SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ્ધ જીવન તાઃ ૧૫-૨-૫૫ ચિત્રણ કરે છે ત્યારે તે જાણે તેનાં ઉપમા અને રૂપક આદિ અલ કારા દ્વારા કવિવર ટાગોરનું અનુગમન કરતી હાય એમ લાગે છે. પુરુષાર્થની સ્મૃતિ વ્હેલને છેવટે એ નિકાસદારા વાણીનું બંધન તા તાડયું જ. કે ઇન્દ્રિયા· પરસ્પર એકબીજાની શાક જેવી છે. જે જાગતી અને બળવતી તે બાકીની ઇન્દ્રનું સામર્થ્ય પૂર્ણ પણે ખીલવામાં આડી આવે, નેત્ર સૌમાં બળવાન. એનુ સંચરણ અને કાર્ય પ્રદેશ ' સ્મૃતિ વિશાળ, તેથી માણસ નેત્ર હાય તા તેનાથી જ કામ લે, અને સંભવ હાય ત્યાં પણ સ્પર્શન અને પ્રાણથી કામ લેવાની માથાફોડમાં ન પડે. પણ વાગે નેત્રનુ સામર્થ્ય જાય ત્યારે બધો ખાજો સ્પન, ધ્રાણુ ઉપર પડતાં જ તેની ગુપ્ત શક્તિઓ બહાર આવી તે ઇન્દ્રિયા જ નેત્રાનું પ્રધાન મેળવી લે છે, અને નેત્રવાનની કલ્પનામાં પણ આવી ન શકે એવાં ચમત્કારી કાર્યાં સ્પશન ઇન્દ્રિય પણ બતાવી દે છે ઢેલનની સ્પેન ઇન્દ્રિય આ વાતના પુરાવા છે. એ રૂનાં દલાશે હાથમાંના ગણ્યા ગાંઠમાં સ કતા ઓળખે એટલુ જ હસ્ત-લેખનથી નથી જાણતી, પશુ હસ્તલેખન દ્વારા એ બધું શ્રવણુકાય સાધે છે અને તેની ત્વચા ખીજા કોઇના હાથની કે માઢની રેખા પારખી શકે છે એ સાંભળતાં તે ભારેમાં ભારે વિચારક પણુ. થોડીવાર મૂઝાય ખરા. ખન્નતા બીજા માણસાના હાઠા ઉપર આંગળી રાખી તેના શબ્દોને ઉકેલવાના તેના ચાસામર્થ્ય ના વિચાર કરતાં તે હું આ મુગ્ધ બની જાઉં છું, માત્ર ૧૮ વિકાસમાની શક્યતાના વિચારંથી છેક જ અજાણ અને અશ્રદ્ધાળુ દુદ્ધ એવા પૌષહીન પુરૂષોની જનની કહેવાતી ક ભૂમિ આયેવત છે એક દેશમાં જાતિયી અબળા ગણાતી અને ત્રણ ત્રણ ઇંદ્રિયથી વિકલ એવી અપંગ વ્યકિતને પોતાનું સુષુપ્ત બધુ બળ પ્રગટાવવાની પૂરી તક મળે છે તે તે એ દ્વારા પોતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે, ત્યારે બીજા દેશમાં પગની તેમ જ અબળાઓની વાત જ શું, પૌરૂષવાન ગણાતા પૂર્ણાંગ પુરૂષો સુધ્ધાન, પશુતામાંથી મુકત થવાની અને માનવતા પ્રગટાવવાની ઓછી અને નજીવી તક છે. આત્મિક દૃષ્ટિએ નહિં પણ દેશ અને સંચાગોની દૃષ્ટિએ અમેરિકા અને હિંદુસ્તાન વચ્ચે જે અંતર છે. તે હેલન અને મારા જીવનની અનેક શકિતના આવિ ભાવમાં વ્યકત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇંદ્રિયાથી વિકલ એ ખાલિકા ૨૧ વર્ષની ઉંમરે પાતાનું અભ્યાસવિષયક જે જીવનચિત્ર ખેચે છે તેની તે મને તેથી બમણાં વર્ષે પણ બહુ ઓછી કલ્પના આવી છે * અધ્યાત્મ િય જ સ્પર્શી શકે. પ્રત્યે સ્વરના ભેદવાળા . પણું ક્રમિક વ્યંજનની સમાનતાવાળા પણ પાણી, વિશ્વના અને તેને ગ્રહનાર ઈંદ્રિયના પણ ત્રણ વિભાગ કલ્પી શકાય. દૃશ્ય સ્થૂલ વિશ્વ કે જેને ભૌતિક યા વ્યકત વિશ્વ કહી શકાય. તેને નેત્ર આદિ પાંચ બુદ્ધિરિન્દ્રિયા ખણી શકે છે. દૃશ્ય સૂક્ષ્મ વિશ્વ, કે જૈને અભકત ભૌતિક વિશ્વ કહી શકાય, તેને અંતરિન્દ્રિય યા મને કહેપી માણી શકે બધાથી પર એવા અદૃશ્ય ચૈતન્ય વિશ્વને તે માત્ર મનુષ્યમાં તરતમભાવે પણ ત્રિવિધ ઇન્દ્રિયસામાર્થ્ય હોય છે. પૂર્ણ પણે ખંહિરિન્દ્રિય સપન્ન હોય તે બઢિરિન્દ્રિયા દ્વારા ખારાક મેળવી, પછી તેમાં અતરિન્દ્રિય દ્વારા પ્રવેશ કરી, વિવિધ ભાવાનું અનુસંધાન અને આકલન કરે છે, માટે ભાગે ખદ્ધિરિન્દ્રિય સ્કુલ વિષયામાં જ માણસને બાંધી રાખતી હોઇ, તેની અતરિન્દ્રિય શક્તિ પ્રમાણમાં ઓછી ખીલે છે. અલબત્ત એમાં સાધક અને વિશેષ સાધકના અપવાદો તે છે જ.” વિશ્વના બધા વ્યવહાર પૂરતો મધ્ય સગવડ પ્રાપ્ત હોવા છતાં, તેના અતરિન્દ્રિય શકિતનું જાગરણ પ્રમાણમાં ઓછું રહે છે. તેથી ઉલટું, એક કે તેથી વધારે હિંરિન્દ્રિયોની વિકેક્ષતાવાળા માનવને બાળ વિશ્વ-ખોડ ગ્રહણું અને તેના આવશ્યક વ્યવહાર પૂરતી પૂરેપૂરી સગવડ હોવા છતાં જો તે તીવ્ર પ્રયત્ન સેવે તે તેની અતરિન્દ્રિય શકિતનું જાગરણ પ્રમાગુમાં વધારે થાય છે. . કારણ, આવી વ્યકિતને ખાદ્ય વિશ્વ સાથેના અધાજ વ્યવહાર સાધવાની બહિરિન્દ્રિય સંપતિ અધુરી હોવાથી તેને તેની ખોટ, અતરિન્દ્રિયના વધારે ઉપયોગ કરી પ્રાપ્ત અહિરિન્દ્રિયને વિશેષ વિકાસ સાંધવા દ્વારા, પૂરવી પડે છે. આ પ્રયત્નનાં એ પરિણામ ભાવે છે. એક તા ખૂટતી ઇન્દ્રિયનું બધુ કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત પન્દ્રિય કે, ઇન્દ્રિયામાં પ્રકટે છે; અને બીજી, તરિન્દ્રિયનું સામર્થ્ય પણ કાંઇક જુદી જ પણ વધારે આકર્ષક રીતે આવિર્ભાવ પામે છે. શ્રીમતી હેલનની વિકાસકથા ઉકત સિધ્ધાંતના પુરાવા છે. ખાદ્ય વિશ્વમાં પ્રવેશવાનાં એનાં અગત્યનાં ત્રણ ઇન્દ્રિયારા બધ, અને છતાંય એમાં એને પ્રવેશવાના પ્રબળ ઉત્સાહ તેમજ પુરૂષાર્થ, તેથી તેણે એ બધુ કામ અતરિન્દ્રિય ઉપર ભાર મૂકી સાધ્યું. પરિણામે, પ્રાપ્ત ધ્રાણુ અને સ્પન ઇન્દ્રિયદ્વારા જ એણે ભૌતિક વિશ્વમાં પ્રવેશવાનાં એનાં ત્રણે ખધનાને વટાવી માગ કર્યો, એની ઘ્રાણુ અને સ્પર્શન-શકિતમાં એવુ જાદુઇ ખળ પ્રગટયુ' કે તે એ છે ઇન્દ્રિય દ્વારાજ પાંચે ઇન્દ્રિયાતુ કામ લેવા લાગી, ખીજી બાજું, તેણે આ બધુ કાર્ય આંતરિન્દ્રિય ઉપર ભાર આપીને `જ કરવાનુ હાવાથી તેની એ શકિત એટલી ખધી તીવ્ર ખીલેલી દેખાય છે કે, જ્યારે કાઇ દૃશ્ય શ્રાવ્ય કે સ્પૃશ્ય પદાર્થનું વર્ણન કરે છે. અગર તેના ભાવાતુ વર્ષોંન કરે છે