________________
૩૩૦
પ્રશુદ્ધ જીવન
તા. ૧૫-૨૫૫
મુંબઇ જૈન યુવક સંઘના કાર્યા
અને કાર્ય કર્તાઓ સાથે એટલા બધા મળતા હળતા થયા કે સરદાર વલ્લભભાઇ મુંબઇના જ છે. એવી આત્મીયતા મુખના પ્રજાજનો તેમના વિષે અનુભવતા થયા હતા. સરદાર વલ્લભા સાથે. કસ્તુરભાઇની
તા. ૮–૨–૫૫ - બુધવારના રાજ મુબઇ જૈન યુવક સંધના કાર્યોલયમાં સધના નિત્રણને માન આપીને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પધાર્યાં હતા. આ પ્રસંગે સંધના સભ્યો સારી સખ્યામાં ઉપસ્થિત થયા હતા. પ્રારંભમાં શ્રી કસ્તુરભાઈ ને આવકારતાં સ ંધના મંત્રી શ્રી પરમાન દતુલના કરવાનો મારો આશય નથી, પણ સરદારનું દૃષ્ટાન્ત આપીને આજના કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે “થોડા દિવસ પહેલાં માન્યવર આપણા મહેમાન કસ્તુરભાઈને હું વિનતિ કરવા માગું છું કે તેઓ મુખઇની કસ્તુરભાઇના એક ભાષણના છાપામાં પ્રગટ થયેલા અહેવાલની યથાર્થતા જૈન જૈનેતર સમાજના કાર્ય કર્તાઓને વિશેષ હળતા મળતા રહે, વિષે તેમને પૂછાવતાં સાથે સાથે મેં વિનંતિ કરી કે “આપ અવારનવાર આપણી બાજું શું શું વિચારા ચાલી રહ્યા છે તે જાણતા રહે અને મુંબઇ આવે છે. તે “ આપની અનુકુળતા મુજબ અમારા સંધના તેમના બહેાળા જ્ઞાન અને અનુભવના આપણુને લાભ આપતા રહે, કાર્યાલયમાં પધારા તે આપને જાતે મળીને અમારા સભ્યોને ખૂબ તેમની અને આપણી વચ્ચે જે અપરિચિતતાની દીવાલ ખડી છે તે આનંદ થશે.” આ પત્રના જવાબમાં ફેબ્રુઆરી માસની ૯ મી તારીખ દુર કરે, સમાજના અનેક પ્રશ્નો વિષે આપણને માર્ગદર્શન આપે તેમજ પોતાને અનુકુળ હોવાનું તેમણે જણાવ્યું અને તેના પરિણામે આજના સહકાર આપે; અને મુંબઇના જૈન તેમ જ ગુજરાતી સમાજ તેમના પ્રસંગ આપણને પ્રાપ્ત થયા છે. વિષે એજ પ્રકારની આત્મીયતા અનુભવતા થાય ”
“તેમને નિમંત્રણ આપતાં મને એ પણ વિચાર આવેલા કે અમુક પ્રશ્નો પરત્વે અમારા સંધના તથા મારા પોતાના અને કસ્તુરભાઈના વિચારામાં બહુ મોટા તફાવત છે. એ ધ્યાનમાં લેતાં તેમને નિમત્રણ આપું છું એ બરાબર છે કે નહિ? પણ એ વિષે વિચાર કરતાં તરત મનનું સમાધાન થયું કે આપણે એકમેકના વિચારભેદને ખૂબ મહત્વ આવીને પરસ્પર દૂર અને દુર રહીએ છીએ, આ વિચારભેદના પ્રમાણસર ખ્યાલ કરવામાં આવે અને સાથે સાથે બીજી અનેક બાબતમાં વિચારસામ્ય કેટલું છે. તેનું પણ માપ ધ્યાનમાં લેવામાં આવે તે વિચારભેદ એકમ નજીવા બની જાય છે. અને આપણી અને અન્યની વચ્ચે રહેલ અન્તરનો પડદો. સરી જાય છે. પ્રમાણીક વિચારભેદને નકાર ન કરીએ તે પણ તેને એકમેકની નજીક આવવામાં, પરસ્પર વિચાર વિનિમય કરવામાં અને મત ય ડાય ત્યાં સાથે મળીને કામ કરવામાં આડે આવવા દેવા ન જો/એ. આમ વિચારીને અમે તેમને ખેલાવ્યા છે અને તે પણ એમ સમજીને અહિં આવ્યા છે એમ હું માનુ છુ
“
“શ્રી. કસ્તુરભાઇને જોતાં આજે મને અમુક રીતે સરદાર વલ્લભભાઇનું સ્મરણ થાય છે. વલ્લભભાઇ ળમૂ અમદાવાદના અને અમદાવાદમાં રહીને જ તે સરદાર તરીકે ઓળખાયા અને પકાયા. પણ પાછળનાં વર્ષોં દરમિયાન તેઓ મુબા એટલુ બધુ આવતા જતા થયા અને અહિંના આગેવાનો
ત્યાર બાદ શ્રી સુખ જૈન યુવક સધના સક્ષિપ્ત પરિચય અને સધનાં કાર્ય ક્ષેત્રની વિશેષતા અને મર્યાદાના ખ્યાલ આપીને તેમણે જણાવ્યુ કે “જૈનાની એકતા સાધવી એ અમારા સંધનો એક મુખ્ય ઉદ્દેશ છે ... અને તે દિશાએ કરવા યોગ્ય સ કાંઇ કરવાના અમારા સંધ તમન્ના સેવે છે. સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ નામની સંસ્થા સાથે અમારા સંધ અત્યન્ત નિકટ સબંધ ધરાવે છે. અમારામાંના કેટલાએક તે સંસ્થાના મુખ્ય કાર્યવાહકો છીએ. સયુકત જૈન વિદ્યાર્થી ગૃહની પ્રવૃત્તિ પાછળ અમને જૈન સમાજની એકતાની ભાવના પ્રેરી રહી છે. આપને આ તકે એ સંસ્થામાં પધારવા અને રસ લેવા હું વિનંતિ કરૂ છુ, આમંત્રણ આપુ છું.
આાપ જૈન સમાજના - એક અગ્રગણ્ય પુરૂષ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ ઉપર આપનું અનન્ય પ્રભુત્વ છે. દિગંબર શ્વેતાં ખરેને અવારનવાર તંગદિલ બનાવતા તીર્થીના પ્રશ્નોના સમાધાનીભર્યાં ઉકેલમાં આપ મહત્ત્વને ભાગ ભજવી શકે છે.. એકતા માટે આજે ચોતરફ અનુકુળ વાતાવરણ છે. આપ જેવી વ્યક્તિ આ બાબત મન ઉપર લે તે આપણુ સતે ષ્ટ એવી એકતાને ઘણા વેગ મળવા સંભવ છે. એ દિશાએ આ બાજુ ચાલી રહેલા પ્રયત્નમાં આપને અમે સાથ અને સહકાર માંગીએ છીએ. આટલા નિવેદન સાથે અમારા સંધ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરૂં છું,"
4