SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ સ્થાને રાખીને તે આખા ચરિત્રને કેવી રીતે તે ઉઠાવ આપે છે તે જુદા જુદા દ્રષ્ટાન્ત આપીને વિગતવાર સમજાવ્યું અને છેવટે પંડિત સુખલાલજી ચાલુ વર્ષ દરમિયાન ૭પ વર્ષ પુરાં કરે છે તે ધ્યાનમાં લઇને તેમને આપણે બધાએ મળીને પેણા લાખની એક થેલી આપવી જોઈએ અને તે રીતે તેમની અપૂર્વ વિદ્વત્તાની અને અનેકવિધ સાહિત્યસેવાઓની કદર કરવી જોઇએ એમ તેમણે જણુાવ્યું. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ પ્રત્યુત્તર આપવાની શરૂઆત - કરતાં આ નિમિ-તે પોતાના જુના સાથીને મળવાના આવા પ્રસંગ ઉપસ્થિત થયેલા જોઇને ગદ્દગદિત થયા હતા અને સાધુઓની સત્તાશાહી સામે વર્ષોં પહેલાં સાથે મળને ચલાવેલી ઝુંબેશને તીવ્ર લાગણીપૂર્વક • તેમણે યાદ કરી હતી. આ વિષે આગળ માલતાં તેમણે જણાવ્યું કે • “એ દિવસેામાં મેં પણ ભૂભો કરી હશે. મારા મત પ્રમાણે એ દિવસો અને પછીનાં વર્ષો દરમિયાન પરમાનંદભાઇએ પણ કેટલીક ગંભીર “ત્યારબાદ “ચંચલ હેન” પ્રથમાક્ષરમાં આવે એવું ઉચ્ચ ચારિત્ર્ય ભૂલે કરી હતી, જેના પરિણામે એ વખતની યુવક શકિત સ ંગઠ્ઠિત થઇ ન દાખવતું એક કાવ્ય રચી આપવા મેં કહ્યું, જવાબમાં ચંદ્ર સમી શાન્તિ સદા, ચક્રવાકશે કે મ, લક્ષ્મીસમ કાન્તિ અહા, મ્હેન સમા છે રહેમ શકી. નહિ તેા એ દિવસેામાં આપણે ધણું કાર્ય કરી શક્યા હતઃ શ્રી પરમાનંદભાઈને પોતાની ગંભીર ભૂલા વિષે અન્તમુર્ખ અનીને વિચાર કરવા હું વિનતિ કરૂં છું. આજે પણ આપણે બધા જુના અને નવા કાર્ય કર્તાઓ એકત્ર થએ અને વ્યવસ્થિત યોજનાપૂવ ક યુવક વર્ગ તે સર્હુિત કરીએ તે આપણે ધણુ કામ કરી શકીએ તેમ છે એમ મને લાગે છે. પરમાનદભાઇ વિષે મને હંમેશા ધણું માન રહ્યું છે. અને તેથી તેમની સાથે કયારે પણુ અથડામણમાં આવતાં મારી જાત પુરતા ખુલાસા કરવાથી મે વિશેષ કદિ પણ લખ્યું નથી, તેમના સાથથી આજે પણ આપણે ધણું સાધી શકીએ એમ છીએ એમ હું ધારૂં છું" અને તે માટે હું તૈયાર છું.” એમ તેમણે જણાવ્યું. “આમ ભાઈ શ્રી ધીરજક્ષાલની શીઘ્ર કવિતા સાંભળતા હું બેહુદ ખુશ થયાં હતા. તા. ૧-૩-૫૫ . અને કવિ છે એવી જાણ થતાં મેં તેમને “ટી છે. શાહ” પ્રથમાક્ષરમાં આવે તેવું ભકિતરસ બતાવતુ એક કાવ્ય રચી આપવા કહ્યું. જવાબમાં એકાદ બે મિનિટમાં તેમણે મને નીચેનુ કાવ્ય લખાવ્યું." ટીલાં ટપકાં શું કરો ? પ્રાચ્ય જીવન જીવન સુધારા આપ ; શાન્તિમય કા વિષે હરી શુ હાય : મિલાપ “યારબાદ ચન વ્હેન” પ્રથમાક્ષરમાં આવે તેવું · ખાદ્ય પદાર્થ બતાવતું કાવ્ય રચી આપવા કહ્યું તેમણે તરતજ જવાબ આપ્યો કેઃ ક કાંડાનું શાક તે, ચણા તણું કઠોળ ; નહિં ભાવે તુજને કહ્યું, હેન ભાવે બહુ ગોળ . "ભાઈ શ્રી બાલાભાઈએ પોતાના જીવનની શરૂઆત લેખિનીથી કરી અને આજ અડતાલીસ વર્ષે પણ એમની એ પ્રવાહ અણુઅટકયા ચાલુ જ રહ્યો છે, જ્યારે ભાઇ શ્રી ધીરજલાલે. તે આજ ૪૯ વર્ષી, સુધીમાં અનેક વ્યવસાયો ખેડી નાખ્યા છે. તેમણે શિક્ષક, લેખક, તંત્રી, મંત્રી, વેપારી, શતાવધાની, કવિ, વૈદ્ય, ચિકિત્સક વિગેરે વિગેરે અનેક ધંધા કર્યાં છે, પણ જેમ વિદ્વાન અને લક્ષ્મીને મોટે ભાગે આડવેર હાય છે તેમ તેમને લક્ષ્મી સાથે આજદિન સુધી આડવેર જ રહ્યું છે. આ બન્ને ભાઇઓ લક્ષ્યમાં લે તે આપણા પ્રબુધ્ધ જીવનને ખૂબ સમૃધ્ધ બનાવી શકે.” આમ કહીને પ્રબુધ્ધ જીવનને તેમની લેખિનીને લાભ આપવા શ્રી. ટી. જી. શાહે ઉભય બંધુઓને વિનતિ કરી અને તન્દુરસ્તીભયુ ' દીર્ધાયુષ્ય અને વધારે ને વધારે ઉજ્જવળ કારકીદી તેમને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા વ્યકત કરી. શ્રો ખાલાભાઈ (જય ભિખ્ખું) એ પોતા માટે આવા પ્રસંગ ઉપસ્થિત કરવા માટે સધને આભાર માનતાં જણાવ્યું કે – શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઇએ જૈન સમાજમાં વિદ્વાનોની કારના ભારે અભાવ નજરે પડે છે તે બાબત તરફ લક્ષ્ય ખેંચતા એક ‘વિજયધમ સૂરી સુવર્ણચંદ્રક' જે ભાવનગરની પવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી જૈન વિદ્વાનને આપવામાં આવે છે અને બીજો આ વખતે અપાયેલે શ્રી બુધ્ધિસાગરસુરિ સાહિત્ય ચંદ્ર' આ બન્ને ચંદ્રકની યોજનાના ઉદભવ કેમ થયો તેના પ્રતિહાસ રજુ કર્યાં અને ત્યારબાદ શ્રી બાલાભાઇ પાતાની વાર્તાની કેમ ગુંથણી કરે છે અને પોતાની વાર્તાના નાયકના ચરિત્રમાંની કોઇ એક વેધક ધટનાને મધ્ય “આજે મુંબઇ યુવક સ ંધ તરફથી મારૂ જે ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું છે, તે માટે આપને આભારી છું. મારા સાહિત્ય વિષે જે કહેવામાં આવ્યું છે, તેવુ' તે છે કે નહિ, તે પણ હું જાણતા નથી. મારૂં સાહિત્ય મારા માનદ માટે સરજાયું છે. એના પ્રસર્વ એક અજાણી વેદનામાંથી થયો છે. ગામડા ગામમાં રહેતા મને એક સખી મળી હતી. એ નાગર હતી. બાળવિધવા હતી. એમણે રામાયણ, મહાભારત મને વંચાવ્યાં. અરેબિયન નાઇટસની સુંદર વાતાનાં કલ્પનાસભાર મને આપ્યા. પછી હું આગ્રા ને થી જેટલે ભણવા ચાલ્યા ગયા. ત્યાં સમાચાર મળ્યા કે એ નિાઁષ પ્રેમની પ્રતિમાથી સખી ગુજરી ગઇ. એ વેદના ગુરૂકુળના વાતાવરણમાં કોને કહું ! જે રીતે ગાઈએ જેમ ઉંદરોને પોતાનુ દુ:ખ કહી વેદના હળવી કરી હતી એમ મેં કાગળના પૃષ્ઠ પર મારી વેદના ઠાલવી. “એ મારી પહેલી વાર્તા. હાજી મહમદના વીસમી સદીમાં છપા શ્રી રતિલાલ ચીમનક્ષાલ કોઠારીએ ધીરભાઇ સાથેનાં જીનાં સ્મરણેા તાજા કર્યાં અને અમદાવાદના મુનિસંમેલન વખતે તેમણે જૈન સમાજની કરેલી સેવાઓ યાદ કરી અને વિશેષમાં જણાવ્યું કે “જૈન સમાજ સાધારણ રીતે સાહિત્ય લેખકની તેના મરણ પછી જ કદર કરે છે એ અનુભવ ધ્યાનમાં લેતાં આ બે ભાઈઓને એક જૈન સંસ્થા તેમની વિશિષ્ટ સાહિત્યકૃતિ માટે સુવર્ણસુંદ્રક આપે એ આશ્રય તેમજ આનંદ ઉત્પન્ન કરે તેવુ' છે. આપણે ત્યાં સન્ટ્સ એક ઇન્ડીયેલી. હાજી મહમદ એ વેળા ગુજરી ગયેલાં. સાસાયટી જેવી સંસ્થાઓ ઉભી થવી જોઇએ. એક મુનિ પુણ્ય-. વિજયજીને બાદ કરતા ખીજા સાધુઓ જૈન સાહિત્ય તરફ તદ્દન એધ્યાન છે. એ ખેદ ઉપજાવે તેવું છે. આ દિશાએ સાધુઓએ વધારે જાગૃત અને પ્રવૃત થવુ ધટે છે.” “ તા વાર્તા લખવાના આરંભની વાત થ. પણ ભણતર તે જુદું જ હતું. સંસ્કૃત ભાષાની છેલ્લી ઉપાધિ લઈને નીકળ્યા હતા. કોષ્ઠ મુનિરાજને ભણાવવાનું કે કોઇ ધાર્મિક પાઠશાળાના માસ્તર થવાનું સરજત મળ્યું હતું. ટુક અનુભવમાં મને ધાર્મિક માસ્તરનું સ્થાન ખૂબ જ હીણું લાગ્યું. ત્યારે શું કરવું? વેપાર, રજવાડુ, નાકરી બધુ... તૈયાર હતું, પણુ મેં માતા સરસ્વતીના પલ્લો પકડી લીધા. મે કહ્યું: “મા તારામાં મારો આન ંદ છે. તું મને સંભાળજે !” સરસ્વતીને ચરણે ખેઠે હૈાવાથી, આજીવિકા ખાતર લખ્યુ છે. મનની “એ દિવસથી આજસુધી મારા પોતાના આનંદ ખાતર, ને માન્યતાઓને સાકાર રૂપ આપવા લખ્યુ છે. જૈન ધર્મની વિશાળતા બતાવવા ‘કામવિતા સ્ફુલિભદ્ર' લખ્યું, અસ્પૃશ્યતાનો પ્રશ્ન ચચ વા મહર્ષિ મેતારજ માનવધડતરની દૃષ્ટિએ ભગવાન ઋષભદેવ
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy