________________
તા.૧-૫૫
અવસતા
હતી આ કરાવાની કલ્પના અને ઘડતર કરનાર પડિત વાહરલાલે પોતાની વિરાટ શૈલમાં તેનું સુંદર સ્પષ્ટીકરણ કર્યુ
HoYell સ સમુ સામાન્ય રીતે મૂકી
નથી.
કરાવ
છે. એવુ મનાય છે. એટલે તેમના ઉદગારો મીજા શબ્દો જવાહરના છે. તેમણે કહ્યુ છે, પણ ખરી રીતે આર્થિક ક્રાંતિને આ ઠરાવ છે. આપણી રીતે થશે. બીજા દેશમાં થયેલાં દૂષ અનુભવ આપણને કરવા નહિ પડે.
આ ઠરાવામાં ભારતમાં સમાજવાદની સ્થાપના કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું નથી પણ ભારતીય સમાજની સમાજવાદીધારી રચના થશે એમ કહેવામાં આવ્યું છે. સમાજવાદ એટલે આ એને કોઇ એકજ જવાબ મળી શકશે નહિ. જેમ એક ધર્મના સ્થાપક પછી તડ અને ફિરકાઓ ને વાડાઓ ઉભી ચાય છે તે મુખ્ય વસ્તુ શું હતી તે વિષે વિભ્રમ ઉભા થાય છે તે મુજબ સમાજવાદનાં ડઝન જેટલાં સ્વરૂપો યુરોપમાં ઉભા થયા છે. સમાજવાદનુ ઉગ્ર સ્વરૂપ સામ્યવાદ છે. ઇટલી અને ખીજા થોડાક દેશાને બાદ કરતાં અન્યત્ર સમાજ નવાદી સ્વરુપના આર્થિક તંત્રની સ્થાપના બળવા કરવાથી થઇ છે. કેટલાક દેશમાં તે હિંસાનું સ્વરૂપ ધછ્યુ કારમુ અને વિક્રાળુ હતુ. પણું સમાજવાદી વિચારસરણી એક મુખ્ય મુદ્દા ઉપર ચાલે છે. તે તે એ છે કે વસ્તુઓનાં ઉત્પાદનનાં સાધના કાષ્ઠની ‘ખાનગી માલિકીના ન હોવા જોઇએ, પણ સમાજની માલિકીનાં એટલે કે સમાજના પ્રતિનિધિરુપ રાજ્યની માલિકીના હાવા જોઇએ, મૂડીવાદી અથ તંત્રે અનેક અનિષ્ટો નભાવ્યા છે. એક બાજુ દોલતની વૃદ્ધિ અને બીજી બાજુ ગરીબાઇની વૃદ્ધિ. આવી સ્થિતિને સુધારવા માટે સમાજવાદી વિચારસરણી ઉત્પન્ન થઇ છે. તેના વિચારકોએ એમ પ્રતિપાદન કરવા પ્રયત્ન કર્યો છે કે સમાજના - અર્થ ત ત્રમાં ઉત્પાદન અને વહેંચણી મુખ્ય ભાગ ભજવે છે. ઉત્પાદન ખાનગી હાથેામાં તેમના અંગત લાભ માટે કેન્દ્રિત થાય છે, ' જ્યારે વહેંચણી અસમાન અને ન્યાયહીન હાય છે, અને તેથી "સમાજમાં અસમાનતા ઉભી થાય છે. તેથી ઉત્પાદનનાં સાધના રાજ્ય પાસે હાય અને ઉત્પન્નની વહેંચણી પણ ન્યાયી રીતે રાજ્ય કર તો આર્થિક અનિષ્ટા દૂર થાય. એટલે આ ઠરાવમાં સમાજવાદી શબ્દ અપનાવવામાં આવ્યા છે. તેના અર્થ એ કે અહીં પુસ્તક્રિયા સમાજનાદ સ્થાપવાના પ્રયત્ન થશે નહી. તેમજ એ વાત પ સ્પષ્ટ કરવામાં આવી છે કે અન્ય દેશોમાં જે પ્રકારના સમાજવાદ છે તેની નકલ કરવામાં આવશે નહિ. આપણે તે આપણા સંજોગ અને ભૂમિકાને અનુરૂપ હોય એવા સમાજવાદી ધારણના પ્રયોગ કરવાના છે. એટલે ડરાવમાં મુખ્ય નીચેનાં મુદ્દા સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. લોન ૧. ઉત્પાદનનાં મુખ્ય સાધનાની માલિકી સમાજની હોવી જોઇએ. - ૨ ઉત્પાદનના સાધતા ઉપર સમાજના અંકુશ હાવા જોઇએ. ૧૨ ઉત્પાદન વધુને વધુ ઝડપી બનવું જોઇએ.
