌ કોઇ હિંદુઓને માટે આજ સુધી ખુલ્લાં રહેલાં છે. માત્ર ચ ઊભી થાય છે હિરજનાને આ મંદિરમાં દાખલ કરવાની બાબતમાં. હિરજને સંબધે ઉપર જણાવ્યા મુજબની નીતિ સર્વમાન્ય બનેલી હેને અને રાજ્યના બંધારણે તે નીતિને નિરપવાદ પણે સ્વીકારેલી હોઈને હિંદુ સંપ્રદાયનાં કાજી પણ માંદરમાં હરિજને સમેત સહિંદુઓને આ ધારા પ્રવેશાધિકાર આપવા માગે છે તે ચેગ્ય છે. આ સામે કોઇપણ વગે 2
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy