________________
તા. ૧૨-૫૫
સત્તાધીરોને માગ્ય શિક્ષા કરવી જોઇએ. માત્ર પેલીસ ઉપર બે પાંચ પથરા ફેંકાયા અથવા તે પોલીસના હુકમ મુજબ લેાકેાં પાછા ન ઢાયા એટલી જ પરિસ્થતિ કાઇ પણ ગોળીબારને જ્યાજબી કરાવી ન જ શકે. માથા ઉપર આવેલી આફતને તરત ટાળવાના ટુકામાં ટુકાં માર્ગ તરીકે અથવા તો લાકા ઉપર એકાએક ધાક એસાડવાના હેતુથી કરવામાં આવેલા ગોળીબાર પણ એટલા જ ગેરવ્યાજખી- લેખાવા જોઇએ. ઉપર જણાવ્યા મુજબ સમાધાની અને અટકાયતના સર્વ માર્ગો નિષ્ફળ દેખાવાના પરિણામે અવશ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અન્ય કોઇ વિકલ્પના અભાવે કરવામાં આવતા ગાળીબારતે જ વ્યાજખી, અનિવાર્ય અને પ્રસ્તુત ગોળીભાર કરવા પાછળ રહેલા હેતુ મનસ્વીપણે “હિંસા કરવાનો નહિ પણ જાનમાલની મોટા પાયા ઉપરની ખુવારી–હિંસા-થતી અટકાવવાને છે એ અથાં ‘અહિંસક' લેખી શકાય.
પ્રબુદ્ધ જીવન
આવેા જ માનસપલટા પ્રજાપક્ષે થવાની જરૂર છે. જે તે ભાણતમાં કાયદા પોતાના હાયમાં લેવાની અને વિરાધને જંગ ભા કરવાની વૃત્તિથી પ્રજાએ મુકત થવુ ધટે છે. આજે જે પક્ષ સત્તા ઉપર છે તે પક્ષને સત્તા ઉપર લાવનાર પ્રજા પોતે જ છે, સમયાન્તરે તેજ પક્ષને પ્રજા પાતે પદભ્રષ્ટ કરી શકે છે, પોતાને જે બાબતમાં કરિયાનુ કારણ ડાય, જે બાબત અન્યાયમય અધર્મમય પ્રજાના - કોઇ પણ અંગને લાગતી હેય તે બાબત સત્તાધીશોના ધ્યાન ઉપર લાવવાના આજે અનેક રસ્તા ઉઘાડા છે, તે બાબતમાં બળવાન પ્રજામત ઉભા કરવાની સૌ કાઇને પૂરી છૂટ છે અને તેમ છતાં પોતાને ન્યાય માતા નથી, કોઇ અમુક અન્યાય કે અધર્મ · ચાલ્યા જ કરે છે તો તે દૂર કરવા માટે શાન્ત અવરોધના, સવિનય સત્યાગ્રહના ઉપાય ગાંધીજીએ આપણને શિખવેલા છે. તે માર્ગે જતાં કોઇ તેમને રાકી શકે તેમ નથી. આમ વિનય અને શિસ્તપૂર્વક પ્રજા ખેતાના ઉગ્ર વિરોધ દાખવે તેા પોલીસને પણ પેાતાનુ ખળ અજમાવવાની જરૂર તેમજ તક બહુ જ ઓછી રહે. આ પ્રકારની સમજુતી અને તાલીમ પ્રજાએ પ્રાપ્ત કરી લેવી જોઇએ. આમ પોલીસ અને પ્રજા ઉભય પક્ષે જો આવા માનસિક પલટા થાય તે પોલીસના ગેળીબારની પછી કાઇ સંભવિતતા જ રહેતી નથી.
આપણા દેશ કે જ્યાં લેાકેામાં કેળવણી ઓછી છે અને ઝનુન વધારે છે અને જ્યાં મવાદ, સંપ્રદાયવાદ, પ્રાન્તવાદ અને વર્ગવિગ્રહવાદ પ્રજાજીવનમાં અવાર નવાર અણુધાર્યા સધી ઉભા કરે છે ત્યાં ઉપર જણાવ્યા મુજબના અનિવાય ગોળીબારના પ્રસ ગે કદિ કંદિ ઉભા થવાના પૂરા સભવ છે. આવા પ્રસંગેએ જેના માથે સુલેહ શાન્તિ જાળવવાની જવાબદારી છે તેવે સત્તાધિકારી ક્લિનો ગમે તેટલો દયાળુ અને અહિંસાધના ઉપાસક હોય તે પણ તેને પેાતાની ફરજ બજાવવા ખાતર ગોળીબારનું અવલ બન લીધે જ છુટકો છે. .
-
હેપણું જયારે પ્રજા પક્ષે આવુ માનસિક સમતલપણું જળવાતું "નથી, અને કાઇ પણ પ્રશ્ન ઉપર હિંસક વેશ જયારે પ્રજામાનસના કબજો લે છે અને શિસ્ત અને સભ્યતા છેડીને પ્રજામાંનો અમુક વર્ગ એળજબરીથી પેાતાનું ધાર્યું સરકાર પાસે સ્વીકારાવવાને ઉઘુકત થાય છે ત્યારે એ વગે ખધારશાહી સાથે-“ભલે યેાડા સમય માટે પણ છુટા છેડા લીધા છે એમ આપણે સ્વીકારવું' જ રહ્યું. આમ પ્રજાનો અમુક સમુદાય પ્રમ-ત થળે, સુલેહ શાન્તિના સધળા કાનુન છેડીને ચાલે ત્યારે સુલેહ શાન્તિ માટે જવાબદારી સત્તાધિકારી અને પેાલીસે કેમ વર્તવું એ સાન્ન ઉભા થાય છે. રસ્તા ઉપર બેંકાઇ માલ્લુસ તલવાર વીંઝતા કે ગાળા વીંઝતા આમ તેમ ઘુમવા માડે તે પેલીસે તેને કાઈ પણ રીતે પકડવાના અને ન જ પકડાય "એમ હાય તા તેને ઠાર કરવાના માગ અખત્યાર કરવા રહ્યો અને એવી રીતે વર્તતા પોલીસને સૌ કાઇ ધન્યવાદ જ આપવાના. આવી જ કાક પરિસ્થિતિ અને તત્કાલીન ધર્મ તાકાને ચઢેલા ટાળા સંબધમાં પોલીસ માટે ઉભાં થાય છે. આવા પ્રસંગે પણ અન્તિમ ઉપાય હાથમાં લીધા. પહેલાં ખીજા બધા ઉપાયાની અજમાયશ પોલીસ માટે અત્યન્ત જરૂરી છે. આવી કટાકટીના પ્રસંગે જવાદાર સત્તાધીશે પ્રજાના સ્થાનિક આગેવાનોના એકદમ સપર્ક સાધવા જોઈએ અને તેવા સપર્ક સધાય તે તેમની દ્વારા અને તે શકય ન હાય તો પોતે જાતનું જોખમ ખેડીને તેણે ઉશ્કેરાયલા જનસમુદાયને શાન્ત
અલબત્ત આજે અશ્રુવાયુનાં સાધનોએ ગાળીબાર સુધી જવાની સ્થિતિ લગભગ નાખુĒ કરી છે એમ કહીએ તેા ચાલે. સત્તાધીશાના હાથે એક પણ માનવીનું મૃત્યુ થાય એ અમુક સયોગમાં અનિવાર્ય હાય તા પણ ઇચ્છવાયાગ્ય તો છે જ નહિ. એ રીતે જીવ લેવાનુ કાઇને પણ સહુ સત્તાધીશને પણ-ખીલકુલ ગમતું નથી આ માટે પ્રજાની સુલેહ શાન્તિને એકાએક જોખમમાં મૂકતી કોઇ પણ કટાકટીને ગેળીબાર સિવાય પહેાંચી શકાય તે માટે અશ્રુવાયુ જેવાં સાધના ઘણા બહેળા પ્રમાણમાં વસાવવાની અને પેલીસને તેના ઉપયેાગને લગતી પૂરી તાલીમ આપવાની ખાસ જરુર છે.
આ લેખ પૂરા કરવા પહેલાં પ્રસ્તુત વિષય સાથે સીધા સંબંધ નહિ ધરાવતા એમ છતાં પણ પ્રસ્તુત વિષયની વિચારણા સાથે નિકપણે સંકળાયેલા એક મુદ્દો ચર્ચા લેવા જરૂરી લાગે છે. રાજ્ય: સત્તાને ગાળીબાર સુધી જવુ પડે એ હદ સુધી પ્રજાના અમુક ભાગ તાકાને ચઢે . એ પરિસ્થિતિ પ્રજામાનસના અસાધારણુ ઉલ્કાપ્રાત સૂચવે છે. ગાળીબારથી ટાળુ વિખરાઇ ગયું અને શાન્તિ ફેલાઈ ગઇ એટલાથી સરકારે સતેષ માનવા ન જ જોઇએ. આવેા ઉલ્કાપાત પેદા કેમ થયા તેના ઉંડાણમાં ઉતરવાના પ્રયત્ન જવાબદાર સરકારે તરત જ હાથ ધરવા જોઇએ. આવા ઉલ્કાપાત મોટા ભાગે પ્રજાના અમુક વર્ગના કાઈ તીવ્ર અસ'તેષ અથવા તેા અસાધારણ
પાઠ સમભાગ્યા શકરા સમ જેટલા યો કરવા ભઈએ. આમાં ત િસ માથી જરુદ્ધ બનતા રવી સ્થિતિ, અથવા ત
-
છે. અમુક
સફળતા ન મળે અને ટાળું કાબુમાં નહિ રહે એવી સ્થિતિ દેખાય તા. તે ટાળાને લાંઠીચાજ ખખાના સૂની સેર, અશ્રુવાયુ જે કાંઇ સુલભ હાય તે સર્વ સાધનાને તેણે ટાળાને વારવા ખેરવિખેર કરવા ઉપયોગ કરવા જોઈએ, આ બધુ કરવા છતાં પણ ટાળુ ભારે તેને ચઢયુ છે અને તેવા ટાળાને બેલગામ - આગળ વધવા દેવામાં જાનમાલની મેટા પ્રમાણમાં ખુવારી થશે એમ --જવાબદાર સ-તાધીશને ચાકકસપણે લાગે ત્યારે તે અવશ બનીને
સરકારી માણસની ચાલુ રીખામણી કે સરકારી અન્યાય, અથવા તે। અમુક સરકારી કરના અસહ્ય બનેલેા ખાજો, અથવા તા ં સાંપ્રદાયિક કે કામી સંધર્ષ અથવા તે અન્તગત કાઇ એ વર્ગની અથડામણ—આવાં અનેક કારણો આવા ઉલ્કાપાતની પાછળ કામ કરી રહેલાં માલુમ પડે છે. પોલીસના ગોળીબાર પછી ગોળીબાર - વ્યાજબી હતા કે કેમ તે વિષેની તપાસ એક બાબત છે જેના આગળ ઉલ્લેખ થઇ ચૂકયા છે. પ્રજામાનસ આટલી હદ સુધી વિશ્વળ કેમ બન્યું તેની તપાસ બીજી જ ખબત છે. આ બાબતના ઉડાણમાં ઉતરીને પ્રજાના કોઈ પણ વિભાગ કે વર્ગોના અસ ંતાય દૂર કરવા લોકશાસિત સરકારે સદા તત્પર રહેવુ જોઇએ; કરવેરા અસહ્ય લાગતા હોય તેને અને તેટલો હળવા કરવાં જોઈએ; કોઇ પણ સરકારી જુલમ કે અન્યાય નજર સમક્ષ આવે તો તેને નાબુદ કરવા સરકારે સત્ત્વર પગલાં ભરવા જોઇએ. આવી આગળ તેમજ પાછળની સરકારી તકેદારી જ અમુક કટોકટી દરમિયાન પોલીસને કરવા પડેલી ગાળીબારને વ્યાજખી ઠેરવી શકે. પરમામદ
અચકાતે મને ગાળીબાર કરવાના પોલીસને હુકમ આપે. આ ગાળી ખાર પણ શરૂઆતમાં આકાશલક્ષી હોય, પછી પગનુ નિશાન તાકતા ડ્રાય અને એમ છતાં પણ ટાળુ કાણુમાં ન આવે તે પ્રાણહાનિ કરવા સુધીના ગોળીબારનું તેણે અવલખન લેવું રહ્યું. આવા પ્રત્યેક ગાળીખારની ઘટના બાદ તેના વ્યાજખીપણા વિષે સામાન્ય પ્રજાને પૂરા સતાષ થાય એવી તપાસ સમિતિ સરકારે નીમવી જોઇએ અને તેના નિર્ણયના-પરિણામે પુરી તકેદારી સિવાય ગાળીઆર કરવામાં આવ્યું છે એમ માલુમ પડતાં તે માટે જવાબદાર
જે ક્રાઇ
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પ્રેમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન; જવાહીર પ્રિન્ટીંગ પ્રેસ, ૧૨, કેશવજી નાયક રાડ, મુંબઇ
12)