________________
પ્રભુનું જીવન
તા. ૧૫-૩-૫૫
“તમે પોતે જ જાણી લે, Ready-made ઉત્તરો શા કામના ? ” એવી એમની દલીલ હાય છે, એથી વધારે કહેતા એટલું જ કહે છે કે સત્ય તા માણીથી ખેલાય જ નહિ. મેલે એટલે અસત્ય થઇ જાય. ભ યુધ્ધના ઉપદેશ વાંચનાર જરૂર મુંઝાય એવા છે. ભગવાને નિર્વાણુ વિશે કશું કહ્યું નથી નિર્વાણુ તારીીક, પણુ જે તત્વજ્ઞાનની ભૂમિકા સમાન વાતો- જેમ કે આત્મા નિત્ય કે અનિત્ય, જીવ શરીર એક કે અનેક–એવા પ્રશ્નો વિશે ભગમાને જે મૌન સેવ્યું છે એ ખરેખર ગહન છે. પ્રશ્ન એ થાય છે કે આટઆટલો આગ્રહ એમના શિષ્યોએ એમને કર્યાં તેાયે ભગવાને ઉપનિર્વાણુ વિશે શુ જ કેમ ન કહ્યું ?
૨૪૮
શિવલિંગ એ વસ્તુ વિશે કાંઇક વિચિત્ર જેવું લાગશે અને એ જ શિવલિંગ ધ હિ ંદુના મનમાં કોઇ વિકૃતિ પેદા નથી કરતું. જ્યારે એ જ શૈવને દિગંબર મૂર્તિઓ પ્રત્યે ધૃણા થાય છે એવા અનુભવ છે. આાના અર્થ શે ? શાસ્રવાસના એ જ ઉત્તર છે. એ શાસ્ત્રવાસના જેવી હ્રાય એ પ્રકારની સાધના કરવાની સ્વાભાવિક પ્રેરણા થાય છે, એવી સાધના કરવામાં શ્રધ્ધા સહજ પ્રાપ્ત થાય છે અને એને અનુકુળ એવા જ સત્યની ઝાંખી પણ મળે છે. એટલે જે કાકાએ શાસ્ત્રને અનુસરણ કરીને સત્યની શાખ કરી એમણે અતે જતાં એ સત્યનું વન એવું જ કર્યું કે જેવુ' શાસ્ત્રમાં લખેલુ' હતું. વેદ અને નિષમાં સર્વવ્યાપી બ્રહ્મતુ જે શબ્દોમાં વર્ણન છે. એ જ શબ્દોમાં શકરાચાય બ્રહ્મની વ્યાખ્યા કરે એમ માનવાનું કારણુ નથી કે શંકરાચાય તે કેવળ ઉપનિષદમાં જે કહ્યું છે એજ કરી કરીને કહે છે. એમની સાધનાના પાયા ઉપનિષદનો શ્રૃહાવાદ છે એટલે એમણે જે રીતે બ્રહ્મનું દર્શન કર્યું હશે તે વિશે તે ખીજા કાઇ શબ્દના ઉ૫યોગ જ ન કરી શકે. એવી જ રીતે તે ભ. મહાવીરે ભ. પાર્શ્વનાથની પર પરામાંથી જે શાસ્ત્રવાસના મેળવી હતી એથી ખીજી રીતે તે
પરમ સત્યનું વર્ણન કરી શકત એ અસભવિત છે. આધુનિક યુગનાં તપસ્વી શ્રીમદ્ રાજચંદ્ર વાંચતાં પણ એમજ લાગે કે ભ. મહાવીરની શાસ્ત્રવાસના લઈને જ શ્રીમદ્ પણ સત્યનું દર્શન કરી રહ્યા છે. પરમ વૈષ્ણવ મહાત્મા ગાંધીજી વિશે પણ એવું જ કહી શકાય. વૈદિક અને જૈન બન્ને દશનામાં જે આત્મતત્વનું વર્ણન છે એ પર પરાગત અને સનાતન છે, એ બન્નેમાં ગુરૂની માન્યતા છે અને શાસ્ત્રનુ પ્રામાણ્ય પણ છે.
આનો ઉત્તર એ જ આપી શકાય કે ભગવાન નિર્વાણુ સંબં કશું ન કહે એ સ્વાભાવિક જ છે. કેમ કે એમની પાછળ શાસ્ત્રવાસની નહતી. વેદ કે ઉપનિષદને અનુસરીને એમણે સત્યપ્રાપ્તિ કરી હોત તા એ ચોકકસ એમ જ કહેત કે “ તે સચ્ચિદાન દ કે સત્ય શિવ" સુન્દરમ્' છે. જૈન પ્રમાણે એમને આચારવિચાર હત તા કહેત કે કૈવલ્યસ્વરૂપ અનન્તચતુષ્ટય છે, પરંતુ ભગવાને કોઇ પણ શાસ્ત્ર કે ગુરૂનું કે પરંપરાનું અવલંબન લીધું નહિ અને સર્વ શાસ્ત્રવાસનાઓનુ ખંડન કરીને તે આગળ વધ્યા. જ્યારે સત્યનું દર્શન થાય છે ત્યારે તા વર્ષોંન ન થાય પરંતુ તે પછી જ્યારે ‘Retrospection '-પૂન નિરીક્ષણુ–ને કાળ આવે ત્યારે જે જાતનાં વર્ણન અન્ય સિદ્દો કરે છે એ રીતે ભગવાન બુધ્ધે ન કર્યું. ખરેખર ‘ શૂન્યવાદ ' એ શબ્દ વધારે માર્મિક લાગે છે. આચાય મર્મચંદ્રકીતિ જ્યારે અસ્તિ-નાસ્તિ–ઉભય-અનુભય—એ ચારે કાટિના ત્યાગ કરીને મેસે છે ત્યારે કહે છે કે-માનો અર્થ એટલો જ કે સાંસારિક માર્ગોથી નિર્દેણુંતું જ્ઞાન ન થઈ શકે. (ન વિચારમેળ માળળ નિર્ધાને અધિતું શ.). ભગવાન બુદ્ધને જો કઇ ગુરૂ હત કે કોઇ પરંપરા હોત તો તે પરંપરામાં આત્મા-અનાત્મા કે મુકિત વિષે જેવુ કહ્યું હેત તે રીતે શબ્દનો ઉપયોગ કરત. પરંતુ ભગવાન તે
શાસ્ત્રવાસનાથી મુક્ત હતા.
જ્યારે ભ. યુધ્ધમાં એથી જુદુ' જ આપણે જોઇએ છીએ. ભ. બુધ્ધે પોતાના તત્વજ્ઞાન અને સાધનાના માર્ગ તદ્દન સ્વતંત્ર કર્યો છે. આત્મા અને બ્રહ્મ વિષે કે પ્રકૃતિ અને પુરૂષ વિશે જે જે જાતની હજારે કલ્પના, જે શાસ્ત્રવાસનાની જડ જેવી છે એમનુ એમણે ખંડન કર્યું. કોઇ પણ દૃષ્ટિ ન રાખવી, સર્વ દૃષ્ટિના અતિ એ એમના ઉપદેશના છે. “શૂન્ય કર્યદી 11મ્ ॥ એ લલકાર આપણે બુધ્ધના ઉપદેશમાં જોએ છીએ, એના અર્થ શો ? મેના અર્થ કેવળ તત્ત્વજ્ઞાન પુરતા નથી. કોઇ પણ પૂર્વગ્રહ, (જેને કૃષ્ણમૂર્તિ “Conditioning” એમ કહે છે) મત કે ધારણાના સર્વથા ત્યાગ કરવા એ ભગવાનના પ્રથમ ઉપદેશ છે. ભગવાને એમ કહ્યું હતું. કારણ પશુ સ્પષ્ટ છે. એમણે પોતે જ્યારે સૌ કાઇ મતમતાંતરોની અસારતા જોઇને ત્યાગ કર્યો ત્યારે જ તે સત્યનાં દર્શન કરી શકયા, અને ગુરૂ, મન્ય, મત, દૃષ્ટિ, સાધનાના અમુક જ માર્ગ, યાગની અમુક જ પ્રક્રિયા એ બધાંનો અને એ વિશેના આશ્રહના જ્યારે એમણે ત્યાગ કર્યો ત્યારે જ એમનુ મન મુકત થયું. બૌધ્ધ ધર્મમાં “ચિત્તવિમુકિત” નામના વિશેષ શબ્દ છે. એને અર્થ પણ એ જ છે. “શ્રધ્ધાવિમુકિત” એવા પણ એક શબ્દ છે જે સામાન્ય અતે માટે ઉપર્યુંકત થાય છે. પરંતુ ચિત્તની વિમુક્તિના અથ ચિત્તને વિચારથી પર એવા સ્તરમાં લઇ જવું એ જ છે શ્રી કૃષ્ણમૂર્તિ જે જાતની સાધના કહે છે એ સાધના અને સાધ્ય એ બન્ને ભ. બુધ્ધની સાધના અને સાધ્યથી જુદાં લાગતાં નથી. ભ. બુધ્ધની સાધના હતી “ મૃત્યુપસ્થાપન ” એને પાલીમાં સતિપઠ્ઠાન કહે છે. ક્ષણુ ક્ષણમાં ચિત્તને વિશ્વક કરવુ અને સમાધિ પ્રાપ્ત કરવી એ જ એ સાધના છે,ક Moment to Moment Living" એ જે કૃષ્ણમૂર્તિ કહે છે એ વાત ને ભગવાન જે મૃત્યુસ્થાપન કહે છે એમાં મને જરાયે અન્તર લાગતું નથી.
સત્યા કરશે જ એધ એમને થયા નહાતા એમ માનીએ એ પણ બરાબર નથી. તેમના એક શિષ્યે આવા પડકાર એમને કર્યાં હતા કે “આપને ઉત્તર આવડતા ન હેાય તો એમ કહેા કે હું ઉત્તર નથી જાણુનાશ.” ભગવાને ના તે ન પાડી. પછી એમ કેમ?v
કૃષ્ણમૂર્તિ ની ખીજી વિશેષતા છે એમની સંદિગ્ધતા. એમને શુ કહેવુ છે, પરમતત્ત્વ વિશે એમને શે ખ્યાલ છે એ તે કહેતા નથી. * एकायनो अर्थ मिक्खवे मग्गो, यदिदं चत्तारो सताना
दीघनिकाय..
એટલે આપણે જોઇએ છીએ કે શ્રી કૃષ્ણમૂર્તિનાં પ્રવચનામાં જે વાતા વારંવાર આવે છે એમાંની ઘણી ચીજો તે મને મ. બુધ્ધની જ લાગે છે. ઇશ્વરવાદ તા બન્ને માનતા નથી. એટલે એ અધિક પાસે આવે છે. બન્ને પૂર્વકાળથી ચાલી આવતા શબ્દોના અર્થ પણ જુદા જ કરતા હોય છે. હવે એવા પ્રશ્ન પૂછાશે કે કૃષ્ણમૂર્તિ તો કોઇ Organised Community—સંગઠ્ઠિત સંસ્થામાં માનતા નથી જ્યારે ભગવાને સધ સ્થાપ્યા, આ કરતા રહેવાના જ, કેમકે ભગવાનને અનન્ય જીવનદર્શન થયેલું તેના પ્રચારની એમનમાં ધગશ હતી, એ ધગશ પાછળ જવાનાં દુ:ખને જોઈને પ્રગટેલી મહાકરૂણા કાર્ય કરી રહી હતી. આમ છતાં એક વાત યાદ રાખવી જોઇએ કે ભગવાને પોતાને સબના મુખ્યધિકારી નહાતા પન્યા. એટલું જ પણ નિર્વાણ સમયે કહી ગયા હતા કે પોતે કાષ્ઠ વ્યકિતને શાસ્તાશાસક—કરવાના નથી. આત્મદીપ આત્મશરણ ધર્મદીપ ધમ શરણ, અનન્ય શરણુ એ ભગવાનના ઉપદેશની શ્રી કૃષ્ણમૂર્તિનાં પ્રવચના સાંભળીને યાદ આવે છે.
પદ્મનાભ જૈન
* ચૂટારુંયપુત્ત, શિનિકાય.