________________
=
"..
. 1
:
'
... 5
' 2 '' નામ
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવની
T.
a "
IT
| પ્ર. જૈન વર્ષ ૧૪-પ્ર. જીવન વર્ષ ૨છે. આ અંક ૨૩
મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૫૫, શુક્રવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર * આફ્રિકા માટે સીલિંગ ૮.
' છુટક નકલ: ત્રણ આના ૧ શmmitramruantim elianadalatarnimmun તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા ultmanurmenimatumtartructinutmorimumi
અસ્પૃશ્યતા (અપરાધ) ધારે : હિંદુ-જૈન પ્રશ્રની વિચારણા હિંદમાં રહી સહી અરપૃશ્યતા નાબુદ કરવાના હેતુથી “અસ્પૃશ્યતા (અપરાધ) ધારો- Untouchability (offences) Bill લોકસભાની ચાલુ બેઠક દરમિયાન રજૂ થવાનું છે. આ કાયદે માત્ર હિંદુ સમાજને લાગુ પડે છે એમ નથી પણ સમસ્ત પ્રજાને લાગુ પડે છે. જે કોઈ સ્થળ યા સંસ્થામાં હિંદુ લેખાતી અન્ય કે વ્યક્તિને પ્રવેશ, પૂજા ચા ભેગવટાને અધિકાર હોય તે સ્થળ યા સંસ્થામાં અન્ય કોઈ વ્યકિતને તે અસ્પૃશ્ય ગણાય છે એ કારણસર તે તે અધિકારથી વંચિત રાખી ન શકાય-એ આ બીલને વિધેયકને–ઉદેશ છે. આ વિધેયકમાં રહેલી નીચેની કલમોએ ખાસ કરીને જૈન સમાજના અમુક વર્ષોમાં ઉગ્ર વિરોધ અને ઉહાપોહ પેદા કર્યો છે. એ વિધપ્રેરક કલમે નીચે મુજબ છે. વિવાદાસ્પદ કલમે
અથવા Punishment for enforcing religious disabi- (બ) કોઈ પણ જાહેર પૂજા, પ્રાર્થના, કે ઉપાસનાના સ્થાનમાંથી Milities-whoever on the ground of " untouch
એક જ ધર્મને અનુસરતી વ્યકિતઓને જે હદ સુધી પૂજા પ્રાર્થના કરી - ability” prevents any person. "
ઉપાસના કરવા દેવામાં આવતી હોય તે હદ સુધીની પૂજા, પ્રાર્થના કે કોઈ (a) from entering any place of public wor.
ઉપાસના કરતાં અથવા તે કોઈ પણ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરતાં તે
અથવા તે કોઈ પવિત્ર લેખાતા તળાવ, કુ, ઝરે કે જળ પ્રવાહમાં છે ship which is open to other persons profes
સ્નાન કરતાં કે તેના પાણીને ઉપયોગ કરતાં અટકાયત કરે, તે વ્યા sing the same religion or belonging to the same religious denomination or any section!
કિતને છ મહીના સુધીની કેદની અથવા તે . ૫૦૦ સુધીના દંડની thereof as such person; or (b) from wor
અથવા તે બન્ને પ્રકારની શિક્ષા કરવામાં આવશે. shipping or offering prayers or performing any 240215
સ્પષ્ટીકરણ :religious service inftany place of publio wor
જેમાં શિખ, જૈન, બૌધ્ધ ધમીએ, વીરશૈવ, લિંગાયતે તથા ship or bathing in or using the waters of, આદિવાસીઓને અને બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ અથવા આર્યસમાવેશ any sacred tanks, well, spring or water course જના અનુયાયીઓનો સમાવેશ થાય છે એવી હિંદુ ધર્મની કોઈ પણ છે in the same manner and to the same extent. પરંપરા કે તેની શાખા પ્રશાખા દ્વારા હિંદુ ધર્મના અનુયાયી હોવાને કી - as is permissible to other persons professing દાવો કરતી વ્યકિતઓને એક જ ધર્મના એટલે કે હિંદુ ધર્મના અને ની the game religious denomination or any section યાયી તરીકે લેખવામાં આવશે.” ' ' ''
નામ thereof, as such person; shall be punishable ત્યાર બાદ ચોથી કલમમાં કોઈ પણ વ્યકિતને અસ્પૃશ્ય લેખવાના - with imprisonment which may extend to six કારણે અન્ય અનેક સ્થળોને તેમ જ સંસ્થાઓને લાભ લેતાં જે કોઈ જ , months, or with five hundred rupees or with વ્યકિત અટકાયત કરે તેના માટે પણ ઉપર મુજબની શિક્ષા ફરમાવવામાં both,
આવી છે. આ સંસ્થાઓમાં ધર્મશાળા, સરાઈ અથવા તે મુસાફરખાનાને Explanation:--For the purpose of this
સમાવેશ કરવામાં આવ્યો છે. ,
, ; , section and section 4, persons professing the
આ ધારે કોઈ અમુક ધર્મના અનુયાયીઓને લાગું પડતું નથી, 1. Hindu religion in any of its forms or deve
એમ છતાં પણ અસ્પૃશ્યતાની રૂઢિ માત્ર હિંદુ સમાજ સાથે જ જોડાણ || lopments including Sikhs, Jains, Buddhists,.
યલી હેઈને આ ધારે માત્ર હિંદુ સમાજને લક્ષ્યમાં રાખીને ઘડવામાં Virshaivas, Lingayals, Adivasis and followers
આવેલ છે એમ સ્વીકારીને તેની ચર્ચા કરવી વધારે એગ્ય લાગે છે. તે of the Brahmo, Prarthana or Aryasamaj shall
હિંદુ-જૈનનો પ્રશ્ન be deemed to profess the same religion.
આપણે સૌથી પ્રથમ હિંદુ-જૈનના પ્રશ્નને વિચાર કરીએ. આ એ કલમને અનુવાદ
- ધારે હિંદુ ધર્મમાં અન્ય સંપ્રદાય સાથે જૈન સંપ્રદાયને અન્તર્ગત
- ના , ધાર્મિક અટકાયતો લાગુ પાડવા બદલ શિક્ષા
કરે છે અને તે સામે કેટલાક જૈનેને સખ્ત વધે છે. આ
પ્રતને અંગે આપણે એક બાબત જાણી લેવી ઘટે છે કે હિંદી - જે કોઈ વ્યકિત અન્ય વ્યકિતને માત્ર “અસ્પૃશ્યતાના કારણે ધર્મમાં જૈન ધર્મને અન્તર્ગત લખવાની, આ કેઈ નવી વાત " . નીચે જણાવેલ બાબતમાં અટકાયત કરે -
. ' નથી. હિદી બંધારણની ૨૫ મી કલમ સાથે જોડાયેલા ખુલાસામાં પણ ૧ (અ) એક જ ધર્મના અનુયાયી હોવાને ઘ કરતી અથવા તે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હિંદુઓ સંબંધે જ્યાં જ્યાં ઉલ્લેખ
એક જ ધાર્મિક સમુદાય અથવા તે તેના કોઈ વિભાગ સાથે જોડાયેલી કરવામાં આવ્યું હોય ત્યાં ત્યાં તે ઉલેખ શિખે, જૈન અને બૌદ્ધ વ્યકિતઓને માટે ખુલ્લું હોય એવા ધાર્મિક પૂજ યા ઉપાસનાના સ્થા- ધર્મીઓને લાગુ પડે છે એમ સમજવું અને હિંદુ સંસ્થાઓને લગતી નમાં પ્રવેશ કરતાં અટકાયત કરે.
ઉલ્લેખને પણ એ મુજબને અર્થ સમજો.
: : - -
-