ત્યારે તે વાંચતાં એ ઇન્દ્રિય-વિકલ છે એ ભાન ભૂલી જવાય છે. આ ઉપરાંત તેની પ્રજ્ઞાન્દ્રિયના એટલા બધા વિકાસ થયે છે કે, તે દેશકાલાતીત સદા સ્થાયી ભાવાતુ જયારે . આળ માળી, હાય હાથી' જેવા શબ્દો ઉચ્ચારતા મારા પેાતાના જ હાઢા ઉપર ભેદ પારખવા આંગળી મૂકી પ્રયત્નો કર્યાં અને એ દિશામાં શૂન્યતા જ અનુભવવી યારે તે હેલન એક દિબ્ધ તેજ રૂપે જ " સામે આવી. અલબત, તેજની આ મૂર્તિના સમગ્ર આશ્ચયૅકારી વિકાસને મૂળ આધાર ઉપાદાન માત્ર તેના આત્મા જ નથી. તેના આત્મા ગમે તેવાં સામર્થ્ય શાળા હાત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન --સગવડ મળી ન હોત તા એ તારા ઉગતાં જ આથમી જાત. ઇન્દ્રિયખાંડની નિખિડતર અને નિખિંડતમ એડીએ છતાં જયારે અભ્યાસમાર્ગુ માં આગળ ધપવાની હેલનને તાલાવેલી લાગે છે, તેમ જ વિનાના સહચારી સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલી અને જે નિરાશાઓ અનુભવાય છે તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. એ બધાની સરખામણીને તે આ સ્થળે અવકાશ નથી, છતાં થોડીક સરખામણી આપવી એગ્ય થશે. હેલને કોલેજ વાસ્તેની તૈયારી કરવોના વિચાર કર્યાં, તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે. તેના વિચારથી વ્હેલનના હિતેષીઓએ એ બાબત ભારે વિશેષ કર્યાં. પણ ક્યાં એ હિતેષી તીવ્ર વિરાધ અને કમાં એના દુમ તીવ્રતર કાર્યોત્સાહ ? અંતે હેલન છેતી. મારામાં અણુષારી કયારેક કાશી જવાની ભાવના પ્રગટી. ખધા જ હિતૈષીઓને પ્રબળતર વિરોધ, પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જઈ પટકયો, પરીક્ષાના પ્રંસંગતા અમારા બંનેના લગભગ એક જેવા છે. હેલન પરીક્ષામાં પ્રથમ ખેડી ત્યારે એને પ્રશ્નપત્ર સમજાવનાર કુશળ, ઉત્તર લખવાના સમય પૂરતા, અને લખ્યા પુછી ખર્ચત સમયમાં ભુલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તર્ક, આ બધી પુરી સગવડ. પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં ખેઠી ત્યારે સગવડતું તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાના સાક્ષાત્કાર થયો. મારી પણ એજ દશા, કાશી કવીન્સ કાલેજમાં પહેલીવાર પરીક્ષા આપવા બેઠા ત્યારે લેખકની ખામીનું ફળ ભેગવવાન પ્રસંગ આવતાં જ એક બક્ષા નિરીક્ષક બંગાળી ભટ્ટાચાર્ય એ પામી ગયા, અને નવેસર સગવડ થતાં હુ. ઉચ્ચ ધારણે જ પસાર થયાં, પણ આગલાં વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષાની એપરવાઇ તથા અનાવાત જો મને પણ પરીક્ષાત મૂલ્ય સમજાયુ ને પરીક્ષાના અનુસ ધાન પાન ૨૩૫.) તમારી
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy