SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ - પ્રબુદ્ધ જીવને T ક, જન વર્ષ ૧૪-પ્ર. જીવન વર્ષ ૨ અંક ૨૨ TTTT : * IT મુંબઈ, માર્ચ ૧૫, ૧૯૫૫, મંગળવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - આફ્રિકા માટે શીલિંગ ૮, • છુટક નકલ: ત્રણ આનાં nat minimateurmam malumamuneratu તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા maintanamadarmutamamaidermalammar . * _ શ્રી કૃષ્ણમૂર્તિ અને બૈધ્ધવિચારસરણી . (આ લેખના લેખક શ્રી પદ્મનાભ જૈન મુંબઈ યુનીવર્સીટીના એમ. એ. થયા બાદ બે વર્ષ સીલન રહ્યા અને બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને તેમણે | ઉંડે અભ્યાસ કર્યો હાલ તેઓ બનારસ હિંદુ યુનીવર્સીટીમાં પાલી ભાષા અને બૌદ્ધ સાહિત્યના અધ્યાપક છે. પ્રબુદ્ધ ભવનના ગતાંકમાં શ્રી જે. કૃષ્ણમૂર્તિના વ્યકિતત્વ અને વકતવ્યને જે પરિચય આપવામાં આવ્યું છે તેમાં ઉપયોગી પૂરવણી થશે એમ સમજીને આ લેખ નીચે પ્રગટ કરવામાં ! * શ્રી કૃષ્ણમૂર્તિના તત્વજ્ઞાનને પરિચય આપનાર એક સરસ લેખ શ્રી પરમાનંદભાઈએ હમણાં જ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કર્યો છે. આ લેખ વાંચીને કૃષ્ણમૂર્તિના વ્યાખ્યાન સાંભળ્યા પછી પ્રથમ મારા મનમાં જે ભાવ જાગૃત થયા હતા અને જે તુલના મેં બેધ્ધ વિચારે સાથે કરી હતી તે લખવાની સ્મૃતિ થઈ. મેં પ્રથમવાર એમનું વ્યાખ્યાન સાંભળ્યું તે કોલં. બોમાં. પાંચ વર્ષ પહેલાં હું ત્યાં બધ ધર્મના અભ્યાસ માટે ગયેલ. ભ. બુદ્ધના અનાત્મવાદ જેવા ગહન અને સૂક્ષ્મ તત્વજ્ઞાનને અભ્યાસ કરતું હતું તે પ્રસંગે શ્રી કૃષ્ણમૂર્તિના વ્યાખ્યાને સાંભળ્યાં હતાં. તે સમયે કારણ છે કે એમને કોઈ ગુરૂ નથી. ભ. બુદ્ધ જયારે બધિપ્રાપ્ત કર્યા પછી ધર્મચક્ર પ્રવર્તન (પ્રથમપદેશ) કરવા સારનાથ આવે છે ત્યારે ઉપક નામને એક આજીવક એમને મળે છે. ' ભગવાનની પ્રસન્ન ચર્યા અને પરિશુધ્ધ, ઊજજ : વલ તેજ જોઈને એ પૂછે છે કે હે “આયુ. ષ્મન્ ! આપ કેણ છે ? કોની પ્રેરણાથી આપે પ્રવજ્યા લીધી, આપના શાસક કોણ. કોને ધર્મ છે આપને રૂચે છે?” ભગવાન કહે છે: “ઊપક ! મે તૃષ્ણાના ક્ષયથી, પિતાના પુરૂષાર્થથી જ કોષ્ટજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હું કોને- મારા ગુરૂ તરીકે ઓળખાવું? ન તે મારે કોઈ આચાર્ય છે કે ન શાસક. હું એકલો સમ્યફ છે * * * * * : * તા મને એમ થયું કે કૃષ્ણમૂર્તિની વિચારસરણી ઘણા અંશે ભ. સંબુધ છું અને હું જ મારો શાસક છું.” % બુધના વિચારોને મળતી આવે છે અને આજે ભ. બુધનું જીવન, ભગવાનની એ દરેંકિત નથી. સાચે જ એ વસ્તુ છે. ભ. બુદ્ધને તેમને ઉપદેશ આપવાને ઢંગ અને તત્વજ્ઞાનને વિચાર કરું છું ત્યારે એમ કઈ ગુરૂ ન હતું અને હાલ તે ભગવાને જરૂર એને ઊલ્લેખ કર્યો હોત.' ૧ જ લાગે છે કે શ્રી. કૃષ્ણમૂર્તિ જાણે બુધની પરંપરાને આગળ ન પણ ગુરૂ કે શાસ્ત્ર ન માનવાં એને અર્થ શો ? આપણે કોઈ | ચલાવતા હોય જે કે પતે શ્રી કૃષ્ણમૂર્તિ એને ઇન્કાર કરશે એમ છતાં જે સામ્ય હું જોઉં છું એથી મારી ધારણા સાચી પતી અનુભવી પાસે જઈએ કે- શાસ્ત્ર વાંચીએ એટલાથી ગુરૂને માન્યા એમ * * નથી હોતું. એને ગંભીર અર્થ તે એ જ લેવાનો રહ્યો કે આપણી ' હોય એમ લાગે છે. શ્રી કૃષ્ણમૂર્તિ વારંવાર એમ કહે છે કે કોઈ ગુરૂ જે શાસ્ત્રવાસનાઓ હોય છે. એનો ત્યાગ. શાસ્ત્રવાસનાને અર્થ એ કે ગ્રન્થને પ્રમાણુ ન માન. એ વિષે વધારે ચર્ચા થી પરમાનંદભાઈએ કરી જ છે. ભ બુદ્ધના જીવનનું –એમણે જે રીતે સત્યની શોધ છે કે જન્મથી જ માબાપના અને બીજા સમાજમાંથી મળી આવતાં કરી અને એની પ્રાપ્તિ કરી એ માર્ગનું અધ્યયન કરતાં એમ જ જે જે સંસ્કારો આપણાં મન ઉપર હોય એ સંસ્કારને પંજ. એ સંસ્કારો એટલાં પ્રબળ હોય છે કે એને અન્ત મૃત્યુ સાથે પણું વાગે છે કે ભ બુધે કોઇ ગુરૂ કે અન્યના આધારે સત્ય પ્રાપ્ત કર્યું તે નથી. .' આ એક inherited-વારસાપ્રાપ્ત-વસ્તુ પણ. કહેવાય. ' નથી. પ્રવજ્યા લીધા પછી ભ. બુધ છ સાત વરસ સુધી જુદા જુદા આપણે ઘણાં આધ્યાત્મસાધક સતેના જીવનમાં એવું વાંચીએ છીએ મતોના ચક્રાવામાં પડયા તે કાળમાં જે શ્રમણ અને બ્રાહ્મણ પરંપરાઓ કે અમુકને ભગવાન અમુક રીતે પ્રત્યક્ષ થયા. હવે જે આવી સાધનામાં હતી, તેમનાં જે આચારવિચાર હતા તેની પાલના પણ તેમણે કરી માને છે એ લેકે પણ ઇનકાર નથી કરતા કે આ તે પિતતાની છે અને આખરે એ બધી તપસ્યાઓની અને તત્વજ્ઞાનની અસારતા જોઈને શાસ્ત્રવાસનાને અનુલક્ષીને જે ઈશ્વરદર્શન આદિ થાય છે. આ શાસ્ત્ર | એમણે એને ત્યાગ કર્યો. એમના સાથી ઓએ તે એમજ કહ્યું કે આ વાસના માણસને જેમ શ્રધ્ધાનું બળ આપી શકે તેમ જ અન્ધશ્રદ્ધા પણ છે તો ભ્રષ્ટ થયા. ભ. બુધે ત્યાર પછી જે માર્ગ લીધો છે એ ન તો આપી શકે છે એ અન્ધશ્રધ્ધા શ્રધ્ધા કરતાંયે વધારે શકિતશાળી હોય છે. - વેદમાં વર્ણવ્યો છે કે ન તે ઉપનિષદમાં. અને બૌધ્ધના પૂર્વ કાળમાં ઉદાહરણ તરીકે જુએ. કૌવ ઉપાસનામાં જે માનતા નથી તેમને થયેલા જૈન સંપ્રદાયમાં પણ એ માર્ગને ઊલ્લેખ નથી. ભ. બુદ્ધ પિને જ કહે છે કે બીજા બધા માર્ગો જ્યારે અસત્ય છે એમ તેમને લાગ્યું ----- ---- ત્યારે એમણે એ બધાને ત્યાગ કર્યો અને પિતાને માર્ગ કાઢયે. એટલા * સર્વ શ્રમિકમાય સમુદિગ્યું? 7 મે મારિયો રથ, સવિલો ! માટે જે તે એમને સ્વયંભુધ્ધ કહેવામાં આવે છે. એમને દાવો પણ ન ર્વિગતિ | -માવત. " .
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy