SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ '' : ' , f /IFE જ પ્રબુદ્ધ જીવન .' તા. ૧-૩-૫૫ જ સાહિત્ય પ્રવૃત્તિ એ વિનતિ કે દ્રોપાર્જન સાથે જોડાયેલી એક પણ બનતું તેમણે કારમાં બે જૈન સાહિત્યકારનું સન્માન પિતા મુંબઈના શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી તા. ૬-૨-૫૫ પાર્સનાના માત્ર એક અવધાનને વળગી રહ્યા છે. અન્ય શતાવધાની છે. ના રોજ શ્રી ધીરજલાલ ટોકરશી શાહને વિ. સં. ૨૦૦૮માં પ્રગટ તેમણે વસ્તુતઃ સ. અવધાનના પ્રયોગો કર્યા છે અને જીવનમાં પણ દ થયેલ પ્રતિક્રમણ પ્રબંધ’ નામની એક વિશિષ્ટ સાહિત્યકૃતિ માટે અને અનેક અવધાનની ઉત્તરોત્તર ઉપાસના કરી છે. બન્ને ભાઈઓ આખરે દિ શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ)ને વિ. સં. ૨૦૦૯ માં આપણામાંના જ છે. તેમને હું સપ્રેમ આવકારું છું. આ બન્ને ભાઈઓ રિ પ્રગટ થયેલ “ચક્રવત ભરતદેવ એ નામની એક વિશિષ્ટ સાહિત્યકૃતિ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પિતાપિતાની વિશિષ્ટ સાહિત્યકૃતિને Sિ માટે દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપણા નીચે અંગે સુવર્ણચંદ્રક મેળવવા ભાગ્યશાળી. થયા છે તે માટે તે બને આ સુવર્ણ ચંદ્રક આપવાને એક સમારંભ યોજવામાં આવ્યું હતું. આ ભાઈઓનું હું અંતઃકરણથી અભિનન્દન કરૂં છું. આ બન્ને સાહિત્યકારોનું શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૧૧-૨-૫૫ “ભાઈ ધીરજલાલમાં ભારે કર્તવ્યશકિત રહેલી છે. તેમણે પુરૂષાર્થ કિ ના રોજ સંધના કાર્યાલયમાં શ્રીમતી લીલાવતીબહેન દેવીદાસના પ્રમુખ વડે જીવન ખેડયું છે અને અનેક ઢાળઢોળાવ જોયા છે. આજે તેઓ E પણ નીચે સન્માન કરવામાં આવ્યું હતું. આ બન્ને મિત્રને સત્કાર એક એવી સાહિત્ય પ્રવૃત્તિમાં પડ્યા છે કે જેમાં આજની પેઢીને કરતાં સંધના મંત્રી શ્રી, પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે કોઈ ખાસ રસ નથી. તેમનું સ્થાન જુનવાણીની ઉપાસનામાં નથી, પણ . “આજના આપણુ બે મહેમાનોમાંથી એક શ્રી બાલાભાઈને આમાંના નૂતન અને નવલ સાહિત્યના સર્જનમાં છે. તેમના અંગત સંગે તેમને ધણાખરા પહેલીવાર જોતા હશે. કેટલાંક વર્ષો પહેલાં તેમણે લખેલ ભલે ત્યાં થોડા સમય પકડી રાખે, પણ પહેલી તકે ત્યાંથી તેઓ મુકત મુનિ ચારિત્રવિજયજીનું ચરિત્ર મારા વાંચવામાં આવતાં તેમના પ્રત્યે બને અને સાહિત્યના ક્ષેત્રમાં તેમને સ્વૈરવિહાર શરૂ થાય એમ હું કિ મારા દિલમાં આકર્ષણ પદ્ધ થયું હતું. તે વખતે જૈન