૪ અને રાષ્ટ્રીય દોલતની સરખી વહેંચણી કરવી જોઇએ. - પણા આશય બીજા દેશમાં બન્યુ છે તે મુજબ સાધનસપન્નનું સાધન અને સંપત્તિ પડાવી લઇ અન્યને વધુ ચી - આપવાના નથી. મુખ્ય ભાર રાષ્ટ્રીય ધનની ઉત્પત્તિ ઉપર છે. જ્યાં - ધન જ નથી ત્યાં વહેંચવાનો સવાલ નથી. જવાહરલાલે કહ્યું તેમ - આજે જો વહેચણી કરીએ તે તે માત્ર ગરીબાઇની જ સમાન છે. - વહેંચણી કરવાની છે. એટલે સૌથી પ્રથમ સવાલ દોલત ઉત્પન્ન કરવાના છે. તે ઉત્પન્ન થાય પછી જ તેની વહેંચણીને છે. એટલે ખીજા ઠરાવમાં જણાવ્યું તેમ જીવન ધોરણ ઉંચુ લાવવાના પ્રયત્ન કરવામાં આવશે. શ્રીમતને ગરીબ નહિ પણ ગરીમાને સંપત્તિવાન બનાવવાનું ધ્યેય રખાયુ છે. મેકારી નિવારણ માટે સુધરી અપાઇ નથી, પણ દશ વર્ષમાં તેની નાબુદી થાય તેવા પિત્ત કરવાના આદેશ અપાયા છે.
આ બન્ને રોવા અમલમાં આવશે ત્યારે દેશની આર્થિક સ્થિતિ ઉપર શીક અસર થશે તે કહી શકાય નહીં, પણ એ ત્ર એક તે એ છે કે નાણાંમત્રી શ્રી દેશમુખે
- ૧૯૨૭માં મદ્રાસમાં પૂર્ણ સ્વરાજની ઘેાષણા કરવ ૧૯૨૮માં રાવીનદીને કીનારે મુકમ્મલ આઝાદીના તે પછી તે પ્રચંડ ઝંઝાવાત આવ્યા અને ગયા. દેશની ટાઇ ગઇ. રાવીને એ પવિત્ર કિનારે આજે તો પરબામ પશુ એ સમયની ઘેાષણા ગુલામી ફેડવાની હતી. રાષ્ટ્ર આઝાદ અને પછી જ નવધડતરનું કાય થ અનેક અલિદાના અને લડતા પછી આઝાદી મળી. વીસમી વ્યસનોધા ભારતના ઇતિહાસનું એક પ્રકરણ પુરૂ થયુ. પછી રાજ્યને સ્થિ અને સહિત કરવાના તબકકા શરૂ થયા. રિયાસતનું વિલીનીઝ ‘કરણ જેવી અસામાન્ય સિધ્ધિ જાણે કે આંખના પલકારામાં પ્રાપ્ત છે. હૈદ્રાબાદના પ્રશ્ન પણ ઉકલી ગયો. અને રાષ્ટ્રવ્યાપી સુતને ગયું . જમીનદારી પણુ નાબુદ થઇ એટલે રાષ્ટ્રની માર્ગ સરળ બન્યો. હવે આર્થિક નવ રચનાનું ધ્યેય રા આ અધિવેશને એક નવું પ્રકરણ શરૂ કર્યું છે. આર્થિક વર રાવા આ અધિવેશનને સીમાસ્તંભ બની રહેશે. ઘોષણા પછી સૌથી વધારે મહત્વની આ ધોષણા છે.
આઝાદીની લડત માટે તમન્ના અને જોમ ઉભા કરવા સહેલા હતાં. અહીં તે શાંત રચનાત્મક કાર્ય કરવાનું છે. તેને માટે પ્રજાને સહકાર મળી શકે તેવી કલ્પનાશીલ નીતિ અને વલા મહાસભા તથા મહાસભાની સરકારી દાખવે તે આ ધારેલી પ્રગતિ શકય અનશે.કેશવલાલ એમ શાહ,
‘વૈષ્ણવ દર્શન’
લેખક : શ્રી સામભાઈ પટેલ, પ્રકાશક સુન્દર પ્રકાશને મંદિર તરફથી શ્રી જખુભાઇ દાણી, તારદેવ મુ કમત રૂા. ૫.)
ા પુસ્તકમાં ભકત કવિ નરસિંહ મહેતાનુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે વૈષ્ણવજનનાં જે ઉત્તરોત્તર લક્ષણ! - દર્શાવવવામાં આવ્યાં • દરેક લક્ષણને મૂર્તિ મન્ત કરે તેવા એક એક પ્રસંગ માજ થઇ ગયેલા દુનિયાના જુદા જુદા મહાપુરૂષોના જીવનમાંથી મેટા ભાગે સંવાદના રૂપમાં આપવામાં આવેલ છે. ગ્રંથના પ્ર નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. કે અન્તરના ઊંડાણમાં ધબકતુ મારૂ કવિહૃદય કોઇ એવા જનના વૈષ્ણવજનના દર્શનને માટે ઝંખી હ્યુ છે. એ દતે આત્માના ઉધ્ધાર થઇ જાય. એ પ્રાથના સા શ્રીકૃષ્ણ પ્રગટ થાય છે અને નરસિંહ મહેતાના ઉગેલાં વૈષ્ણવ જનનાં લક્ષણામાંથી એક એક લક્ષણત કરતી ભૂત, વર્તમ માન કે ભાવીમાં થયેલી કે, ધનારી વ્યકિતઓનાં દશ ન કરવાની નરસિંહ મહેતાને દિવ્ય છે અને છેવટે એ બધાં લક્ષણોને એકત્રપણે મૂતિ મહત મહાન વિભૂતિ કે જેને ભાવીના ગભ માં છુપાયેલી તે જેનું દર્શન કરતાં માત્ર દર્શન કરતારતાજ “ઇકોતેર પેઢીના ઉધ્ધાર થઇ જાય એવ વાતી પણ આશા આપે છે. ત્યાર