જ્યોતિ કર્યા. ઇચ્છું છું. િલયમાં તેઓ કામ કરતા હતા. તે દિવસોમાં તેમને હું મળેલો. પછી તેમનાં ' ભાઈ બાલાભાઈને વિનંતિ કે દ્રવ્યોપાર્જન સાથે જોડાયેલી જ લખાણો અવારનવાર વાંચવામાં આવતાં અને કદિ કદિ તેમને અમદાવાદ સાહિત્ય પ્રવૃત્તિ તેઓ ભલે ચાલુ રાખે પણ નૂતન જીવન દર્શન આપ. અથવા અન્યત્ર મળવાનું પણ બનતું. તેમણે પ્રારંભમાં કાશીના વાના શુધ્ધ હેતુથી ચલાવવામાં આવતા પ્રબુધ્ધ જીવનને કેવળ યશોવિજયજી પાઠશાળામાં અને પછી શિવપુરી ખાતે અભ્યાસ કર્યો હતો. યજ્ઞાથે ફુલ નહિ તે, કુલની પાંખડી તેઓ આપતા રહે. અમારા [ અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે સાધુઓને ભણાવનાર શિક્ષક કે માસ્તર થવાને પ્રબુધ્ધ જીવનમાં બીજી ત્રુટિ વિશેષતા ગમે તે હો, પણ એક ત્રુટિ દે બદલે લેખનને વ્યવસાય પસંદ કર્યો અને તે દ્વારા દ્રવ્યોપાર્જન કરીને અમને ખૂબ સાલે છે. એક કાળે અમારા સાથી અને સહકાર્ય કરતો - જીવન નિર્વાહ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયને તેઓ આજ સુધી શ્રી વ્રજલાલ ધરમચંદ મેધાણી માનવતાસ્પર્શી નવી નવી વાર્તાઓ િએક સરખી શ્રદ્ધાથી વળંગી રહ્યા છે અને સરસ્વતી દેવીએ તેમની અને સત્ય ઘટનાઓ પુરી પાડીને અમારા એ વખતના પ્રબુધ્ધ જૈનને દિ સર્વ જરૂરિયાતો પુરી પાડી છે. તેમની વાર્તાઓ માનવતાસ્પર્શી હોય નવપલ્લવિત રાખતા હતા. તેમના ગયા પછી અમારી એ બેટને પુરી છે. નવા વિચારપ્રવાહોથી તેઓ રંગાયેલા છે. જૈન ધર્મની ઘણી પાડનાર અન્ય કોઈ એ કારિને વાતોલેખક અમને સાંપડયો નથી. લિ થાઓને તેમણે અધતન વાર્તાને રંગ આપે છે. તેમનું જીવન પૂર્ણ બાલાભાઈને અમારાં વલાલ મેધાણીની એાછા વધતા અંશે પુરવણી દિ પણે સાહિત્યલક્ષી છે. કરવા મારી પ્રાર્થના છે. ઉભય- મિત્રને હું પુનઃ આવકારુ છું.” છે. “ભાઈ ધીરજલાલ એ અમારા જુના સાથી અને સહકાર્યકર્તા છે. ત્યારબાદ શ્રી ટી. જી. શાહે બન્ને ભાઈઓને આવકાર આપતાં આજથી વીસ વર્ષ પહેલાં તેઓ જૈન યુવક પ્રવૃતિના એક મુખ્ય જણાવ્યું કે “શ્રી બાલાભાઈ ફકત મારા રહી નથી, પણ સગા પણું - સંચાલક હતા. જૈન જ્યોતિ નામનું એક સાપ્તાહિક પત્ર ચલાવતા છે અને ઘણા વર્ષો પહેલાં જ્યારે મને તેમના પહેલાં દર્શન થયાં ત્યારથી જ રિક હતા. નિડરતા આ પત્રનું મુખ્ય લક્ષણ હતું. અમદાવાદ ખાતે ૧૮૭૬ માં ઉના ન થયા ત્યારથી જ એક ઉંચ કોટિના માનવી તરીકે મેં તેમને ઓળખ્યા છે અને . દિ સંધ બહિષ્કાર પ્રકરણ ઉભું થયું તે વખતે તે સામે તેમણે જોરદાર તેમની સાહિત્યઉપાસના વિષે મારું દિલ હમેશાં આદર અનુભવતું કિ ઝુબેશ ચલાવી હતી અને બહિષ્કાર વિરોધી હીલચાલને ભારે વેગ રહ્યું છે. તે આપ્યો હતો. ત્યાદ બાર તેમની દિશા કાંઈક બદલાણી અને કૌટુંબિક ', “વર્ષો પહેલાં જ્યારે વિદ્વાન મુનિશ્રી વિદ્યાવિજયજી કરાંચીમાં હતા E જવાબદારી તેમને એક યા બીજી દિશાએ ધસડતી રહી. આજે તેએ અને પોતાના ગુરૂ મહારાજની જયન્તી ઉજવવાના હતા ત્યારે તેમણે કે સ્થિર થયા છે અને દ્રવ્વપાર્જનની ચિન્તાથી મુક્ત થયા છે એમ હું પંડિત લાલન અને શતાવધાની ધીરજલાલ ટોકરશી શાહને ખાસ મિ ધારું છું. આજે તેમને મુંબઈ જૈન યુવક સંધના કાયૉલયમાં આવકારતાં આમંત્રણ આપી કરાંચી બતાવ્યા હતા. ભાઈ શ્રી ધીરજલાલને મને - હું આનંદ અનુભવું છું. એ વખતે પ્રથમ પરિચય થયું હતું. તેઓ શતાવધાની છે એવી ખબર દિલ “અમારા મુંબઈ જૈન યુવક સંધના ઇતિહાસમાં છેલ્લા બે દિવસ પણ મને વિદ્યાવિજયજી મહારાજના કહેવાથી ત્યારે જ પડી. તેમને મિ દરમિયાન બે આવકારદાયક ઘટનાઓ બની છે. અમે જેમને અમારાથી બન્નેને ઉતારે મારે ત્યાં જ હોવાથી તેમના ૧૮ દીવસના રોકાણ દરમિઆ બંડું દૂર ગણુતા હતા અને વિચારના ક્ષેત્રમાં જેમને અને અમારે ધણું થાન તેમના સતત સમાગમને મને લાભ મળ્યો હતે. દિ અન્તર છે એમ લાગતું હતું એવા શ્રી કસ્તુરભાઈ લાલભાઈને અમારા “એકવાર કરાંચીમાં જૈન જનતા સમક્ષ શતાવધાનના પ્રયોગો કરી આ સંધના કાર્યાલયમાં બે દિવસ પહેલાં આવકારવાને અમને સુયોગ સાંપડયો બતાવ્યા બાદ લગભગ આઠ જુદી જુદી સંસ્થાઓએ તેમને શતાવધાનના હ હતે. એવી જ રીતે એક વખતના અમારા સાથી અને સહકાર્ય કર્તા, પ્રયોગે બતાવવા માટે આમંત્ર્યા હતા. આ નવે પ્રસંગે મેં તેમના [ સમયાન્તરે એક યા બીજા કારણે અમારાથી જુદા પડેલા અને વર્ષોથી મંત્રી તરીકે સ્નેહભાવથી કામ કર્યું હતું. સભાએ ખૂબજ મોટી દૂ વિખુટા પડેલા. એવા શ્રી ધીરજલાલ ટોકરશી શાહને—અલબત્ત અન્ય થતી હતી. કોઈ કોઈ સભામાં તે ૧૦ થી ૧૨ હજાર માણસની દિ નિમિત્ત અને સંગે વચ્ચે-આજે અમારી વચ્ચે આવીને બેઠેલ જોઇને હાજરી થતી હતી. હું તે શું પણ સૌ કે તેમની શતાવધાનની કળા પર મારું દિલ, આનંદપુલક્તિ બને છે. ઉપર મંત્રમુગ્ધ થતા હતા. અને તેમની આવી અસાધારણ શકિત ' ભાઈ બાલાભાઈ અને ભાઈ ધીરજલાલ ઉર્ય પ્રકૃતિથી સાહિ-. માટે તેમને અનેક માનપત્ર, ચાંદે અને ભેટે મળી હતી. - થાકત્ર છે. પણ એક વ્યવસાયી જીવનના પ્રારંભથી આજસુધી સાહિત્ય- “ભાઈ ધીરજલાલ શતાવધાની છે એટલું જ નહિં પણ વિદ્વાન
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy